Photos: અમદાવાદના ભાડજમાં હરે કૃષ્ણ મંદિરમાં નરસિંહ જયંતી મહોત્સવની થઇ ઉજવણી

Ahmedabad News: નરસિંહ જયંતિ વૈશાખ માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુએ ભગવાન નરસિંહના રૂપમાં પોતાનો પાંચમો અવતાર લીધો હતો. ભગવાન વિષ્ણુએ અધર્મ અને અહંકારનો નાશ કરવા માટે આ અવતાર લીધો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2023 | 5:23 PM
અમદાવાદના ભાડજમાં આવેલા હરે કૃષ્ણ મંદિરમાં 4 મેના રોજ નરસિંહ જયંતી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ દિવસે સાંજ સુધી ભક્તોએ ઉપવાસ કર્યા હતા.

અમદાવાદના ભાડજમાં આવેલા હરે કૃષ્ણ મંદિરમાં 4 મેના રોજ નરસિંહ જયંતી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ દિવસે સાંજ સુધી ભક્તોએ ઉપવાસ કર્યા હતા.

1 / 5
ભાડજનાં હરે કૃષ્ણ મંદિરમાં નરસિંહ જયંતીની ઉજવણી સવારે નરસિંહ યજ્ઞથી થઈ હતી.ભગવાનને પ્રસન્ન કરવા માટે દિવસભર હરિનામ સંકીર્તન કરાયું હતું.

ભાડજનાં હરે કૃષ્ણ મંદિરમાં નરસિંહ જયંતીની ઉજવણી સવારે નરસિંહ યજ્ઞથી થઈ હતી.ભગવાનને પ્રસન્ન કરવા માટે દિવસભર હરિનામ સંકીર્તન કરાયું હતું.

2 / 5
ભગવાન લક્ષ્મી નરસિંહ દેવને સાંજે 108 કલશમાંથી 7 પવિત્ર નદીઓના પવિત્ર જળ અને દૂધ, દહીં, ઘી, મધ, ગોળનું પાણી, ફળોના રસ સાથે વિધિપૂર્વક અભિષેક કરવામાં આવ્યો હતો.

ભગવાન લક્ષ્મી નરસિંહ દેવને સાંજે 108 કલશમાંથી 7 પવિત્ર નદીઓના પવિત્ર જળ અને દૂધ, દહીં, ઘી, મધ, ગોળનું પાણી, ફળોના રસ સાથે વિધિપૂર્વક અભિષેક કરવામાં આવ્યો હતો.

3 / 5
અભિષેક સમારોહમાં વિશેષ નરસિંહ આરતીનો પણ સમાવેશ થાય છે. મહોત્સવના અંતે ભગવાન શ્રી લક્ષ્મી નરસિંહ દેવને ભગવાનની ભવ્ય આરતી કરવામાં આવી હતી.

અભિષેક સમારોહમાં વિશેષ નરસિંહ આરતીનો પણ સમાવેશ થાય છે. મહોત્સવના અંતે ભગવાન શ્રી લક્ષ્મી નરસિંહ દેવને ભગવાનની ભવ્ય આરતી કરવામાં આવી હતી.

4 / 5
મહત્વનું છે કે નરસિંહ જયંતિ વૈશાખ માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુએ ભગવાન નરસિંહના રૂપમાં પોતાનો પાંચમો અવતાર લીધો હતો. ભગવાન વિષ્ણુએ અધર્મ અને અહંકારનો નાશ કરવા માટે આ અવતાર લીધો હતો.

મહત્વનું છે કે નરસિંહ જયંતિ વૈશાખ માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુએ ભગવાન નરસિંહના રૂપમાં પોતાનો પાંચમો અવતાર લીધો હતો. ભગવાન વિષ્ણુએ અધર્મ અને અહંકારનો નાશ કરવા માટે આ અવતાર લીધો હતો.

5 / 5
Follow Us:
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video
સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video
જામનગરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, રોગચાળાએ મુકી માઝા- Video
જામનગરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, રોગચાળાએ મુકી માઝા- Video
સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ કલેક્ટર સમક્ષ માંડ્યો મોરચો
સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ કલેક્ટર સમક્ષ માંડ્યો મોરચો
g clip-path="url(#clip0_868_265)">