AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : જન્માષ્ટમીના દિવસે અમદાવાદમાં આવેલા આ મંદિરના માતા-પિતાને કરાવો દર્શન

જન્માષ્ટમીના દિવસે ગુજરાત કૃષ્ણમય બની જાય છે. કહેવાય છે કે શ્રીકૃષ્ણના જન્મોત્સવ બાદ નંદજીએ ઉત્સવ ઉજવ્યો હતો, જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ મંદિર "હાથી ઘોડા પાલકી..જય કનૈયા લાલ કી!ના નાદથી ગુંજી ઉઠે છે. તો જન્માષ્ટમી પર તમારા માતા-પિતાને આ મંદિરના દર્શન કરાવો.

| Updated on: Aug 08, 2025 | 4:34 PM
Share
જન્માષ્ટમીના અવસરે, ભક્તો શ્રી કૃષ્ણની ભક્તિમાં ડૂબેલા જોવા મળે છે. જન્માષ્ટમી 16 ઓગસ્ટના રોજ છે.જન્માષ્ટમી પર્વ પર વિશ્વપ્રસિદ્ધ દ્વારિકાધીશ મંદિર, ડાકોરનું રણછોડરાય મંદિર, શામળાજી મંદિરસહીત રાજ્ય અને દેશભરના કૃષ્ણમંદિરોમાં ધામધૂમ પૂર્વક કૃષ્ણજન્મની ઉજવણી કરવામાં આવે છે. તો અમદાવાદમાં આવેલા ફેમસ કૃષ્ણ મંદિર વિશે જાણો.

જન્માષ્ટમીના અવસરે, ભક્તો શ્રી કૃષ્ણની ભક્તિમાં ડૂબેલા જોવા મળે છે. જન્માષ્ટમી 16 ઓગસ્ટના રોજ છે.જન્માષ્ટમી પર્વ પર વિશ્વપ્રસિદ્ધ દ્વારિકાધીશ મંદિર, ડાકોરનું રણછોડરાય મંદિર, શામળાજી મંદિરસહીત રાજ્ય અને દેશભરના કૃષ્ણમંદિરોમાં ધામધૂમ પૂર્વક કૃષ્ણજન્મની ઉજવણી કરવામાં આવે છે. તો અમદાવાદમાં આવેલા ફેમસ કૃષ્ણ મંદિર વિશે જાણો.

1 / 5
 અમદાવાદમાં પણ ભગવાન કૃષ્ણના અનેક મંદિરો આવેલા છે. જેમાં ઈસ્કોન મંદિર ખુબ જ ફેમસ છે. જન્માષ્ટમી પર મંદિરોમાં "હાથી ઘોડા પાલકી..જય કનૈયા લાલ કી!" જેવા નાદોથી ગુંજી ઉઠે છે.

અમદાવાદમાં પણ ભગવાન કૃષ્ણના અનેક મંદિરો આવેલા છે. જેમાં ઈસ્કોન મંદિર ખુબ જ ફેમસ છે. જન્માષ્ટમી પર મંદિરોમાં "હાથી ઘોડા પાલકી..જય કનૈયા લાલ કી!" જેવા નાદોથી ગુંજી ઉઠે છે.

2 / 5
અમદાવાદના ભાડજ સ્થિત હરેકૃષ્ણ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે.અમદાવાદ ભાડજમાં આવેલું હરે ક્રિષ્ણા મંદિર જન્માષ્ટમીના દિવસે કૃષ્ણના નાદ સાથે ગુંજી ઉઠે છે.

અમદાવાદના ભાડજ સ્થિત હરેકૃષ્ણ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે.અમદાવાદ ભાડજમાં આવેલું હરે ક્રિષ્ણા મંદિર જન્માષ્ટમીના દિવસે કૃષ્ણના નાદ સાથે ગુંજી ઉઠે છે.

3 / 5
ઇસ્કોનના અનુયાયીઓ મોટેભાગે 'હરે કૃષ્ણ' કે 'હરે કૃષ્ણ ભક્તો' તરીકે ઓળખાય છે, ઇસ્કોન શીખવે છે કે, કૃષ્ણ સર્વોપરિ ભગવાન છે અને માટે જ તેમને પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન તરિકે સંબોધિત કરવામાં આવે છે. તો તમે જન્માષ્ટમીના દિવસે ઈસ્કોન મંદિરની મુલાકાત લઈ શકો છો.

ઇસ્કોનના અનુયાયીઓ મોટેભાગે 'હરે કૃષ્ણ' કે 'હરે કૃષ્ણ ભક્તો' તરીકે ઓળખાય છે, ઇસ્કોન શીખવે છે કે, કૃષ્ણ સર્વોપરિ ભગવાન છે અને માટે જ તેમને પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન તરિકે સંબોધિત કરવામાં આવે છે. તો તમે જન્માષ્ટમીના દિવસે ઈસ્કોન મંદિરની મુલાકાત લઈ શકો છો.

4 / 5
અમદાવાદનું સોલાભાગવત કૃષ્ણ મંદિર પણ ફેમસ છે,શ્રી ભાગવત વિદ્યાપીઠ કૃષ્ણધામ ગુજરાતના અમદાવાદનાં સોલા ગામ પાસે સરખેજ-ગાંધીનગર હાઇવે પર આવેલ શ્રીનાથજી બાવાનું સુંદર મંદિર છે.ભાગવત વિદ્યાપીઠમાં દર વર્ષે આઠમ શ્રીકૃષ્ણજન્મના દિવસે મોટો મહોત્સવ થાય છે. શ્રીકૃષ્ણ ને બત્રિસ ભોગ ધરાવાય છે.

અમદાવાદનું સોલાભાગવત કૃષ્ણ મંદિર પણ ફેમસ છે,શ્રી ભાગવત વિદ્યાપીઠ કૃષ્ણધામ ગુજરાતના અમદાવાદનાં સોલા ગામ પાસે સરખેજ-ગાંધીનગર હાઇવે પર આવેલ શ્રીનાથજી બાવાનું સુંદર મંદિર છે.ભાગવત વિદ્યાપીઠમાં દર વર્ષે આઠમ શ્રીકૃષ્ણજન્મના દિવસે મોટો મહોત્સવ થાય છે. શ્રીકૃષ્ણ ને બત્રિસ ભોગ ધરાવાય છે.

5 / 5

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">