AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રામ મંદિરમાં ચોરીના આરોપીઓને 14 દિવસની જેલ, કેસ લડનારા વકીલ પર 5 લાખ રૂપિયાનો દંડ

Ram Temple Donation Case: ફેઝાબાદ બાર એસોસિએશને દાન ચોરી મામલે 8 આરોપીઓનો કેસ ન લડવાનો નિર્ણય કર્યો છે.તમને જણાવી દઈએ કે આ કેસમાં પહેલી FIR 25 જૂને નોંધાઈ હતી.

Breaking News :  રામ મંદિરમાં ચોરીના આરોપીઓને 14 દિવસની જેલ, કેસ લડનારા વકીલ પર 5 લાખ રૂપિયાનો દંડ
Image Credit source: AI
| Updated on: Jun 30, 2026 | 11:40 AM
Share

Ram Temple Donation Case: રામ મંદિરમાં દાન ચોરી વિવાદ વધતો જઈ રહ્યો છે. એસઆઈટીની તપાસ પછી પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી છે. તેમને 14 દિવસ સુધી જેલમાં મોકલવામાં આવ્યા છે. આ વચ્ચે ફેઝાબાદ બાર એસોસિએશને સભ્યોને ચેતવણી આપી કે, નિયમ તોડવા પર 5 લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવશે.

વકીલોએ રામ મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓ ચંપત રાય,અનિલ મિશ્રા અને ગોપાલ રાવને અયોધ્યા છોડવાની પણ માંગ કરી છે. તેમણે લોકોની ભાવના, તેમને ઠેસ પહોંચેલી લાગણીઓ અને એસોસિએશનના સામૂહિક નિર્ણયનો ઉલ્લેખ કર્યો. તપાસ એજન્સીઓ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે સુરક્ષા અને દેખરેખ સંબંધિત નિર્ધારિત જોગવાઈઓનું પાલન કેમ કરવામાં આવ્યું ન હતું અને શું તેનો ચોરીની ઘટના સાથે કોઈ સંબંધ હતો કે નહીં.

કેસ ન લડવાનો નિર્ણય લીધો

સોમવારે ફૈઝાબાદ બાર એસોસિએશને રામ મંદિર દાનમાં ચોરીના આરોપીઓનો કેસ ન લડવાનો નિર્ણય લીધો છે. એસોસિએશને કહ્યું કે, જો કોઈ સભ્ય તેનો કેસ લડશે તો આવા વકીલ પર 5 લાખનો દંડ ફટકારવામાં આવશે.તમને જણાવી દઈએ કે આ કેસમાં પહેલી FIR 25 જૂને નોંધાઈ હતી.

3 દિવસની અંદર અયોધ્યા છોડે ચંપત રાય અને અનિલ મિશ્રા

વકીલોની બેઠકમાં માંગ કરવામાં આવી કે, રામ મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓ ચંપત રાય ,અનિલ મિશ્રા અને ગોપાલ રાવ 3 દિવસની અંદર અયોધ્યા છોડી દે, બાર એસોસિએશનના સચિવ શૈલેન્દ્ર જ્યસ્વાલે કહ્યું કે, મંદિરના દાનમાં ચોરીના સમાચારથી લોકોની ભાવનાને ઠેસ પહોંચી છે. ફેઝાબાદના વકીલોએ ધરપકડ કરાયેલા આરોપીઓનો કેસ ન લડવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાર એસોસિએશનના અધ્યક્ષ અને તમામ સભાએ લીધો છે.

બધા આરોપીઓને 14 દિવસની કસ્ટડીમાં

અયોધ્યા રામ મંદિર દાન ચોરી મામલે સોમવારના રોજ તમામ 8 આરોપીઓને 14 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ટિન્નુ સહિત તમામ 8 આરોપી 13 જુલાઈના રોજ હવે કોર્ટમાં રજુ થશે. આ પહેલા આ તમામ આરોપીઓના ઘર પર છાપેમારી કરી હતી. આ તપાસ દરમિયાન, તેની પાસેથી ઘણી વસ્તુઓ મળી આવી હતી. પોલીસે કેટલાક ઘરેણાં, રોકડ રકમ અને વિવિધ ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા.

રામ મંદિર એ અયોધ્યામાં આવેલ એક હિન્દુ મંદિર છે. જે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બનાવવામાં આવી રહ્યું છે. અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
g clip-path="url(#clip0_868_265)">