AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine War Photos: લોકોમાં ગભરાટ, ચારેતરફ આગની જ્વાળાઓ, રશિયન હુમલાએ યુક્રેનમાં મચાવી તબાહી

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ આત્મસમર્પણ કરવાનો ઈનકાર કર્યો છે, ત્યારે રશિયા સતત યુક્રેનના લશ્કરી થાણાઓને નષ્ટ કરી રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 6:01 PM
Share
યુક્રેન પર સતત રશિયન સૈન્ય હુમલા બાદ દેશભરમાં તબાહીનો માહોલ જોવા મળી રહ્યો છે.

યુક્રેન પર સતત રશિયન સૈન્ય હુમલા બાદ દેશભરમાં તબાહીનો માહોલ જોવા મળી રહ્યો છે.

1 / 10
રશિયાએ યુક્રેનના 11 શહેરો પર હુમલો કર્યો છે, જેમાં ઓડેસાને સૌથી વધુ નુકસાન થયું છે.

રશિયાએ યુક્રેનના 11 શહેરો પર હુમલો કર્યો છે, જેમાં ઓડેસાને સૌથી વધુ નુકસાન થયું છે.

2 / 10
જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ આત્મસમર્પણ કરવાનો ઇનકાર કર્યો છે, ત્યારે રશિયા સતત યુક્રેનના લશ્કરી થાણાઓને નષ્ટ કરી રહ્યું છે.

જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ આત્મસમર્પણ કરવાનો ઇનકાર કર્યો છે, ત્યારે રશિયા સતત યુક્રેનના લશ્કરી થાણાઓને નષ્ટ કરી રહ્યું છે.

3 / 10
યુક્રેનમાં બગડતી પરિસ્થિતિને કારણે લોકો ગભરાટમાં આવી ગયા છે અને સલામત સ્થળે જવાનો પ્રયાસ કરી રહ્યા છે.

યુક્રેનમાં બગડતી પરિસ્થિતિને કારણે લોકો ગભરાટમાં આવી ગયા છે અને સલામત સ્થળે જવાનો પ્રયાસ કરી રહ્યા છે.

4 / 10
રશિયન હુમલા બાદ યુક્રેનના ઘણા વિસ્તારોમાં આગની જ્વાળાઓ પણ જોવા મળી હતી.

રશિયન હુમલા બાદ યુક્રેનના ઘણા વિસ્તારોમાં આગની જ્વાળાઓ પણ જોવા મળી હતી.

5 / 10
રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેનિયન નેશનલ ગાર્ડનું મુખ્યાલય નષ્ટ થઈ ગયું છે. યુક્રેનની સેનામાં ઘણી જાનહાનિ થઈ છે.

રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેનિયન નેશનલ ગાર્ડનું મુખ્યાલય નષ્ટ થઈ ગયું છે. યુક્રેનની સેનામાં ઘણી જાનહાનિ થઈ છે.

6 / 10
રશિયા યુક્રેન પર મિસાઈલોથી હુમલો કરી રહ્યું છે, જેના કારણે ઘણું નુકસાન થયું છે.

રશિયા યુક્રેન પર મિસાઈલોથી હુમલો કરી રહ્યું છે, જેના કારણે ઘણું નુકસાન થયું છે.

7 / 10
રશિયાએ દાવો કર્યો છે કે આ હુમલાઓ યુક્રેનિયન નાગરિકોની સુરક્ષા માટે છે, જોકે યુક્રેનનું માનવું છે કે રશિયન ગોળીબારમાં ઓછામાં ઓછા 7 લોકો માર્યા ગયા છે અને 9 ઘાયલ થયા છે.

રશિયાએ દાવો કર્યો છે કે આ હુમલાઓ યુક્રેનિયન નાગરિકોની સુરક્ષા માટે છે, જોકે યુક્રેનનું માનવું છે કે રશિયન ગોળીબારમાં ઓછામાં ઓછા 7 લોકો માર્યા ગયા છે અને 9 ઘાયલ થયા છે.

8 / 10
રશિયન હુમલાના ડરથી લોકોમાં નાસભાગ મચી ગઈ છે, જેના કારણે ઘણા સ્થળોએ ભારે જામ થઈ ગયો છે.

રશિયન હુમલાના ડરથી લોકોમાં નાસભાગ મચી ગઈ છે, જેના કારણે ઘણા સ્થળોએ ભારે જામ થઈ ગયો છે.

9 / 10
રોયટર્સે દાવો કર્યો છે કે યુક્રેનના સંરક્ષણ પ્રધાન ઓલેકસી રેઝનિકોવે કહ્યું હતું કે જે કોઈ પણ હથિયાર ઉઠાવવા માટે તૈયાર અને સક્ષમ છે તે ટેરિટોરિયલ ડિફેન્સ ફોર્સની રેન્કમાં જોડાઈ શકે છે.

રોયટર્સે દાવો કર્યો છે કે યુક્રેનના સંરક્ષણ પ્રધાન ઓલેકસી રેઝનિકોવે કહ્યું હતું કે જે કોઈ પણ હથિયાર ઉઠાવવા માટે તૈયાર અને સક્ષમ છે તે ટેરિટોરિયલ ડિફેન્સ ફોર્સની રેન્કમાં જોડાઈ શકે છે.

10 / 10
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">