AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

15 વર્ષ પછી PPF માં રૂપિયા જમા ન કરાવો તો શું થાય ? ઇન્વેસ્ટ કરેલ રકમ પર વ્યાજ મળશે કે નહીં ? જાણો નિયમ

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) રોકાણકારો માટે સૌથી વિશ્વસનીય બચત યોજનાઓમાંની એક છે. આ યોજનાની પાકતી મુદત 15 વર્ષ છે પરંતુ વાત એમ છે કે, જો રોકાણકાર આ સમયગાળા પછી બીજા રૂપિયા જમા કરાવવાનું બંધ કરી દે, તો પછી તે ખાતાનું શું થશે અને તેના પર વ્યાજ મળશે કે નહીં?

| Updated on: Nov 22, 2025 | 4:42 PM
Share
PPF ખાતાની ખાસ વિશેષતા એ છે કે, મેચ્યોરિટી પછી પણ રોકાણકારો પાસે ખાતું બંધ કરવાનો અને ફંડ ઉપાડવાનો વિકલ્પ હોય છે. જો કોઈ રોકાણકાર એક્સ્ટેંશન ફોર્મ ભરતો નથી અને કોઈ નવું ફંડ જમા કરતો નથી, તો ખાતું નિષ્ક્રિય એક્સ્ટેંશન (Passive Extension) મોડમાં પ્રવેશ કરે છે. આવી સ્થિતિમાં, નવી રકમ જમા ન થાય તો પણ બાકી રકમ પર વ્યાજ મળતું રહે છે.

PPF ખાતાની ખાસ વિશેષતા એ છે કે, મેચ્યોરિટી પછી પણ રોકાણકારો પાસે ખાતું બંધ કરવાનો અને ફંડ ઉપાડવાનો વિકલ્પ હોય છે. જો કોઈ રોકાણકાર એક્સ્ટેંશન ફોર્મ ભરતો નથી અને કોઈ નવું ફંડ જમા કરતો નથી, તો ખાતું નિષ્ક્રિય એક્સ્ટેંશન (Passive Extension) મોડમાં પ્રવેશ કરે છે. આવી સ્થિતિમાં, નવી રકમ જમા ન થાય તો પણ બાકી રકમ પર વ્યાજ મળતું રહે છે.

1 / 5
રોકાણકારો PPF માં વાર્ષિક ઓછામાં ઓછા ₹500 અને વધુમાં વધુ ₹1.5 લાખ જમા કરાવી શકે છે. આ રોકાણ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ ટેક્સ છૂટ મળે છે. વધુમાં, મળેલ વ્યાજ પણ ટેક્સ ફ્રી હોય છે. આ જ કારણ છે કે, PPF યોજના લાંબાગાળાના રોકાણકારો અને ટેક્સ પ્લાનિંગ કરનારા લોકોમાં લોકપ્રિય છે.

રોકાણકારો PPF માં વાર્ષિક ઓછામાં ઓછા ₹500 અને વધુમાં વધુ ₹1.5 લાખ જમા કરાવી શકે છે. આ રોકાણ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ ટેક્સ છૂટ મળે છે. વધુમાં, મળેલ વ્યાજ પણ ટેક્સ ફ્રી હોય છે. આ જ કારણ છે કે, PPF યોજના લાંબાગાળાના રોકાણકારો અને ટેક્સ પ્લાનિંગ કરનારા લોકોમાં લોકપ્રિય છે.

2 / 5
પાકતી મુદત પછી રોકાણકારો ખાતાને 5 વર્ષ માટે લંબાવી શકે છે. આ સમય દરમિયાન, તેઓ નવી રકમ જમા કરાવી શકે છે અથવા તો ફક્ત જૂના બેલેન્સ પર વ્યાજ મેળવવાનું ચાલુ રાખી શકે છે.

પાકતી મુદત પછી રોકાણકારો ખાતાને 5 વર્ષ માટે લંબાવી શકે છે. આ સમય દરમિયાન, તેઓ નવી રકમ જમા કરાવી શકે છે અથવા તો ફક્ત જૂના બેલેન્સ પર વ્યાજ મેળવવાનું ચાલુ રાખી શકે છે.

3 / 5
જો રોકાણકાર એક્ટિવ રીતે એક્સ્ટેન્શન વિકલ્પ પસંદ કરે છે, તો તેને દર વર્ષે ઓછામાં ઓછા 500 રૂપિયા જમા કરાવવા ફરજીયાત રહેશે. જો કે, જો તેઓ નિષ્ક્રિય એક્સ્ટેંશન (Passive Extension) મોડ પસંદ કરે છે, તો તેઓ કોઈપણ નવી રકમ ઉમેર્યા વિના પણ વ્યાજ મેળવતા રહેશે. હાલમાં, PPF વાર્ષિક 7.1% વ્યાજ દર આપે છે.

જો રોકાણકાર એક્ટિવ રીતે એક્સ્ટેન્શન વિકલ્પ પસંદ કરે છે, તો તેને દર વર્ષે ઓછામાં ઓછા 500 રૂપિયા જમા કરાવવા ફરજીયાત રહેશે. જો કે, જો તેઓ નિષ્ક્રિય એક્સ્ટેંશન (Passive Extension) મોડ પસંદ કરે છે, તો તેઓ કોઈપણ નવી રકમ ઉમેર્યા વિના પણ વ્યાજ મેળવતા રહેશે. હાલમાં, PPF વાર્ષિક 7.1% વ્યાજ દર આપે છે.

4 / 5
આનો અર્થ એ થયો કે, જો કોઈ રોકાણકારના ખાતામાં 10 લાખ રૂપિયાનું બેલેન્સ હોય અને તે કોઈ નવી રકમ ઉમેરતો નથી, તો પણ તેને દર વર્ષે લગભગ 71,000 રૂપિયાનું વ્યાજ મળશે.

આનો અર્થ એ થયો કે, જો કોઈ રોકાણકારના ખાતામાં 10 લાખ રૂપિયાનું બેલેન્સ હોય અને તે કોઈ નવી રકમ ઉમેરતો નથી, તો પણ તેને દર વર્ષે લગભગ 71,000 રૂપિયાનું વ્યાજ મળશે.

5 / 5

આ પણ વાંચો: Stock Market : આ શેર તાત્કાલિક ધોરણે વેચી દો ! હજુ પણ 21% થી વધુનો મોટો કડાકો આવશે, રિપોર્ટમાં થયો ખુલાસો

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ડુંગળી પકવતા ખેડૂતો માટે "પડ્યા પર પાટુ" જેવી સ્થિતિ સર્જાઈ
ડુંગળી પકવતા ખેડૂતો માટે
g clip-path="url(#clip0_868_265)">