ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરાતા અમદાવાદ સહિત 4 શહેરોમાં ગરબાનું આયોજન, જુઓ ફોટો
યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને 'અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર' જાહેર કરાતાં ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ભદ્રકાળી મંદિર પરિસર ખાતે યોજાયેલા વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, તો રાજયકક્ષા મંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદના મેયર પ્રતિભા જૈન પણ ઉપસ્થિત રહ્યા.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5

AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ

Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ

કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ

શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો

ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?

આજનું રાશિફળ તારીખ : 06-04-2025