AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TMKOC : ‘દયા’ પછી, શું ‘જેઠાલાલ’ અને ‘બબીતા’ પણ છોડી રહ્યાં છે શો ? રોશન સિંહ સોઢીના દીકરા ગોગીએ શું આપ્યો જવાબ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ ઘણા લોકોની ફેવરિટ છે. આ શો એક એવો શો છે જે બધી ઉંમરના લોકો સાથે બેસીને જોઈ શકે છે. જો કે , શરુઆતથી અત્યાર સુધી, શોમાં ઘણા પાત્રોના કલાકારો બદલાયા છે.

| Updated on: Jun 29, 2025 | 8:39 AM
Share
 દયાનું પાત્ર ભજવનાર દિશા વકાણી ઘણા એપિસોડથી શોમાં જોવા મળી રહી નથી. પરંતુ તાજેતરના એપિસોડમાં જેઠાલાલ અને બબીતા પર જોવા નથી મળી રહ્યા ત્યારે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે બંન્ને કલાકારો શો છોડી રહ્યાં છે.

દયાનું પાત્ર ભજવનાર દિશા વકાણી ઘણા એપિસોડથી શોમાં જોવા મળી રહી નથી. પરંતુ તાજેતરના એપિસોડમાં જેઠાલાલ અને બબીતા પર જોવા નથી મળી રહ્યા ત્યારે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે બંન્ને કલાકારો શો છોડી રહ્યાં છે.

1 / 6
જેઠાલાલ અને બબીતાજીના પાત્રો શોના પ્રિય પાત્રોમાંના એક છે. જેઠાલાલનું પાત્ર દિલીપ જોશી અને બબીતાજીનું પાત્ર મુનમુન દત્તા ભજવી રહ્યા છે. લોકોને બંને વચ્ચેની કેમેસ્ટ્રી પણ ખૂબ ગમે છે.

જેઠાલાલ અને બબીતાજીના પાત્રો શોના પ્રિય પાત્રોમાંના એક છે. જેઠાલાલનું પાત્ર દિલીપ જોશી અને બબીતાજીનું પાત્ર મુનમુન દત્તા ભજવી રહ્યા છે. લોકોને બંને વચ્ચેની કેમેસ્ટ્રી પણ ખૂબ ગમે છે.

2 / 6
જો જેઠાલાલ અને બબીતાના પાત્રો 17 વર્ષથી લોકોનું મનોરંજન કરતા આ શો છોડી દે છે, તો ચાહકો માટે તે ખૂબ જ ખરાબ સમાચાર હશે.

જો જેઠાલાલ અને બબીતાના પાત્રો 17 વર્ષથી લોકોનું મનોરંજન કરતા આ શો છોડી દે છે, તો ચાહકો માટે તે ખૂબ જ ખરાબ સમાચાર હશે.

3 / 6
તાજેતરમાં, રોશન સિંહ સોઢીના પુત્ર ગોગીએ શોમાં આ પ્રશ્નનો જવાબ આપ્યો છે.ગોગીનું પાત્ર ભજવનાર સમય શાહે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં બંને પાત્રોના વિદાયના સમાચાર પર સ્પષ્ટતા આપી છે.

તાજેતરમાં, રોશન સિંહ સોઢીના પુત્ર ગોગીએ શોમાં આ પ્રશ્નનો જવાબ આપ્યો છે.ગોગીનું પાત્ર ભજવનાર સમય શાહે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં બંને પાત્રોના વિદાયના સમાચાર પર સ્પષ્ટતા આપી છે.

4 / 6
ગોગીએ ઈન્ટરવ્યુમાં જવાબ આપતા  કહ્યું, મને નથી લાગતું કે તે શો છોડી દેશે, આ બધી અફવા છે.

ગોગીએ ઈન્ટરવ્યુમાં જવાબ આપતા કહ્યું, મને નથી લાગતું કે તે શો છોડી દેશે, આ બધી અફવા છે.

5 / 6
ખરેખર, શોના તાજેતરના એપિસોડમાંથી જેઠાલાલ અને બબીતાના પાત્રોની ગેરહાજરીનું કારણ એ છે કે શોની સ્ટોરી અનુસાર, જેઠાલાલ, નટ્ટુ કાકા અને 'બાઘા' અને બીજી તરફ, બબીતા ​​અને ઐય્યર મહાબળેશ્વરમાં વેકેશન માણી રહ્યા છે.

ખરેખર, શોના તાજેતરના એપિસોડમાંથી જેઠાલાલ અને બબીતાના પાત્રોની ગેરહાજરીનું કારણ એ છે કે શોની સ્ટોરી અનુસાર, જેઠાલાલ, નટ્ટુ કાકા અને 'બાઘા' અને બીજી તરફ, બબીતા ​​અને ઐય્યર મહાબળેશ્વરમાં વેકેશન માણી રહ્યા છે.

6 / 6

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ એક ભારતીય હિન્દી સિરિયલ છે, જે લગભગ દરેક ઘરમા જોવાતો કોમેડી શો છે ત્યારે શોના દરેક કેરેક્ટરને ફેન્સે ભરપૂર પ્રેમ આપ્યો છે, ત્યારે તેને લગતા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">