AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shower Mistakes: સ્નાન કરતી વખતે ના કરો આ ભૂલો નહીં તો થઈ શકે છે પિમ્પલ્સ

Shower mistakes: મોટાભાગના લોકો નહાતી વખતે લાંબા સમય સુધી શરીર પર સાબુ રાખે છે. નિષ્ણાતોના મતે, સાબુમાં રહેલા રસાયણો માત્ર ખીલ જ નહીં, પણ ત્વચાને ડ્રાય પણ કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 7:28 AM
Share
Shower mistakes:નાહવું એ આપણી દિનચર્યાનો ખૂબ જ સામાન્ય ભાગ છે, પરંતુ આ દરમિયાન લોકો ઘણી વાર આવી ભૂલો કરે છે, જે ત્વચા પર પિમ્પલ્સનું કારણ બની જાય છે.તમને આ ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.  ખૂબ જ ગરમ પાણીથી નહાવુંઃ ઠંડીમાં ગરમ ​​પાણીથી નહાવું કોને ન ગમે, પરંતુ સ્કિન સ્પેશિયાલિસ્ટના મતે પાણી વધુ ગરમ હોવું સારું નથી. તેનાથી ત્વચા પર ખીલ થઈ શકે છે.

Shower mistakes:નાહવું એ આપણી દિનચર્યાનો ખૂબ જ સામાન્ય ભાગ છે, પરંતુ આ દરમિયાન લોકો ઘણી વાર આવી ભૂલો કરે છે, જે ત્વચા પર પિમ્પલ્સનું કારણ બની જાય છે.તમને આ ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ખૂબ જ ગરમ પાણીથી નહાવુંઃ ઠંડીમાં ગરમ ​​પાણીથી નહાવું કોને ન ગમે, પરંતુ સ્કિન સ્પેશિયાલિસ્ટના મતે પાણી વધુ ગરમ હોવું સારું નથી. તેનાથી ત્વચા પર ખીલ થઈ શકે છે.

1 / 5
ત્વચાને ઘસવું: ઘણા લોકોને લાગે છે કે નહાતી વખતે ત્વચાને ઘસવાથી તેના પર રહેલી ગંદકી સારી રીતે દૂર થઈ શકે છે. એવું કહેવાય છે કે આમ કરવાથી ખીલ સિવાય ત્વચા પર ફોલ્લીઓ અને લાલાશની સમસ્યા પણ થઈ શકે છે.

ત્વચાને ઘસવું: ઘણા લોકોને લાગે છે કે નહાતી વખતે ત્વચાને ઘસવાથી તેના પર રહેલી ગંદકી સારી રીતે દૂર થઈ શકે છે. એવું કહેવાય છે કે આમ કરવાથી ખીલ સિવાય ત્વચા પર ફોલ્લીઓ અને લાલાશની સમસ્યા પણ થઈ શકે છે.

2 / 5
બોડી લોશન લગાવવુ : સ્નાન કર્યા પછી ચહેરાની જેમ બોડીને મોઈશ્ચરાઇઝ કરવું ખૂબ જ જરૂરી છે. વાસ્તવમાં, સ્નાન કર્યા પછી, ત્વચા શુષ્ક થઈ જાય છે અને આ દરમિયાન તેને આ રીતે છોડી દેવામાં આવે છે, તો શરીર પર ખીલ શરૂ થાય છે.

બોડી લોશન લગાવવુ : સ્નાન કર્યા પછી ચહેરાની જેમ બોડીને મોઈશ્ચરાઇઝ કરવું ખૂબ જ જરૂરી છે. વાસ્તવમાં, સ્નાન કર્યા પછી, ત્વચા શુષ્ક થઈ જાય છે અને આ દરમિયાન તેને આ રીતે છોડી દેવામાં આવે છે, તો શરીર પર ખીલ શરૂ થાય છે.

3 / 5
વધુ સાબુ લગાવવોઃ મોટાભાગના લોકો નહાતી વખતે લાંબા સમય સુધી શરીર પર સાબુ રાખે છે. નિષ્ણાતોના મતે, સાબુમાં રહેલા રસાયણો માત્ર ખીલ જ નહીં, પણ ત્વચાને ડ્રાય પણ કરે છે. આવી સ્થિતિમાં સાબુનો ઉપયોગ મર્યાદિત માત્રામાં જ કરો.

વધુ સાબુ લગાવવોઃ મોટાભાગના લોકો નહાતી વખતે લાંબા સમય સુધી શરીર પર સાબુ રાખે છે. નિષ્ણાતોના મતે, સાબુમાં રહેલા રસાયણો માત્ર ખીલ જ નહીં, પણ ત્વચાને ડ્રાય પણ કરે છે. આવી સ્થિતિમાં સાબુનો ઉપયોગ મર્યાદિત માત્રામાં જ કરો.

4 / 5
ખોટી પ્રોડક્ટઃ ઘણી વખત લોકો સસ્તામાં નહાવા માટે આવા ઉત્પાદનો ખરીદે છે, જે ત્વચા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેમાં હાજર રસાયણો ત્વચાની સંભાળની દ્રષ્ટિએ બિલકુલ સારા નથી.

ખોટી પ્રોડક્ટઃ ઘણી વખત લોકો સસ્તામાં નહાવા માટે આવા ઉત્પાદનો ખરીદે છે, જે ત્વચા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેમાં હાજર રસાયણો ત્વચાની સંભાળની દ્રષ્ટિએ બિલકુલ સારા નથી.

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">