Travel Tips : ગુજરાતમાં આવેલા આ સ્થળોએ જવા માટે પ્રવાસીઓ વરસાદની રાહ જોઈ બેઠા હોય છે, જુઓ ફોટો

ચોમાસાની ઋતુમાં ગુજરાતમાં ફરવા માટેના કેટલાક શ્રેષ્ઠ સ્થળો સાપુતારા, જટાશંકર, પોલો ફોરેસ્ટ અને વિલ્સન હિલ્સ છે. ગુજરાતના આ સ્થળો પર તમે બસ અને ટ્રેન તેમજ પોતાની ગાડી લઈને પણ જઈ શકો છો.

| Updated on: Jun 24, 2024 | 3:55 PM
ચોમાસાની ઋતુમાં ગુજરાતના આ સ્થળો ધરતીનું સ્વર્ગ બની જાય છે.આ અદ્ભુત નજારો જોવા ગુજરાત સહિત અનેક પર્યટકો આવે છે. પોતાની ટ્રિપ યાદગાર બની જાય છે. વરસાદ શરૂ થતા જ ગુજરાતના આ સ્થળો પર નદીઓ તેમજ ઝરણા વહેવા લાગે છે. તો આજે અમે તમને ગુજરાતના કેટલાક એવા સ્થળો વિશે જણાવીશું જે ટુરિસ્ટ માટે ફેમસ સ્થળ બની ગયું છે. ( photo:Gujarat Tourism)

ચોમાસાની ઋતુમાં ગુજરાતના આ સ્થળો ધરતીનું સ્વર્ગ બની જાય છે.આ અદ્ભુત નજારો જોવા ગુજરાત સહિત અનેક પર્યટકો આવે છે. પોતાની ટ્રિપ યાદગાર બની જાય છે. વરસાદ શરૂ થતા જ ગુજરાતના આ સ્થળો પર નદીઓ તેમજ ઝરણા વહેવા લાગે છે. તો આજે અમે તમને ગુજરાતના કેટલાક એવા સ્થળો વિશે જણાવીશું જે ટુરિસ્ટ માટે ફેમસ સ્થળ બની ગયું છે. ( photo:Gujarat Tourism)

1 / 5
ગુજરાતમાં આવેલું સાપુતારા હરિયાળી, જંગલો તેમજ અદભુત ઝરણાઓ વચ્ચે પ્રકૃતિના ખોળે વસેલું સુંદર સ્થળ છે. આની હરિયાળી જોઈ લોકો સ્વર્ગ કહે છે. જો તમને પહાડો વચ્ચે ઝરણાઓ જોવાના શૌખીન છો, તો તમારા માટે આ પરફેક્ટ સ્થળ છે. આ હિલ સ્ટેશન સુરતથી અંદાજે 157 કિલોમીટર દુર આવેલું છે. ( photo:Gujarat Tourism)

ગુજરાતમાં આવેલું સાપુતારા હરિયાળી, જંગલો તેમજ અદભુત ઝરણાઓ વચ્ચે પ્રકૃતિના ખોળે વસેલું સુંદર સ્થળ છે. આની હરિયાળી જોઈ લોકો સ્વર્ગ કહે છે. જો તમને પહાડો વચ્ચે ઝરણાઓ જોવાના શૌખીન છો, તો તમારા માટે આ પરફેક્ટ સ્થળ છે. આ હિલ સ્ટેશન સુરતથી અંદાજે 157 કિલોમીટર દુર આવેલું છે. ( photo:Gujarat Tourism)

2 / 5
પોળો ફોરેસ્ટ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં અરવલ્લીની ગિરિમાળા વચ્ચે, હરણાવ નદીને કિનારે આવેલુ સ્થળ છે. તે હિંમતનગરથી 70 કિમી અને અમદાવાદથી 150 કિમીના અંતરે આવેલું છે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે પોળો ફેસ્ટિવલનું આયોજન થાય છે. ચોમાસામાં પોળોના જંગલનું સૌંદર્ય સોળે કળાએ ખીલે ઉઠે છે. ( photo:Gujarat Tourism)

પોળો ફોરેસ્ટ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં અરવલ્લીની ગિરિમાળા વચ્ચે, હરણાવ નદીને કિનારે આવેલુ સ્થળ છે. તે હિંમતનગરથી 70 કિમી અને અમદાવાદથી 150 કિમીના અંતરે આવેલું છે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે પોળો ફેસ્ટિવલનું આયોજન થાય છે. ચોમાસામાં પોળોના જંગલનું સૌંદર્ય સોળે કળાએ ખીલે ઉઠે છે. ( photo:Gujarat Tourism)

3 / 5
જૂનાગઢના ભવનાથમાં આવેલું જટાશંકર ચોમાસામાં ફરવા માટે બેસ્ટ સ્થળ છે. ભવનાથમાં સેંકડો વર્ષોથી સાધુ-સંતોનો મેળો ભરાય છે.તેમજ ભવનાથ ચોમાસામાં બેસ્ટ સ્થળ માનવામાં આવે છે. આ સ્થળ ધાર્મિક સ્થળ તરીકે તો ફેમસ છે સાથે લોકોને લીલીછમ વનરાય તેમજ ઝરણાઓ પણ જોવા મળશે. ભવનાથમાં જટાશંકર બેસ્ટ સ્થળ માનવામાં આવે છે. (photo : Neekharas)

જૂનાગઢના ભવનાથમાં આવેલું જટાશંકર ચોમાસામાં ફરવા માટે બેસ્ટ સ્થળ છે. ભવનાથમાં સેંકડો વર્ષોથી સાધુ-સંતોનો મેળો ભરાય છે.તેમજ ભવનાથ ચોમાસામાં બેસ્ટ સ્થળ માનવામાં આવે છે. આ સ્થળ ધાર્મિક સ્થળ તરીકે તો ફેમસ છે સાથે લોકોને લીલીછમ વનરાય તેમજ ઝરણાઓ પણ જોવા મળશે. ભવનાથમાં જટાશંકર બેસ્ટ સ્થળ માનવામાં આવે છે. (photo : Neekharas)

4 / 5
 વિલ્સન હિલ પર્વતમાળાની ગોદમાં વસેલા ધરમપુર તાલુકામાં નવા ગિરિમથક તરીકે વિકસી રહેલું એક સ્થળ છે. આ નયનરમ્ય સ્થળ, પ્રકૃત્તિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. વિલ્સન હિલ ઉનાળા અને ચોમાસામાં એક શાનદાર ડેસ્ટિનેશન માનવામાં આવે છે. અહિ જવા માટે સુરત તેમજ વલસાડથી ટ્રેન દ્વારા પણ પહોંચી શકો છો. ( photo:Gujarat Tourism)

વિલ્સન હિલ પર્વતમાળાની ગોદમાં વસેલા ધરમપુર તાલુકામાં નવા ગિરિમથક તરીકે વિકસી રહેલું એક સ્થળ છે. આ નયનરમ્ય સ્થળ, પ્રકૃત્તિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. વિલ્સન હિલ ઉનાળા અને ચોમાસામાં એક શાનદાર ડેસ્ટિનેશન માનવામાં આવે છે. અહિ જવા માટે સુરત તેમજ વલસાડથી ટ્રેન દ્વારા પણ પહોંચી શકો છો. ( photo:Gujarat Tourism)

5 / 5
Follow Us:
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">