AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિચારો કે, તમે એક મહિના સુધી ડુંગળી અને લસણ નહીં ખાઓ તો શું થશે? જાણો આના ફાયદા અને ગેરફાયદા

કેટલાક લોકો શ્રાવણ મહિનામાં ડુંગળી અને લસણ ખાવાનું બંધ કરી દે છે. અચાનક આવું કરવાથી શરીર પર ઘણી અસર પડી શકે છે. તમને જણાવી દઈએ કે, ડુંગળી અને લસણમાં રહેલા વિટામિન અને મિનરલ્સ આપણને જરૂરી પોષણ પૂરૂ પાડી આપે છે.

| Updated on: Jul 22, 2025 | 5:56 PM
Share
શ્રાવણ મહિનામાં મોટાભાગના લોકો ડુંગળી અને લસણ ખાવાનું બંધ કરી દે છે.  ડુંગળી અને લસણ ખાવામાં સ્વાદ વધારે છે અને આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. મોટાભાગની શાકભાજી, કઠોળ અને ગ્રેવીની વાનગીઓમાં ડુંગળી અને લસણનો ઉપયોગ થાય છે. એવામાં ચાલો જાણીએ કે, એક મહિના સુધી જો ડુંગળી અને લસણ ખાવાનું બંધ કરીએ તો તેની સ્વાસ્થ્ય પર શું અસર પડે.

શ્રાવણ મહિનામાં મોટાભાગના લોકો ડુંગળી અને લસણ ખાવાનું બંધ કરી દે છે. ડુંગળી અને લસણ ખાવામાં સ્વાદ વધારે છે અને આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. મોટાભાગની શાકભાજી, કઠોળ અને ગ્રેવીની વાનગીઓમાં ડુંગળી અને લસણનો ઉપયોગ થાય છે. એવામાં ચાલો જાણીએ કે, એક મહિના સુધી જો ડુંગળી અને લસણ ખાવાનું બંધ કરીએ તો તેની સ્વાસ્થ્ય પર શું અસર પડે.

1 / 7
શરીરનું તાપમાન વધી શકે છે: ડુંગળી અને લસણ બંને શરીરમાં ઠંડક લાવે છે. તે આપણા શરીરની ગરમીને સામાન્ય રાખવામાં મદદ કરે છે. જો તમે આને ખાવાનું બંધ કરો છો, તો તે તમારા શરીરનું તાપમાન વધારી શકે છે. આના કારણે, મોઢામાં ચાંદા પડી શકે છે. આ સિવાય જો તમને માઈગ્રેન હોય , તો તે તેને ઉત્તેજિત કરી શકે છે. વધુમાં ત્વચાની સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે.

શરીરનું તાપમાન વધી શકે છે: ડુંગળી અને લસણ બંને શરીરમાં ઠંડક લાવે છે. તે આપણા શરીરની ગરમીને સામાન્ય રાખવામાં મદદ કરે છે. જો તમે આને ખાવાનું બંધ કરો છો, તો તે તમારા શરીરનું તાપમાન વધારી શકે છે. આના કારણે, મોઢામાં ચાંદા પડી શકે છે. આ સિવાય જો તમને માઈગ્રેન હોય , તો તે તેને ઉત્તેજિત કરી શકે છે. વધુમાં ત્વચાની સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે.

2 / 7
શરીરમાં પોષણનો અભાવ: તમને જણાવી દઈએ કે, ડુંગળી અને લસણમાં જરૂરી વિટામિન અને મિનરલ્સ મળી આવે છે. આવી સ્થિતિમાં, જો તમે તેને ખાવાનું બંધ કરી દો છો, તો તમારા શરીરમાં જરૂરી એન્ટીઑકિસડન્ટ અને પોષક તત્વોનો અભાવ થઈ શકે છે. આના કારણે, તમે વારંવાર બીમાર પડી શકો છો.

શરીરમાં પોષણનો અભાવ: તમને જણાવી દઈએ કે, ડુંગળી અને લસણમાં જરૂરી વિટામિન અને મિનરલ્સ મળી આવે છે. આવી સ્થિતિમાં, જો તમે તેને ખાવાનું બંધ કરી દો છો, તો તમારા શરીરમાં જરૂરી એન્ટીઑકિસડન્ટ અને પોષક તત્વોનો અભાવ થઈ શકે છે. આના કારણે, તમે વારંવાર બીમાર પડી શકો છો.

3 / 7
રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ શકે છે: જો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય, તો આપણે જલ્દી બીમાર પડતા નથી. લસણના એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ ગુણો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં, જો તમે તેને લાંબા સમય સુધી ન ખાઓ, તો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે.

રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ શકે છે: જો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય, તો આપણે જલ્દી બીમાર પડતા નથી. લસણના એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ ગુણો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં, જો તમે તેને લાંબા સમય સુધી ન ખાઓ, તો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે.

4 / 7
પાચનક્રિયા ખરાબ થઈ શકે છે:  લસણ અને ડુંગળીમાં રહેલા નેચરલ એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો પાચનમાં સુધારો કરવાનું કામ કરે છે. જો તમે તેને ખાવાનું બંધ કરી દો છો, તો તમને એસિડિટી, કબજિયાત અને પેટ ફૂલવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

પાચનક્રિયા ખરાબ થઈ શકે છે: લસણ અને ડુંગળીમાં રહેલા નેચરલ એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો પાચનમાં સુધારો કરવાનું કામ કરે છે. જો તમે તેને ખાવાનું બંધ કરી દો છો, તો તમને એસિડિટી, કબજિયાત અને પેટ ફૂલવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

5 / 7
ફાયદાની વાત કરીએ તો, જો તમને ગેસ અને કબજિયાતની સમસ્યા હોય તો તમારે સવારે ખાલી પેટે લસણની કળી ખાવી જોઈએ.  ડુંગળીમાં આયર્ન, પોટેશિયમ અને વિટામિન સી તેમજ બી6 જેવા ઘણા જરૂરી પોષક તત્વો જોવા મળે છે, જેનાથી આપણા શરીરમાં એનર્જિ બની રહે છે.

ફાયદાની વાત કરીએ તો, જો તમને ગેસ અને કબજિયાતની સમસ્યા હોય તો તમારે સવારે ખાલી પેટે લસણની કળી ખાવી જોઈએ. ડુંગળીમાં આયર્ન, પોટેશિયમ અને વિટામિન સી તેમજ બી6 જેવા ઘણા જરૂરી પોષક તત્વો જોવા મળે છે, જેનાથી આપણા શરીરમાં એનર્જિ બની રહે છે.

6 / 7
ડુંગળી અને લસણ શરદી-ફ્લૂમાં રાહત આપે છે. વધુમાં તે કેન્સર અને ડાયાબિટીસ જેવા રોગોનું જોખમ પણ ઘટાડે છે. તદુપરાંત હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ છે.

ડુંગળી અને લસણ શરદી-ફ્લૂમાં રાહત આપે છે. વધુમાં તે કેન્સર અને ડાયાબિટીસ જેવા રોગોનું જોખમ પણ ઘટાડે છે. તદુપરાંત હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ છે.

7 / 7

Disclaimer: લેખમાં દર્શાવેલ સલાહ અને સૂચનો ફક્ત સામાન્ય માહિતીના હેતુ માટે છે. જો તમને કોઈ પ્રશ્નો કે સમસ્યાઓ હોય, તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.

સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.

વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
g clip-path="url(#clip0_868_265)">