AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Independance Day 2022: સ્વતંત્રતા દિવસે કંઈક આવો હશે લાલ કિલ્લાનો નજારો, સુરક્ષા માટે એન્ટી ડ્રોન સિસ્ટમનો થશે ઉપયોગ

Independence Day: 15 ઓગસ્ટ, 2022ના દિવસે ભારત આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાલ કિલ્લા પરથી વડાપ્રધાન રાષ્ટ્રધવજ ફરકાવશે. ચાલો જાણી તેને લઈને કરવામાં આવેલી તૈયારી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2022 | 11:23 PM
Share
15 ઓગસ્ટ 2022ના રોજ ભારત પોતાનો 75મો  સ્વતંત્રતા દિવસ  ઉજવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાલ કિલ્લા પરથી વડાપ્રધાન રાષ્ટ્રધવજ ફરકાવશે. ચાલો જાણીએ તેને લઈને કરવામાં આવેલી તૈયારી અને સાથે એ પણ કે કાલે કેવો હશે લાલ કિલ્લાનો નજારો.

15 ઓગસ્ટ 2022ના રોજ ભારત પોતાનો 75મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાલ કિલ્લા પરથી વડાપ્રધાન રાષ્ટ્રધવજ ફરકાવશે. ચાલો જાણીએ તેને લઈને કરવામાં આવેલી તૈયારી અને સાથે એ પણ કે કાલે કેવો હશે લાલ કિલ્લાનો નજારો.

1 / 5
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સુરક્ષા સઘન કરવામાં આવી છે. સુરક્ષાની દૃષ્ટિએ લાલ કિલ્લાની આસપાસ 10,000થી વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.. આ સિવાય એન્ટી ડ્રોન સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સુરક્ષા સઘન કરવામાં આવી છે. સુરક્ષાની દૃષ્ટિએ લાલ કિલ્લાની આસપાસ 10,000થી વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.. આ સિવાય એન્ટી ડ્રોન સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.

2 / 5
ગુપ્તચર એજન્સીઓએ દિલ્હીમાં ડ્રોન હુમલાનું એલર્ટ જાહેર કર્યું છે. જેના કારણે લાલ કિલ્લાની સુરક્ષામાં એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવવામાં આવી છે. તેને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા બનાવવામાં આવ્યું છે.

ગુપ્તચર એજન્સીઓએ દિલ્હીમાં ડ્રોન હુમલાનું એલર્ટ જાહેર કર્યું છે. જેના કારણે લાલ કિલ્લાની સુરક્ષામાં એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવવામાં આવી છે. તેને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા બનાવવામાં આવ્યું છે.

3 / 5
તે લાલ કિલ્લાની બરાબર સામે સ્થિત છે. ડ્રોન વિરોધી સિસ્ટમ લગભગ 100 પગથિયાના અંતરે સ્થાપિત કરવામાં આવી છે જ્યાંથી વડાપ્રધાન લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે.

તે લાલ કિલ્લાની બરાબર સામે સ્થિત છે. ડ્રોન વિરોધી સિસ્ટમ લગભગ 100 પગથિયાના અંતરે સ્થાપિત કરવામાં આવી છે જ્યાંથી વડાપ્રધાન લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે.

4 / 5
લાલા કિલ્લાની સામે બાળકો દર વર્ષની જેમ એક ખાસ આકારમાં બેસેલા જોવા મળશે. આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ પ્રશંગે બાળકો ભારતના નકશાના આકારમાં ગોઠવાયેલા જોવા મળશે.

લાલા કિલ્લાની સામે બાળકો દર વર્ષની જેમ એક ખાસ આકારમાં બેસેલા જોવા મળશે. આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ પ્રશંગે બાળકો ભારતના નકશાના આકારમાં ગોઠવાયેલા જોવા મળશે.

5 / 5
Follow Us
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">