AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TMKOC : ‘દયા’ પછી, શું ‘જેઠાલાલ’ અને ‘બબીતા’ પણ છોડી રહ્યાં છે શો ? રોશન સિંહ સોઢીના દીકરા ગોગીએ શું આપ્યો જવાબ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ ઘણા લોકોની ફેવરિટ છે. આ શો એક એવો શો છે જે બધી ઉંમરના લોકો સાથે બેસીને જોઈ શકે છે. જો કે , શરુઆતથી અત્યાર સુધી, શોમાં ઘણા પાત્રોના કલાકારો બદલાયા છે.

| Updated on: Jun 29, 2025 | 8:39 AM
Share
 દયાનું પાત્ર ભજવનાર દિશા વકાણી ઘણા એપિસોડથી શોમાં જોવા મળી રહી નથી. પરંતુ તાજેતરના એપિસોડમાં જેઠાલાલ અને બબીતા પર જોવા નથી મળી રહ્યા ત્યારે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે બંન્ને કલાકારો શો છોડી રહ્યાં છે.

દયાનું પાત્ર ભજવનાર દિશા વકાણી ઘણા એપિસોડથી શોમાં જોવા મળી રહી નથી. પરંતુ તાજેતરના એપિસોડમાં જેઠાલાલ અને બબીતા પર જોવા નથી મળી રહ્યા ત્યારે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે બંન્ને કલાકારો શો છોડી રહ્યાં છે.

1 / 6
જેઠાલાલ અને બબીતાજીના પાત્રો શોના પ્રિય પાત્રોમાંના એક છે. જેઠાલાલનું પાત્ર દિલીપ જોશી અને બબીતાજીનું પાત્ર મુનમુન દત્તા ભજવી રહ્યા છે. લોકોને બંને વચ્ચેની કેમેસ્ટ્રી પણ ખૂબ ગમે છે.

જેઠાલાલ અને બબીતાજીના પાત્રો શોના પ્રિય પાત્રોમાંના એક છે. જેઠાલાલનું પાત્ર દિલીપ જોશી અને બબીતાજીનું પાત્ર મુનમુન દત્તા ભજવી રહ્યા છે. લોકોને બંને વચ્ચેની કેમેસ્ટ્રી પણ ખૂબ ગમે છે.

2 / 6
જો જેઠાલાલ અને બબીતાના પાત્રો 17 વર્ષથી લોકોનું મનોરંજન કરતા આ શો છોડી દે છે, તો ચાહકો માટે તે ખૂબ જ ખરાબ સમાચાર હશે.

જો જેઠાલાલ અને બબીતાના પાત્રો 17 વર્ષથી લોકોનું મનોરંજન કરતા આ શો છોડી દે છે, તો ચાહકો માટે તે ખૂબ જ ખરાબ સમાચાર હશે.

3 / 6
તાજેતરમાં, રોશન સિંહ સોઢીના પુત્ર ગોગીએ શોમાં આ પ્રશ્નનો જવાબ આપ્યો છે.ગોગીનું પાત્ર ભજવનાર સમય શાહે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં બંને પાત્રોના વિદાયના સમાચાર પર સ્પષ્ટતા આપી છે.

તાજેતરમાં, રોશન સિંહ સોઢીના પુત્ર ગોગીએ શોમાં આ પ્રશ્નનો જવાબ આપ્યો છે.ગોગીનું પાત્ર ભજવનાર સમય શાહે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં બંને પાત્રોના વિદાયના સમાચાર પર સ્પષ્ટતા આપી છે.

4 / 6
ગોગીએ ઈન્ટરવ્યુમાં જવાબ આપતા  કહ્યું, મને નથી લાગતું કે તે શો છોડી દેશે, આ બધી અફવા છે.

ગોગીએ ઈન્ટરવ્યુમાં જવાબ આપતા કહ્યું, મને નથી લાગતું કે તે શો છોડી દેશે, આ બધી અફવા છે.

5 / 6
ખરેખર, શોના તાજેતરના એપિસોડમાંથી જેઠાલાલ અને બબીતાના પાત્રોની ગેરહાજરીનું કારણ એ છે કે શોની સ્ટોરી અનુસાર, જેઠાલાલ, નટ્ટુ કાકા અને 'બાઘા' અને બીજી તરફ, બબીતા ​​અને ઐય્યર મહાબળેશ્વરમાં વેકેશન માણી રહ્યા છે.

ખરેખર, શોના તાજેતરના એપિસોડમાંથી જેઠાલાલ અને બબીતાના પાત્રોની ગેરહાજરીનું કારણ એ છે કે શોની સ્ટોરી અનુસાર, જેઠાલાલ, નટ્ટુ કાકા અને 'બાઘા' અને બીજી તરફ, બબીતા ​​અને ઐય્યર મહાબળેશ્વરમાં વેકેશન માણી રહ્યા છે.

6 / 6

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ એક ભારતીય હિન્દી સિરિયલ છે, જે લગભગ દરેક ઘરમા જોવાતો કોમેડી શો છે ત્યારે શોના દરેક કેરેક્ટરને ફેન્સે ભરપૂર પ્રેમ આપ્યો છે, ત્યારે તેને લગતા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">