AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vikramshila University History: 100 વર્ષ પહેલા પણ આ યુનિવર્સિટીમાં ભણવા માટે આપવી પડતી હતી પ્રવેશ પરીક્ષા, વાંચો રસપ્રદ તથ્યો

Vikramshila University: વિક્રમશિલા વિશ્વવિદ્યાલય બિહાર રાજ્યનું એક મુખ્ય પ્રવાસન સ્થળ છે, જ્યાં દૂર-દૂરથી પ્રવાસીઓ મુલાકાત લેવા આવે છે. એવું કહેવાય છે કે, મહાવિહારના સ્થાપક રાજા ધર્મપાલને આપવામાં આવેલા 'વિક્રમશીલ' નામના કારણે તેનું નામ વિક્રમશિલા પડ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 12:20 PM
Share
ભારતની સૌથી જૂની યુનિવર્સિટીઓની યાદીમાં વિક્રમશિલા યુનિવર્સિટીનું નામ પણ સામેલ છે. વિક્રમશિલા યુનિવર્સિટી બિહાર રાજ્યના ભાગલપુર જિલ્લામાં આવેલી છે, જે આકર્ષણનું કેન્દ્ર છે. આ યુનિવર્સિટીનું નિર્માણ પાલ વંશના રાજા ધર્મપાલે કરાવ્યું હતું. આ યુનિવર્સિટીમાં અન્ય શાળાઓની જેમ ભારત ઉપરાંત વિદેશમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હતા.

ભારતની સૌથી જૂની યુનિવર્સિટીઓની યાદીમાં વિક્રમશિલા યુનિવર્સિટીનું નામ પણ સામેલ છે. વિક્રમશિલા યુનિવર્સિટી બિહાર રાજ્યના ભાગલપુર જિલ્લામાં આવેલી છે, જે આકર્ષણનું કેન્દ્ર છે. આ યુનિવર્સિટીનું નિર્માણ પાલ વંશના રાજા ધર્મપાલે કરાવ્યું હતું. આ યુનિવર્સિટીમાં અન્ય શાળાઓની જેમ ભારત ઉપરાંત વિદેશમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હતા.

1 / 5
આ યુનિવર્સિટીમાં અન્ય શાળાઓની જેમ ભારત ઉપરાંત વિદેશમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હતા.

આ યુનિવર્સિટીમાં અન્ય શાળાઓની જેમ ભારત ઉપરાંત વિદેશમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હતા.

2 / 5
વિક્રમશિલા યુનિવર્સિટી પણ બિહાર રાજ્યમાં એક મુખ્ય પ્રવાસન સ્થળ છે, જ્યાં દૂર-દૂરથી પ્રવાસીઓ મુલાકાત લેવા આવે છે. એવું કહેવાય છે કે, મહાવિહારના સ્થાપક રાજા ધર્મપાલને આપવામાં આવેલા 'વિક્રમશીલ' નામના કારણે તેનું નામ વિક્રમશિલા પડ્યું હતું.

વિક્રમશિલા યુનિવર્સિટી પણ બિહાર રાજ્યમાં એક મુખ્ય પ્રવાસન સ્થળ છે, જ્યાં દૂર-દૂરથી પ્રવાસીઓ મુલાકાત લેવા આવે છે. એવું કહેવાય છે કે, મહાવિહારના સ્થાપક રાજા ધર્મપાલને આપવામાં આવેલા 'વિક્રમશીલ' નામના કારણે તેનું નામ વિક્રમશિલા પડ્યું હતું.

3 / 5
વિક્રમશિલા યુનિવર્સિટીનો અભ્યાસ કરવા માટે, પ્રવેશ પરીક્ષાઓ આપવી પડતી હતી, જોકે પ્રવેશ પરીક્ષાઓ અલગ પદ્ધતિની હતી. અહીં ભણવા આવનાર દરેક વ્યક્તિને યુનિવર્સિટીના પ્રવેશદ્વાર પર કઠિન પ્રવેશ પરીક્ષામાંથી પસાર થવું પડતું હતું. લગભગ એક હજાર વિદ્યાર્થીઓ અહીં ભણતા હતા અને સો પ્રોફેસરો રહેતા હતા.

વિક્રમશિલા યુનિવર્સિટીનો અભ્યાસ કરવા માટે, પ્રવેશ પરીક્ષાઓ આપવી પડતી હતી, જોકે પ્રવેશ પરીક્ષાઓ અલગ પદ્ધતિની હતી. અહીં ભણવા આવનાર દરેક વ્યક્તિને યુનિવર્સિટીના પ્રવેશદ્વાર પર કઠિન પ્રવેશ પરીક્ષામાંથી પસાર થવું પડતું હતું. લગભગ એક હજાર વિદ્યાર્થીઓ અહીં ભણતા હતા અને સો પ્રોફેસરો રહેતા હતા.

4 / 5
આ યુનિવર્સિટીના મેનેજમેન્ટ દ્વારા બિહારની અન્ય એક પ્રખ્યાત નાલંદા યુનિવર્સિટીની કામગીરીને પણ નિયંત્રિત કરવામાં આવી હતી. બંનેના શિક્ષકો એકબીજાને ત્યાં જઈને ભણાવતા હતા. કેન્દ્ર સરકારે આ યુનિવર્સિટીના નામે ભાગલપુરમાં કેન્દ્રીય યુનિવર્સિટી ખોલવાની પણ જાહેરાત કરી છે.

આ યુનિવર્સિટીના મેનેજમેન્ટ દ્વારા બિહારની અન્ય એક પ્રખ્યાત નાલંદા યુનિવર્સિટીની કામગીરીને પણ નિયંત્રિત કરવામાં આવી હતી. બંનેના શિક્ષકો એકબીજાને ત્યાં જઈને ભણાવતા હતા. કેન્દ્ર સરકારે આ યુનિવર્સિટીના નામે ભાગલપુરમાં કેન્દ્રીય યુનિવર્સિટી ખોલવાની પણ જાહેરાત કરી છે.

5 / 5
Follow Us
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
g clip-path="url(#clip0_868_265)">