AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office માં 36 મહિના માટે 2 લાખનું રોકાણ કરવાથી પાકતી મુદતે મળશે મોટી રકમ, જાણો ?

Post Office માં 36 મહિનાની FD માં ₹2,00,000 જમા કરાવો છો, તો પાકતી મુદતે તમને કેટલા પૈસા મળશે? જો આ વાત જાની રોકાણ કરશો તો તમને મોટો ફાયદો થવાનો છે.

| Updated on: Aug 02, 2025 | 6:02 PM
Share
પોસ્ટ ઓફિસમાં કરેલું રોકાણ તમને શરૂ વળતર આપે છે. પોસ્ટ ઓફિસમાં 1 વર્ષથી 5 વર્ષ સુધી FD કરી શકાય છે.

પોસ્ટ ઓફિસમાં કરેલું રોકાણ તમને શરૂ વળતર આપે છે. પોસ્ટ ઓફિસમાં 1 વર્ષથી 5 વર્ષ સુધી FD કરી શકાય છે.

1 / 5
પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને FD ખાતા પર 6.9 ટકાથી 7.7 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે.

પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને FD ખાતા પર 6.9 ટકાથી 7.7 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે.

2 / 5
પોસ્ટ ઓફિસમાં 3 વર્ષની એટલે કે 36 મહિનાની FD પર 6.9 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

પોસ્ટ ઓફિસમાં 3 વર્ષની એટલે કે 36 મહિનાની FD પર 6.9 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

3 / 5
પોસ્ટ ઓફિસ તેના બધા ગ્રાહકોને FD પર સમાન વ્યાજ આપે છે.

પોસ્ટ ઓફિસ તેના બધા ગ્રાહકોને FD પર સમાન વ્યાજ આપે છે.

4 / 5
જો તમે પોસ્ટ ઓફિસમાં 36 મહિનાની FD માં 2 લાખ રૂપિયા જમા કરાવો છો, તો તમને પાકતી મુદતે કુલ 2,45,562 રૂપિયા મળશે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

જો તમે પોસ્ટ ઓફિસમાં 36 મહિનાની FD માં 2 લાખ રૂપિયા જમા કરાવો છો, તો તમને પાકતી મુદતે કુલ 2,45,562 રૂપિયા મળશે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

5 / 5

શું તમારું પણ આ બેંકમાં ખાતું છે ? તો 8 ઓગસ્ટ સુધીમાં આ મહત્વપૂર્ણ કામ નહીં કરો તો તમારું ખાતું ફ્રીઝ થઈ જશે!

Follow Us
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
g clip-path="url(#clip0_868_265)">