AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unsolved Mystery : અચાનક 600 સૈનિકોનું પ્લેટૂન ગાયબ થઈ ગયું, જાણો આ ચોંકાવનારી રહસ્યમય ઘટના વિશે

ઐતિહાસિક રહસ્યમયી ગાયબ થવાની ઘટનાઓનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે, જેમ કે કેનેડાના અજીકુની ગામ અને વિયેતનામ, ફ્રાન્સના સૈનિકોનું અચાનક અદૃશ્ય થવું. જેવા કિસ્સાઓ છે.

| Updated on: Jul 21, 2025 | 10:30 PM
Share
1930માં કેનેડાના ઉત્તરમાં આવેલ અજીકુની ગામના તમામ લોકો અચાનક ગુમ થઈ ગયા હતા. સળગતા ચૂલાઓ, તૈયાર ભોજન, પણ કોઈ જીવંત માણસ નહીં! કબ્રસ્તાનથી પણ મૃતદેહો ગાયબ! જો લાબેલ નામના વેપારીએ આ અદ્ભુત દૃશ્ય જોઈને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસને જાણ કરી, પણ કોઈ ખુલાસો થયો નહીં. લોકોને વિશ્વાસ થયો કે એલિયન યાન આખા ગામને લઈ ગયા હશે.

1930માં કેનેડાના ઉત્તરમાં આવેલ અજીકુની ગામના તમામ લોકો અચાનક ગુમ થઈ ગયા હતા. સળગતા ચૂલાઓ, તૈયાર ભોજન, પણ કોઈ જીવંત માણસ નહીં! કબ્રસ્તાનથી પણ મૃતદેહો ગાયબ! જો લાબેલ નામના વેપારીએ આ અદ્ભુત દૃશ્ય જોઈને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસને જાણ કરી, પણ કોઈ ખુલાસો થયો નહીં. લોકોને વિશ્વાસ થયો કે એલિયન યાન આખા ગામને લઈ ગયા હશે.

1 / 7
કેટલાંજ વૈજ્ઞાનિકો માને છે કે અદૃશ્ય થવાની આ ઘટનાઓ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં અચાનક થતા તોફાનોની અસર હોઈ શકે છે. ડૉ. એચ. ગોલ્ડસ્ટાઈને તો એવી શક્યતા દર્શાવી હતી કે ખાસ પ્રકારના વિદ્યુત ચુંબકીય તોફાનો કારણે સ્થાવર જગ્યા પર સમય-સ્થળમાં ભંગ થાય છે અને વસ્તુઓ અન્ય પરિમાણમાં ખસેડાઈ જાય છે.

કેટલાંજ વૈજ્ઞાનિકો માને છે કે અદૃશ્ય થવાની આ ઘટનાઓ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં અચાનક થતા તોફાનોની અસર હોઈ શકે છે. ડૉ. એચ. ગોલ્ડસ્ટાઈને તો એવી શક્યતા દર્શાવી હતી કે ખાસ પ્રકારના વિદ્યુત ચુંબકીય તોફાનો કારણે સ્થાવર જગ્યા પર સમય-સ્થળમાં ભંગ થાય છે અને વસ્તુઓ અન્ય પરિમાણમાં ખસેડાઈ જાય છે.

2 / 7
1885માં વિયેટતનામના સાઈગોન તરફ જતાં ફ્રેન્ચ સૈનિકોનો એક જૂથ ગાયબ થઈ ગયો. તેમની પગલાંની નિશાનીઓ માત્ર 15 માઈલ સુધી જ મળી. પછી કોઈ અસ્તિત્વ જ નહીં! આજે પણ એ ઘટનાનું કોઈ દસ્તાવેજી સબૂત કે ખુલાસો નથી.

1885માં વિયેટતનામના સાઈગોન તરફ જતાં ફ્રેન્ચ સૈનિકોનો એક જૂથ ગાયબ થઈ ગયો. તેમની પગલાંની નિશાનીઓ માત્ર 15 માઈલ સુધી જ મળી. પછી કોઈ અસ્તિત્વ જ નહીં! આજે પણ એ ઘટનાનું કોઈ દસ્તાવેજી સબૂત કે ખુલાસો નથી.

3 / 7
1856માં ફ્રાન્સિસ સૈનિકોની એક ટુકડી પર અચાનક વંટોળ આવી પડ્યો. તે માત્ર સૈનિકો પર જ કેન્દ્રિત હતો અને તેમાંના 645 સૈનિકો ગાયબ થઈ ગયા! પાંચ બચેલા સૈનિકોનો કહેવો કે આ અદૃશ્ય વંટોળમાં કંઈક અવિચારી શક્તિ હતી. સૈન્યના તમામ પ્રયાસો છતાં તેઓ ક્યાં ગયા તેનો પત્તો નહીં લાગ્યો.

1856માં ફ્રાન્સિસ સૈનિકોની એક ટુકડી પર અચાનક વંટોળ આવી પડ્યો. તે માત્ર સૈનિકો પર જ કેન્દ્રિત હતો અને તેમાંના 645 સૈનિકો ગાયબ થઈ ગયા! પાંચ બચેલા સૈનિકોનો કહેવો કે આ અદૃશ્ય વંટોળમાં કંઈક અવિચારી શક્તિ હતી. સૈન્યના તમામ પ્રયાસો છતાં તેઓ ક્યાં ગયા તેનો પત્તો નહીં લાગ્યો.

4 / 7
આવી અનેક ઘટનાઓ પાછળ એલિયન્સની સંભાવનાની ચર્ચા પણ સતત ચાલી છે. શું આપણી સામે જથી રહેલી સંસારમાં બીજું કોઈ અદૃશ્ય સ્તર છે? શું એલિયન્સ માનવજાતને ‘અભ્યાસના મુદ્દા’ તરીકે જોઈ રહ્યા છે?

આવી અનેક ઘટનાઓ પાછળ એલિયન્સની સંભાવનાની ચર્ચા પણ સતત ચાલી છે. શું આપણી સામે જથી રહેલી સંસારમાં બીજું કોઈ અદૃશ્ય સ્તર છે? શું એલિયન્સ માનવજાતને ‘અભ્યાસના મુદ્દા’ તરીકે જોઈ રહ્યા છે?

5 / 7
એચ.જી. વેલ્સના 'ધ ઇન્વિઝિબલ મેન' જેવી કલ્પનાશીલ કૃતિઓમાં પણ માનવીના અદૃશ્ય થવાની વાત છે. પરંતુ આજે જ્યારે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ઘણી આગળ વધી ગયા છીએ ત્યારે પણ આવા ગુમાવટના રહસ્યો અકથિત જ રહ્યા છે.

એચ.જી. વેલ્સના 'ધ ઇન્વિઝિબલ મેન' જેવી કલ્પનાશીલ કૃતિઓમાં પણ માનવીના અદૃશ્ય થવાની વાત છે. પરંતુ આજે જ્યારે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ઘણી આગળ વધી ગયા છીએ ત્યારે પણ આવા ગુમાવટના રહસ્યો અકથિત જ રહ્યા છે.

6 / 7
વિજ્ઞાનના અનેક સિદ્ધાંતો હોવા છતાં, પ્રકૃતિના આવા રહસ્યો સામે આપણે હજુ અજાણ છીએ. આખા ગામનું અદૃશ્ય થવું કે સૈનિકોનું ગુમ થવું ... શું આ માત્ર અફવા છે? કે પછી કાંઈક એવું છે જે વિજ્ઞાન પણ હજી પામી શક્યું નથી? (All image - AI)

વિજ્ઞાનના અનેક સિદ્ધાંતો હોવા છતાં, પ્રકૃતિના આવા રહસ્યો સામે આપણે હજુ અજાણ છીએ. આખા ગામનું અદૃશ્ય થવું કે સૈનિકોનું ગુમ થવું ... શું આ માત્ર અફવા છે? કે પછી કાંઈક એવું છે જે વિજ્ઞાન પણ હજી પામી શક્યું નથી? (All image - AI)

7 / 7

ત્રીજું વિશ્વયુદ્ધ થવાને હવે વાર કેટલી ? આ પરિસ્થિતિમાં છે જવાબ , જાણવા માટે અહીં ક્લિક કરો..

Follow Us
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !
ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !
ગોંડલમાં પાઇપલાઇન વારંવાર તૂટતા તંત્ર સામે લોકોનો રોષ !
ગોંડલમાં પાઇપલાઇન વારંવાર તૂટતા તંત્ર સામે લોકોનો રોષ !
લખનઉ ઘટનાના પડઘા સુરતમાં પડ્યા,ટ્યુશન ક્લાસથી હોસ્પિટલ સુધી સઘન ચેકિંગ
લખનઉ ઘટનાના પડઘા સુરતમાં પડ્યા,ટ્યુશન ક્લાસથી હોસ્પિટલ સુધી સઘન ચેકિંગ
સાપુતારામાં આહલાદક વાતાવરણ, પહાડો પર ધુમ્મસની ચાદર, જુઓ Video
સાપુતારામાં આહલાદક વાતાવરણ, પહાડો પર ધુમ્મસની ચાદર, જુઓ Video
સચિવને 1 લાખનો દંડ! હાઇકોર્ટની લાલ આંખ, Watch video
સચિવને 1 લાખનો દંડ! હાઇકોર્ટની લાલ આંખ, Watch video
ચૈતર વસાવાને ભરૂચ કોર્ટનું તેડું!
ચૈતર વસાવાને ભરૂચ કોર્ટનું તેડું!
g clip-path="url(#clip0_868_265)">