AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Dosh : શનિ સાડાસાતી, ઢૈયા અને મહાદશા વચ્ચે શું તફાવત છે ? જાણો કષ્ટમાંથી મુક્તિ મેળવવાના ઉપાય

શનિદેવની સાડાસાતી, ઢૈયા અને મહાદશા જ્યોતિષમાં મહત્વના ગ્રહ ગોચર છે જે વ્યક્તિના જીવન પર નોંધપાત્ર અસર કરે છે. આ લેખમાં આ ત્રણેય વચ્ચેનો તફાવત સમજાવવામાં આવ્યો છે. સાડાસાતી 7.05 વર્ષ, ઢૈયા અઢી વર્ષ અને મહાદશા 19 વર્ષ ચાલે છે. દરેક ગોચરના પ્રભાવ અને તેનાથી બચવાના ઉપાયો વિગતવાર સમજાવવામાં આવ્યા છે. ધાર્મિક કાર્યો અને દાન દ્વારા શનિના કષ્ટો ઘટાડી શકાય છે.

| Updated on: Mar 29, 2025 | 11:53 AM
Share
જ્યારે પણ વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ વધવા લાગે છે ત્યારે એવું માનવામાં આવે છે કે શનિદેવ તેને પીડા આપી રહ્યા છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિના ઢૈયા, સાડાસાતી અને મહાદશા (Shani Sade Sati Vs Shani Dhaiya)નું વર્ણન છે. આ ઉપરાંત, જ્યોતિષશાસ્ત્રમાં તેમની અસર ઘટાડવા માટે ઘણા ઉપાયો પણ સૂચવવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ આ ત્રણેય વચ્ચે શું તફાવત છે.

જ્યારે પણ વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ વધવા લાગે છે ત્યારે એવું માનવામાં આવે છે કે શનિદેવ તેને પીડા આપી રહ્યા છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિના ઢૈયા, સાડાસાતી અને મહાદશા (Shani Sade Sati Vs Shani Dhaiya)નું વર્ણન છે. આ ઉપરાંત, જ્યોતિષશાસ્ત્રમાં તેમની અસર ઘટાડવા માટે ઘણા ઉપાયો પણ સૂચવવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ આ ત્રણેય વચ્ચે શું તફાવત છે.

1 / 6
શનિની મહાદશા -જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની મહાદશા 19 વર્ષ સુધી રહે છે. એવું માનવામાં આવે છે કે શનિની મહાદશા દરેક વ્યક્તિના જીવનમાં એકવાર આવે છે. જો કોઈ વ્યક્તિ આ સમયગાળા દરમિયાન સારા કાર્મ ન કરે તો તેને આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. શનિની મહાદશાના પ્રભાવને ઘટાડવા માટે, વ્યક્તિએ આ સમયગાળા દરમિયાન સારા કાર્યો કરવા જોઈએ અને કોઈના પ્રત્યે કપટ અને દ્વેષની લાગણી ન રાખવી જોઈએ. આ સાથે જ જરૂરિયાતમંદ લોકોને દાન આપવું અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો પણ શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે.

શનિની મહાદશા -જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની મહાદશા 19 વર્ષ સુધી રહે છે. એવું માનવામાં આવે છે કે શનિની મહાદશા દરેક વ્યક્તિના જીવનમાં એકવાર આવે છે. જો કોઈ વ્યક્તિ આ સમયગાળા દરમિયાન સારા કાર્મ ન કરે તો તેને આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. શનિની મહાદશાના પ્રભાવને ઘટાડવા માટે, વ્યક્તિએ આ સમયગાળા દરમિયાન સારા કાર્યો કરવા જોઈએ અને કોઈના પ્રત્યે કપટ અને દ્વેષની લાગણી ન રાખવી જોઈએ. આ સાથે જ જરૂરિયાતમંદ લોકોને દાન આપવું અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો પણ શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે.

2 / 6
શનિની સાડાસાતી- જ્યારે શનિદેવ કોઈપણ રાશિમાં ગોચર કરે છે, ત્યારે તે રાશિ પર તેમજ આગલી અને પાછલી રાશિઓ પર શનિદેવની સાડેસાતી શરૂ થઇ જશે. શનિની સાડાસાતી 07.05 વર્ષ સુધી રહે છે. સાડાસાતી ત્રણ તબક્કામાં વિભાજિત કરવામાં આવી છે, જે દરેક અઢી વર્ષનો સમયગાળો હોય છે.

શનિની સાડાસાતી- જ્યારે શનિદેવ કોઈપણ રાશિમાં ગોચર કરે છે, ત્યારે તે રાશિ પર તેમજ આગલી અને પાછલી રાશિઓ પર શનિદેવની સાડેસાતી શરૂ થઇ જશે. શનિની સાડાસાતી 07.05 વર્ષ સુધી રહે છે. સાડાસાતી ત્રણ તબક્કામાં વિભાજિત કરવામાં આવી છે, જે દરેક અઢી વર્ષનો સમયગાળો હોય છે.

3 / 6
સાડાસાતી વિશે કહેવાય છે કે તે દરેક વ્યક્તિના જીવનમાં બે વાર આવે છે. આમાં વ્યક્તિને કરિયરથી લઈને લવ લાઈફ સુધીની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શનિની સાડાસાતીના પ્રભાવથી પોતાને બચાવવા માટે શનિવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી પાણીમાં કાળા તલ ભેળવીને શિવલિંગનો અભિષેક કરો. આ સાથે તમે તેલ, મીઠું, લોખંડ, અનાજ અને વાસણો વગેરેનું દાન કરીને પણ લાભ મેળવી શકો છો.

સાડાસાતી વિશે કહેવાય છે કે તે દરેક વ્યક્તિના જીવનમાં બે વાર આવે છે. આમાં વ્યક્તિને કરિયરથી લઈને લવ લાઈફ સુધીની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શનિની સાડાસાતીના પ્રભાવથી પોતાને બચાવવા માટે શનિવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી પાણીમાં કાળા તલ ભેળવીને શિવલિંગનો અભિષેક કરો. આ સાથે તમે તેલ, મીઠું, લોખંડ, અનાજ અને વાસણો વગેરેનું દાન કરીને પણ લાભ મેળવી શકો છો.

4 / 6
શનિ ઢૈયા- જ્યારે શનિદેવ ચંદ્ર રાશિમાંથી ચોથા કે આઠમા ભાવમાં ગોચર કરે છે, ત્યારે વ્યક્તિ પર ઢૈયા શરૂ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની ઢૈયાનો સમયગાળો અઢી વર્ષનો હોય છે. આના કારણે વ્યક્તિને આર્થિકથી લઈને શારીરિક સુધીની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેના અશુભ પ્રભાવોને ઘટાડવા માટે વ્યક્તિએ સારા કાર્યો કરવા જોઈએ. શનિવારે વ્રત રાખો અને ભગવાન હનુમાનની પૂજા પણ કરો. આનાથી તમે શનિના અશુભ પ્રભાવથી સુરક્ષિત રહેશો.

શનિ ઢૈયા- જ્યારે શનિદેવ ચંદ્ર રાશિમાંથી ચોથા કે આઠમા ભાવમાં ગોચર કરે છે, ત્યારે વ્યક્તિ પર ઢૈયા શરૂ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની ઢૈયાનો સમયગાળો અઢી વર્ષનો હોય છે. આના કારણે વ્યક્તિને આર્થિકથી લઈને શારીરિક સુધીની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેના અશુભ પ્રભાવોને ઘટાડવા માટે વ્યક્તિએ સારા કાર્યો કરવા જોઈએ. શનિવારે વ્રત રાખો અને ભગવાન હનુમાનની પૂજા પણ કરો. આનાથી તમે શનિના અશુભ પ્રભાવથી સુરક્ષિત રહેશો.

5 / 6
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

6 / 6

વાસ્તુ શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર અને ભક્તિને લગતી અમે અગાઉ ઘણી સ્ટોરી કરી છે ત્યારે આવી જ બીજી સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">