AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Taarak Mehta : ગુજરાતી રંગભૂમિનું જાણીતું નામ એટલે તારક મહેતા, આવો જાણીએ બર્થડે પર તેમની વાતો

વર્ષ 2017માં તારક જાનુભાઈનું અવસાન થયું જેના કારણે માત્ર ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ જ નહીં પરંતુ દરેક જણ ખૂબ જ દુઃખી હતા. વર્ષ 2015માં તેમને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 7:16 AM
Share
આજે તારક મહેતાનો જન્મ દિવસ છે. તારક એક ભારતીય હાસ્ય કલાકાર, લેખક અને નાટ્યકાર હતા જેઓ તેમની ઉંધા ચશ્મા કૉલમ માટે જાણીતા છે. તેણે ગુજરાતમાં ઘણા કોમેડી શો કર્યા છે. તેઓ ગુજરાતી રંગભૂમિનું જાણીતું નામ હતું.

આજે તારક મહેતાનો જન્મ દિવસ છે. તારક એક ભારતીય હાસ્ય કલાકાર, લેખક અને નાટ્યકાર હતા જેઓ તેમની ઉંધા ચશ્મા કૉલમ માટે જાણીતા છે. તેણે ગુજરાતમાં ઘણા કોમેડી શો કર્યા છે. તેઓ ગુજરાતી રંગભૂમિનું જાણીતું નામ હતું.

1 / 5
 જણાવી દઈએ કે તારકની પહેલી કોલમ માર્ચ 1971માં ચિત્રલેખામાં આવી હતી. તેમના 80 પુસ્તકો પ્રકાશિત થયા છે.જેમાંથી 3 તેમની કોલમ પર હતા જે ગુજરાતના અખબારમાં આવતા હતા. જ્યારે બાકીની તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની વાર્તાઓમાંથી સંકલિત કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે તારકની પહેલી કોલમ માર્ચ 1971માં ચિત્રલેખામાં આવી હતી. તેમના 80 પુસ્તકો પ્રકાશિત થયા છે.જેમાંથી 3 તેમની કોલમ પર હતા જે ગુજરાતના અખબારમાં આવતા હતા. જ્યારે બાકીની તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની વાર્તાઓમાંથી સંકલિત કરવામાં આવી હતી.

2 / 5
વર્ષ 2008માં, SAB ટીવીએ તારક મહેતાની કોલમ પર આધારિત તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો બનાવ્યો હતો. આ શોમાં અભિનેતા શૈલેષ લોઢા તારક મહેતાનું પાત્ર ભજવે છે. આ શોએ ટૂંક સમયમાં જ દર્શકોના દિલ જીતી લીધા અને આજે પણ આ શો લોકપ્રિય કોમેડી શો  પૈકી એક છે.

વર્ષ 2008માં, SAB ટીવીએ તારક મહેતાની કોલમ પર આધારિત તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો બનાવ્યો હતો. આ શોમાં અભિનેતા શૈલેષ લોઢા તારક મહેતાનું પાત્ર ભજવે છે. આ શોએ ટૂંક સમયમાં જ દર્શકોના દિલ જીતી લીધા અને આજે પણ આ શો લોકપ્રિય કોમેડી શો પૈકી એક છે.

3 / 5
જણાવી દઈએ કે તારક જાનુભાઈ મહેતાને વર્ષ 2015માં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2011માં તેમને સાહિત્ય ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે તારક જાનુભાઈ મહેતાને વર્ષ 2015માં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2011માં તેમને સાહિત્ય ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

4 / 5
વર્ષ 2017માં તારક જાનુભાઈનું અવસાન થયું જેના કારણે માત્ર ગુજરાતના ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ જ નહીં પરંતુ દરેક જણ ખૂબ જ દુઃખી હતા. પીએમ નરેન્દ્ર મોદીએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. નોંધનીય છે કે,  તેમના મૃત્યુ પછી પરિવારે તેમના શરીરને મેડિકલ રિસર્ચ માટે દાન કર્યું હતું.

વર્ષ 2017માં તારક જાનુભાઈનું અવસાન થયું જેના કારણે માત્ર ગુજરાતના ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ જ નહીં પરંતુ દરેક જણ ખૂબ જ દુઃખી હતા. પીએમ નરેન્દ્ર મોદીએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. નોંધનીય છે કે, તેમના મૃત્યુ પછી પરિવારે તેમના શરીરને મેડિકલ રિસર્ચ માટે દાન કર્યું હતું.

5 / 5
Follow Us
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો
તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો
g clip-path="url(#clip0_868_265)">