સૌરાષ્ટ્રમાં ઊર્જા વિભાગના રૂ. 513 કરોડના કામોનું PM મોદી 25એ કરશે લોકાર્પણ, આ જિલ્લાના લોકોને થશે ફાયદો- જુઓ Photos
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી ફેબ્રુઆરીએ રાજકોટ આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ સૌરાષ્ટ્રના ઉર્જા વિભાગના રૂ. 513 કરોડના કામોનું લોકાર્પણ કરશે. સાયલા પાસે નિર્મીત 400 કે.વી. સબ સ્ટેશનથી સુરેન્દ્રનગર જિલ્લાના 10 હજાર લોકોને લાભ થશે. રાજકોટ, અમરેલી, ભાવનગર પંથકમાં બનેલા 66 કે.વી.ના વિવિધ 10 સબ સ્ટેશનોનું લોકાર્પણ થશે.
Latest News Updates
Most Read Stories