રાજકોટને મળશે આઈકોનિક સિગ્નેચર બ્રિજનું નવુ નજરાણુ- જુઓ તસવીરો

રાજકોટની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટને નવુ નજરાણુ મળવા જઈ રહ્યુ છે. રાજકોટ મહાનગરપાલિકાએ કટારિયા ચોકડીથી કાલાવડ રોડ સુધીનો નવો સિગ્નેચર બ્રિજ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ અંગેનું ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દેવાયુ છે.

Mohit Bhatt
| Edited By: | Updated on: Oct 11, 2024 | 6:47 PM
રાજકોટને મળશે નવુ નજરાણુ. રાજકોટની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સિગ્નેચર બ્રિજના નિર્માણનો નિર્ણય લેવાયો છે.

રાજકોટને મળશે નવુ નજરાણુ. રાજકોટની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સિગ્નેચર બ્રિજના નિર્માણનો નિર્ણય લેવાયો છે.

1 / 8
રાજકોટ મહાનગરપાલિકાએ શહેરમાં બનનારા આ આઈકોનિક સિગ્નેચર બ્રિજ અંગેનું ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દીધુ છે.

રાજકોટ મહાનગરપાલિકાએ શહેરમાં બનનારા આ આઈકોનિક સિગ્નેચર બ્રિજ અંગેનું ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દીધુ છે.

2 / 8
રાજકોટમાં તૈયાર થનારો આ સિગ્નેચર બ્રિજ 150 કરોડના ખર્ચે તૈયાર થશે.

રાજકોટમાં તૈયાર થનારો આ સિગ્નેચર બ્રિજ 150 કરોડના ખર્ચે તૈયાર થશે.

3 / 8
કાલાવડ રોડથી કટારિયા ચોકડી પાસે આ બ્રિજ બનશે. આ ઉપરાંત વેસ્ટઝોનમાં 8 અલગ અલગ બ્રિજ તૈયાર કરાશે.

કાલાવડ રોડથી કટારિયા ચોકડી પાસે આ બ્રિજ બનશે. આ ઉપરાંત વેસ્ટઝોનમાં 8 અલગ અલગ બ્રિજ તૈયાર કરાશે.

4 / 8
નવા 150 ફુટ રિંગરોડ પર 3 બ્રિજ બનશે. રૈયા ગામથી સ્માર્ટ સિટી જવાના રસ્તે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન નજીક એક બ્રિજ તૈયાર કરાશે.

નવા 150 ફુટ રિંગરોડ પર 3 બ્રિજ બનશે. રૈયા ગામથી સ્માર્ટ સિટી જવાના રસ્તે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન નજીક એક બ્રિજ તૈયાર કરાશે.

5 / 8
રાજકોટના હાર્દ સમા કાલાવડ રોડ પર શહેરીજનોને ભારે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે આ સિગ્નેચર બ્રિજ બનવાથી શહેરીજનોના માથાના દુખાવા સમાન આ ટ્રાફિકની સમસ્યા હળવી થશે.

રાજકોટના હાર્દ સમા કાલાવડ રોડ પર શહેરીજનોને ભારે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે આ સિગ્નેચર બ્રિજ બનવાથી શહેરીજનોના માથાના દુખાવા સમાન આ ટ્રાફિકની સમસ્યા હળવી થશે.

6 / 8
150 ફુટ નવા રિંગ રોડ પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ત્રણ અલગ અલગ બ્રિજ તેનુ નિર્માણ હાથ ધરાશે. કૂલ 9 જેટલા નવા બ્રિજ રાજકોટમાં નિર્માણ થશે.

150 ફુટ નવા રિંગ રોડ પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ત્રણ અલગ અલગ બ્રિજ તેનુ નિર્માણ હાથ ધરાશે. કૂલ 9 જેટલા નવા બ્રિજ રાજકોટમાં નિર્માણ થશે.

7 / 8
હાલ ટ્રાફિકની સમસ્યા રાજકોટના પ્રાણ પ્રશ્ન સમાન બની ગઈ છે ત્યારે તેને નિવારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

હાલ ટ્રાફિકની સમસ્યા રાજકોટના પ્રાણ પ્રશ્ન સમાન બની ગઈ છે ત્યારે તેને નિવારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

8 / 8
Follow Us:
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video
સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video
બનાસકાંઠાના ખેડૂતોને ગલગોટાએ રડાવ્યા, સંગ્રહખોરીને કારણે ન મળ્યા દામ
બનાસકાંઠાના ખેડૂતોને ગલગોટાએ રડાવ્યા, સંગ્રહખોરીને કારણે ન મળ્યા દામ
રાજ્ય પર વધુ એક વાવાઝોડાનો ખતરો, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી - Video
રાજ્ય પર વધુ એક વાવાઝોડાનો ખતરો, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી - Video
g clip-path="url(#clip0_868_265)">