AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

₹50માં જ રાષ્ટ્રપતિ ભવનની અંદર જઈને જોઇ શકાશે ભારતના લોકશાહીનું જાદુ, જુઓ તસવીરો

દિલ્હી આવતા પ્રવાસીઓમાં મોટા ભાગના રાષ્ટ્રપતિ ભવનને માત્ર બહારથી જોયા વગર જ પાછા પાછા વળતા હોય છે. સામાન્ય માન્યતા છે કે ભારતના રાષ્ટ્રપતિનું આ અધિકારીક નિવાસ સામાન્ય જનતા માટે બંધ છે. પરંતુ જો યોગ્ય બુકિંગ અને નિયમોનું પાલન કરવામાં આવે તો રાષ્ટ્રપતિ ભવનના અમુક હોલ્સને અંદરથી પણ જોવામાં આવી શકે છે.

| Updated on: Feb 03, 2026 | 11:56 AM
Share

 

અંદર જવા માટે પહેલા ઓનલાઈન બુકિંગ કરવી ફરજિયાત છે. બુકિંગ માત્ર https://visit.rashtrapatibhavan.gov.in/ પરથી થઈ શકે છે.

અંદર જવા માટે પહેલા ઓનલાઈન બુકિંગ કરવી ફરજિયાત છે. બુકિંગ માત્ર https://visit.rashtrapatibhavan.gov.in/ પરથી થઈ શકે છે.

1 / 10
સમગ્ર ટુર ગાઈડ સાથે ગ્રુપમાં થાય છે, જેને અનુસરીને મુલાકાતીઓ ઇતિહાસ અને વારસાની સમજ મેળવી શકે છે.
(Image Source: Google)

સમગ્ર ટુર ગાઈડ સાથે ગ્રુપમાં થાય છે, જેને અનુસરીને મુલાકાતીઓ ઇતિહાસ અને વારસાની સમજ મેળવી શકે છે. (Image Source: Google)

2 / 10
દર વ્યક્તિ માટે ટિકિટની કિંમત માત્ર 50 રૂપિયા છે અને ટુરનો સમય લગભગ 45 મિનિટનો હોય છે. મુખ્ય મકાન મંગળવારથી રવિવાર, સવારે 9:30 થી સાંજે 4:30 સુધી ખુલ્લું રહે છે. સર્કિટ 1 શુક્રવાર, શનિવાર અને રવિવાર. સર્કિટ 2 સોમવાર સિવાય બધી દિવસ ખુલ્લી રહે છે, સર્કિટ 3 ઓગસ્ટથી માર્ચ દરમ્યાન શુક્રવાર, શનિવાર અને રવિવાર ખુલ્લી રહે છે.
(Image Source: Google)

દર વ્યક્તિ માટે ટિકિટની કિંમત માત્ર 50 રૂપિયા છે અને ટુરનો સમય લગભગ 45 મિનિટનો હોય છે. મુખ્ય મકાન મંગળવારથી રવિવાર, સવારે 9:30 થી સાંજે 4:30 સુધી ખુલ્લું રહે છે. સર્કિટ 1 શુક્રવાર, શનિવાર અને રવિવાર. સર્કિટ 2 સોમવાર સિવાય બધી દિવસ ખુલ્લી રહે છે, સર્કિટ 3 ઓગસ્ટથી માર્ચ દરમ્યાન શુક્રવાર, શનિવાર અને રવિવાર ખુલ્લી રહે છે. (Image Source: Google)

3 / 10
મુલાકાત પહેલા ઓનલાઈન બુકિંગ કરાવવું , સાથે સરકારી ઓળખપત્ર ફરજિયાત છે. મોબાઇલ, કેમેરા, બેગ અને ઈલેક્ટ્રોનિક્સ અંદર લઈ જવા નહીં. 
(Image Source: Google)

મુલાકાત પહેલા ઓનલાઈન બુકિંગ કરાવવું , સાથે સરકારી ઓળખપત્ર ફરજિયાત છે. મોબાઇલ, કેમેરા, બેગ અને ઈલેક્ટ્રોનિક્સ અંદર લઈ જવા નહીં. (Image Source: Google)

4 / 10
રાષ્ટ્રપતિ ભવન માત્ર એક ભવ્ય ઇમારત નથી, પરંતુ 330 એકરમાં ફેલાયેલું ભારતના લોકશાહી, ઇતિહાસ અને વારસાનું પ્રતિક છે. 
(Image Source: Google)

રાષ્ટ્રપતિ ભવન માત્ર એક ભવ્ય ઇમારત નથી, પરંતુ 330 એકરમાં ફેલાયેલું ભારતના લોકશાહી, ઇતિહાસ અને વારસાનું પ્રતિક છે. (Image Source: Google)

5 / 10
H આકારમાં રચાયેલ આ ભવનમાં 340 રૂમ્સ છે અને એડવિન લુટિયન્સ અને હર્બર્ટ બેકર દ્વારા ડિઝાઇન કરાયેલ આ ઇમારત એક આર્કિટેક્ચરલ માસ્ટર્પીસ છે.
(Image Credit: AI)

H આકારમાં રચાયેલ આ ભવનમાં 340 રૂમ્સ છે અને એડવિન લુટિયન્સ અને હર્બર્ટ બેકર દ્વારા ડિઝાઇન કરાયેલ આ ઇમારત એક આર્કિટેક્ચરલ માસ્ટર્પીસ છે. (Image Credit: AI)

6 / 10
ટુર દરમિયાન મુલાકાતીઓને એ હોલ્સમાં લઈ જવાય છે જ્યાં રાષ્ટ્રપતિ આંતરરાષ્ટ્રીય મહેમાનો સાથે મળતા છે અને ફોર્મલ ડિનર્સ યોજાય છે.
(Image Source: Google)

ટુર દરમિયાન મુલાકાતીઓને એ હોલ્સમાં લઈ જવાય છે જ્યાં રાષ્ટ્રપતિ આંતરરાષ્ટ્રીય મહેમાનો સાથે મળતા છે અને ફોર્મલ ડિનર્સ યોજાય છે. (Image Source: Google)

7 / 10
આ ઉપરાંત, નેશનલ એવોર્ડ સિરેમનીના હોલ, મ્યુઝિયમ અને અત્યાર સુધીના તમામ રાષ્ટ્રપતિઓના પોર્ટ્રેટ્સનો દૃશ્ય પણ જોવા મળે છે. 
(Image Source: Google)

આ ઉપરાંત, નેશનલ એવોર્ડ સિરેમનીના હોલ, મ્યુઝિયમ અને અત્યાર સુધીના તમામ રાષ્ટ્રપતિઓના પોર્ટ્રેટ્સનો દૃશ્ય પણ જોવા મળે છે. (Image Source: Google)

8 / 10
રાષ્ટ્રપતિ ભવન પહોંચવા માટે નજીકનું મેટ્રો સ્ટેશન સેન્ટ્રલ સેક્રેટરીએટ છે, જ્યાંથી ગેટ નંબર 38 લગભગ 1 કિલોમીટર દૂર છે. ગેટ નંબર 38 પટેલ ચોક મેટ્રો સ્ટેશનથી લગભગ 2 કિલોમીટરના અંતરે આવેલ છે. 
(Image Source: Google)

રાષ્ટ્રપતિ ભવન પહોંચવા માટે નજીકનું મેટ્રો સ્ટેશન સેન્ટ્રલ સેક્રેટરીએટ છે, જ્યાંથી ગેટ નંબર 38 લગભગ 1 કિલોમીટર દૂર છે. ગેટ નંબર 38 પટેલ ચોક મેટ્રો સ્ટેશનથી લગભગ 2 કિલોમીટરના અંતરે આવેલ છે. (Image Source: Google)

9 / 10
યોગ્ય આયોજન અને માર્ગદર્શન સાથે રાષ્ટ્રપતિ ભવનની અંદરની મુલાકાત એક યાદગાર અનુભવ બની શકે છે. ભારતના લોકશાહી, ઇતિહાસ અને વારસાને નજીકથી અનુભવવાનો આ શ્રેષ્ઠ અવસર છે. આ રીતે, યોગ્ય આયોજન અને બુકિંગ સાથે તમે રાષ્ટ્રપતિ ભવનને અંદરથી અનુભવવાનું અનોખું અવસર મેળવી શકો છો.
(Image Source: Google)

યોગ્ય આયોજન અને માર્ગદર્શન સાથે રાષ્ટ્રપતિ ભવનની અંદરની મુલાકાત એક યાદગાર અનુભવ બની શકે છે. ભારતના લોકશાહી, ઇતિહાસ અને વારસાને નજીકથી અનુભવવાનો આ શ્રેષ્ઠ અવસર છે. આ રીતે, યોગ્ય આયોજન અને બુકિંગ સાથે તમે રાષ્ટ્રપતિ ભવનને અંદરથી અનુભવવાનું અનોખું અવસર મેળવી શકો છો. (Image Source: Google)

10 / 10

 

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">