AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Republic Day 2025: આઝાદી બાદ ભારતમાં કેવી રીતે ઉજવાયો હતો સૌપ્રથમ પ્રજાસત્તાક પર્વ, પરેડની સૌપ્રથમ સલામી કોણે જીલી? – જુઓ Photos

Republic Day 2025: દેશના પ્રથમ પ્રજાસત્તાક દિવસ પર આયોજિત કરાયેલી પરેડમાં નેવી, આર્મી અને ઍરફોર્સના જવાનોએ એવી ધૂન બનાવી હતી કે જેને સાંભળીને ત્યાં બેસેલા સહુ કોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા. રાજેન્દ્ર પ્રસાદ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે પરેડની સલામી ઝીલી હતી. આ અવસરે લાખો ભારતીયોએ પ્રજાસત્તાક પર્વની આ પરેડ જોવા માટે આવ્યા હતા અને દેશના લોકોએ ગુલામીના કાળા આધ્યાયને ભૂલી ભારતની નવી ગાથા લખવાની પ્રતિજ્ઞા લીધી હતી.

| Updated on: Jan 24, 2025 | 4:32 PM
Share
Republic Day 2025: દેશ તેનો 76મો પ્રજાસત્તાક પર્વ ઉજવવા જઈ રહ્યો છે. દેશનું બંધારણ અસ્તિત્વમાં આવ્યા બાદ વર્ષ 1950માં દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ રાજેન્દ્ર પ્રસાદે રાજકીય સમારોહમાં ભાગ લીધો હતો અને પરેડની સલામી ઝીલી હતી. એ સમયે તેમને સવારે 10.30 વાગ્યે 31 તોપોની સલામી આપવામાં આવી હતી

Republic Day 2025: દેશ તેનો 76મો પ્રજાસત્તાક પર્વ ઉજવવા જઈ રહ્યો છે. દેશનું બંધારણ અસ્તિત્વમાં આવ્યા બાદ વર્ષ 1950માં દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ રાજેન્દ્ર પ્રસાદે રાજકીય સમારોહમાં ભાગ લીધો હતો અને પરેડની સલામી ઝીલી હતી. એ સમયે તેમને સવારે 10.30 વાગ્યે 31 તોપોની સલામી આપવામાં આવી હતી

1 / 6
પરેડ બાદ દરબાર હોલમાં પણ ગણતંત્ર દિવસ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આપને જણાવી દઈએ કે મોદી સરકાર આવ્યા બાદ દિલ્હીના રાજપથનું નામ બદલી કર્તવ્ય પથ કરી દેવામાં આવ્યુ છે.

પરેડ બાદ દરબાર હોલમાં પણ ગણતંત્ર દિવસ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આપને જણાવી દઈએ કે મોદી સરકાર આવ્યા બાદ દિલ્હીના રાજપથનું નામ બદલી કર્તવ્ય પથ કરી દેવામાં આવ્યુ છે.

2 / 6
પ્રથમ ગણતંત્ર દિવસ પર આયોજિત પરેડમાં નેવી, આર્મી અને ઍરફોર્સના જવાનોએ એવી ધૂન વગાડી હતી કે જેને સાંભળી ત્યાં ઉપસ્થિત સહુ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ અવસરે લાખો ભારતીયો કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. અને દેશના લોકોએ ગુલામીના દિવસો ભૂલી નવા ભારતની ગાથા લખવાની પ્રતિજ્ઞા લીધી હતી. જેમા દરેક વ્યક્તિ માટે સન્માન અને સમાનતા જેવા મૂળભૂત સિદ્ધાંતોને અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પ્રથમ ગણતંત્ર દિવસ પર આયોજિત પરેડમાં નેવી, આર્મી અને ઍરફોર્સના જવાનોએ એવી ધૂન વગાડી હતી કે જેને સાંભળી ત્યાં ઉપસ્થિત સહુ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ અવસરે લાખો ભારતીયો કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. અને દેશના લોકોએ ગુલામીના દિવસો ભૂલી નવા ભારતની ગાથા લખવાની પ્રતિજ્ઞા લીધી હતી. જેમા દરેક વ્યક્તિ માટે સન્માન અને સમાનતા જેવા મૂળભૂત સિદ્ધાંતોને અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

3 / 6
26 જાન્યુઆરી, 1950 ના રોજ ભારતના નવા મુસદ્દા હેઠળનું બંધારણ અમલમાં આવ્યું, જેનાથી 1935ના એ અધિનિયમને દેશના સર્વોચ્ચ શાસકીય દસ્તાવેજના રૂપમાં પ્રસ્થાપિત કરાયો. ડૉ રાજેન્દ્ર પ્રસાદે ઔપચારિક રીતે દેશના પ્રમુખ વ્યક્તિ તરીકે બ્રિટીશ સમ્રાટનું સ્થાન લેતા ભારતના રાષ્ટ્રપતિ તરીકે તેમના કાર્યકાળનો પ્રારંભ કર્યો હતો.,

26 જાન્યુઆરી, 1950 ના રોજ ભારતના નવા મુસદ્દા હેઠળનું બંધારણ અમલમાં આવ્યું, જેનાથી 1935ના એ અધિનિયમને દેશના સર્વોચ્ચ શાસકીય દસ્તાવેજના રૂપમાં પ્રસ્થાપિત કરાયો. ડૉ રાજેન્દ્ર પ્રસાદે ઔપચારિક રીતે દેશના પ્રમુખ વ્યક્તિ તરીકે બ્રિટીશ સમ્રાટનું સ્થાન લેતા ભારતના રાષ્ટ્રપતિ તરીકે તેમના કાર્યકાળનો પ્રારંભ કર્યો હતો.,

4 / 6
1950ની પરેડ જુના કિલા સામે ઈરવિન એમ્પીથિયેટરમાં આયોજિત કરાઈ હતી. જે આજે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ તરીકે જાણીતુ છે. રાષ્ટ્રપતિ ડૉ રાજેન્દ્ર પ્રસાદે પરેડનું નિરીક્ષણ કર્યુ હતુ અને ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો મુખ્ય અતિથિ હતા.

1950ની પરેડ જુના કિલા સામે ઈરવિન એમ્પીથિયેટરમાં આયોજિત કરાઈ હતી. જે આજે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ તરીકે જાણીતુ છે. રાષ્ટ્રપતિ ડૉ રાજેન્દ્ર પ્રસાદે પરેડનું નિરીક્ષણ કર્યુ હતુ અને ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો મુખ્ય અતિથિ હતા.

5 / 6
હાલ 76માં ગણતંત્ર પર્વ પર પણ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો મુખ્ય અતિથિ બનવાના છે.

હાલ 76માં ગણતંત્ર પર્વ પર પણ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો મુખ્ય અતિથિ બનવાના છે.

6 / 6

 26 મી જાન્યુઆરી 1950થી દેશમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે આપણો દેશ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યો હતો. આ દિવસે જ ભારતનું પોતાનું અને વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ અસ્તિત્વમાં આવ્યુ હતુ. જેને ઘડવામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ થયા હતા.

ગણતંત્ર દિવસને લગતા આવા જ અન્ય રોચક અને માહિતીસભર સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો 

Follow Us
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">