AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Taarak Mehta : ગુજરાતી રંગભૂમિનું જાણીતું નામ એટલે તારક મહેતા, આવો જાણીએ બર્થડે પર તેમની વાતો

વર્ષ 2017માં તારક જાનુભાઈનું અવસાન થયું જેના કારણે માત્ર ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ જ નહીં પરંતુ દરેક જણ ખૂબ જ દુઃખી હતા. વર્ષ 2015માં તેમને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 7:16 AM
Share
આજે તારક મહેતાનો જન્મ દિવસ છે. તારક એક ભારતીય હાસ્ય કલાકાર, લેખક અને નાટ્યકાર હતા જેઓ તેમની ઉંધા ચશ્મા કૉલમ માટે જાણીતા છે. તેણે ગુજરાતમાં ઘણા કોમેડી શો કર્યા છે. તેઓ ગુજરાતી રંગભૂમિનું જાણીતું નામ હતું.

આજે તારક મહેતાનો જન્મ દિવસ છે. તારક એક ભારતીય હાસ્ય કલાકાર, લેખક અને નાટ્યકાર હતા જેઓ તેમની ઉંધા ચશ્મા કૉલમ માટે જાણીતા છે. તેણે ગુજરાતમાં ઘણા કોમેડી શો કર્યા છે. તેઓ ગુજરાતી રંગભૂમિનું જાણીતું નામ હતું.

1 / 5
 જણાવી દઈએ કે તારકની પહેલી કોલમ માર્ચ 1971માં ચિત્રલેખામાં આવી હતી. તેમના 80 પુસ્તકો પ્રકાશિત થયા છે.જેમાંથી 3 તેમની કોલમ પર હતા જે ગુજરાતના અખબારમાં આવતા હતા. જ્યારે બાકીની તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની વાર્તાઓમાંથી સંકલિત કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે તારકની પહેલી કોલમ માર્ચ 1971માં ચિત્રલેખામાં આવી હતી. તેમના 80 પુસ્તકો પ્રકાશિત થયા છે.જેમાંથી 3 તેમની કોલમ પર હતા જે ગુજરાતના અખબારમાં આવતા હતા. જ્યારે બાકીની તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની વાર્તાઓમાંથી સંકલિત કરવામાં આવી હતી.

2 / 5
વર્ષ 2008માં, SAB ટીવીએ તારક મહેતાની કોલમ પર આધારિત તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો બનાવ્યો હતો. આ શોમાં અભિનેતા શૈલેષ લોઢા તારક મહેતાનું પાત્ર ભજવે છે. આ શોએ ટૂંક સમયમાં જ દર્શકોના દિલ જીતી લીધા અને આજે પણ આ શો લોકપ્રિય કોમેડી શો  પૈકી એક છે.

વર્ષ 2008માં, SAB ટીવીએ તારક મહેતાની કોલમ પર આધારિત તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો બનાવ્યો હતો. આ શોમાં અભિનેતા શૈલેષ લોઢા તારક મહેતાનું પાત્ર ભજવે છે. આ શોએ ટૂંક સમયમાં જ દર્શકોના દિલ જીતી લીધા અને આજે પણ આ શો લોકપ્રિય કોમેડી શો પૈકી એક છે.

3 / 5
જણાવી દઈએ કે તારક જાનુભાઈ મહેતાને વર્ષ 2015માં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2011માં તેમને સાહિત્ય ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે તારક જાનુભાઈ મહેતાને વર્ષ 2015માં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2011માં તેમને સાહિત્ય ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

4 / 5
વર્ષ 2017માં તારક જાનુભાઈનું અવસાન થયું જેના કારણે માત્ર ગુજરાતના ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ જ નહીં પરંતુ દરેક જણ ખૂબ જ દુઃખી હતા. પીએમ નરેન્દ્ર મોદીએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. નોંધનીય છે કે,  તેમના મૃત્યુ પછી પરિવારે તેમના શરીરને મેડિકલ રિસર્ચ માટે દાન કર્યું હતું.

વર્ષ 2017માં તારક જાનુભાઈનું અવસાન થયું જેના કારણે માત્ર ગુજરાતના ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ જ નહીં પરંતુ દરેક જણ ખૂબ જ દુઃખી હતા. પીએમ નરેન્દ્ર મોદીએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. નોંધનીય છે કે, તેમના મૃત્યુ પછી પરિવારે તેમના શરીરને મેડિકલ રિસર્ચ માટે દાન કર્યું હતું.

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">