AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તુલસીના છોડમાં ફટકડીનું પાણી નાખવાથી શું થાય છે ? જાણો ચોંકાવનારા ફાયદા

ઘરના આંગણામાં જોવા મળતો તુલસીનો છોડ ઉનાળામાં ઘણીવાર સુકાઈ જતો હોય છે. તેને તાજો અને લીલો રાખવા લોકો અનેક ઘરગથ્થુ ઉપાયો અજમાવે છે. એમાં ફટકડીનું પાણી પણ એક ઉપાય માનવામાં આવે છે. હવે જાણીએ કે તુલસીમાં ફટકડીનું પાણી નાખવાથી શું અસર થાય છે.

| Updated on: May 13, 2026 | 4:51 PM
Share
તુલસીનો છોડ ધાર્મિક મહત્વ સાથે અનેક ઔષધીય ગુણો ધરાવે છે. તેનો સારી રીતે વિકાસ અને જંતુઓથી બચાવવા લોકો ઘણા ઘરેલું ઉપાયો કરે છે, જેમાં ફટકડીનું પાણી પણ સામેલ છે. પરંતુ શું તુલસીમાં ફટકડીનું પાણી નાખવું ફાયદાકારક છે? ચાલો તેની અસર વિશે જાણીએ.

તુલસીનો છોડ ધાર્મિક મહત્વ સાથે અનેક ઔષધીય ગુણો ધરાવે છે. તેનો સારી રીતે વિકાસ અને જંતુઓથી બચાવવા લોકો ઘણા ઘરેલું ઉપાયો કરે છે, જેમાં ફટકડીનું પાણી પણ સામેલ છે. પરંતુ શું તુલસીમાં ફટકડીનું પાણી નાખવું ફાયદાકારક છે? ચાલો તેની અસર વિશે જાણીએ.

1 / 5
તુલસીના છોડને થોડી એસિડિક માટી વધુ અનુકૂળ આવે છે. જો માટી વધારે ક્ષારિય બની જાય તો છોડની વૃદ્ધિ ધીમી પડી શકે અને પાંદડા પીળા થવા લાગે. આવી સ્થિતિમાં ફટકડીનું પાણી માટીનું pH સંતુલિત કરવામાં મદદ કરે છે,  જેથી તુલસી ફરી લીલી અને તાજી દેખાય છે.

તુલસીના છોડને થોડી એસિડિક માટી વધુ અનુકૂળ આવે છે. જો માટી વધારે ક્ષારિય બની જાય તો છોડની વૃદ્ધિ ધીમી પડી શકે અને પાંદડા પીળા થવા લાગે. આવી સ્થિતિમાં ફટકડીનું પાણી માટીનું pH સંતુલિત કરવામાં મદદ કરે છે, જેથી તુલસી ફરી લીલી અને તાજી દેખાય છે.

2 / 5
તુલસીના છોડમાં નાના જંતુઓ અને ફૂગની સમસ્યા ઘણીવાર જોવા મળે છે. ફટકડીમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણ માટીમાં રહેલા હાનિકારક જીવાણુઓને ઘટાડવામાં મદદ કરે છે. તેના ઉપયોગથી મૂળને સડવાથી પણ બચાવી શકાય છે.

તુલસીના છોડમાં નાના જંતુઓ અને ફૂગની સમસ્યા ઘણીવાર જોવા મળે છે. ફટકડીમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણ માટીમાં રહેલા હાનિકારક જીવાણુઓને ઘટાડવામાં મદદ કરે છે. તેના ઉપયોગથી મૂળને સડવાથી પણ બચાવી શકાય છે.

3 / 5
જમીન સારી બનવાથી તુલસીનો છોડ પોષક તત્વો સરળતાથી શોષી શકે છે. યોગ્ય માત્રામાં ફટકડીનું પાણી આપવાથી પાંદડા વધારે લીલા, મોટા અને ચમકદાર બનવામાં મદદ મળે છે, જેથી છોડ લાંબા સમય સુધી તાજો રહે છે.

જમીન સારી બનવાથી તુલસીનો છોડ પોષક તત્વો સરળતાથી શોષી શકે છે. યોગ્ય માત્રામાં ફટકડીનું પાણી આપવાથી પાંદડા વધારે લીલા, મોટા અને ચમકદાર બનવામાં મદદ મળે છે, જેથી છોડ લાંબા સમય સુધી તાજો રહે છે.

4 / 5
ક્યારેક છોડને આપતા પાણીમાં ક્લોરિન અને અન્ય અશુદ્ધિઓ વધુ હોય છે. ફટકડી પાણી શુદ્ધ કરવામાં મદદ કરે છે, જેથી તુલસીને વધુ સ્વચ્છ અને સારું પાણી મળી રહે છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.)

ક્યારેક છોડને આપતા પાણીમાં ક્લોરિન અને અન્ય અશુદ્ધિઓ વધુ હોય છે. ફટકડી પાણી શુદ્ધ કરવામાં મદદ કરે છે, જેથી તુલસીને વધુ સ્વચ્છ અને સારું પાણી મળી રહે છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.)

5 / 5

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.

Follow Us
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">