AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટેટૂ કરાવતા પહેલા જાણી લો, નહિતર જીવનભર પસ્તાવાનો વારો આવશે!

લોકોમાં ટેટૂ કરાવવાનો શોખ વધી રહ્યો છે. જોકે, તાજેતરમાં સ્વીડિશ સંશોધન મુજબ ટેટૂ કરાવનારાઓમાં ત્વચાના કેન્સર થવાનું જોખમ થોડું વધારે હોઈ શકે છે. અભ્યાસ દર્શાવે છે કે ટેટૂ કરાવનારાઓએ સાવધાની રાખવી જરૂરી છે.

| Updated on: Nov 28, 2025 | 9:19 PM
Share
લોકોને ટેટૂ કરાવનો શોખ દિવસેને દિવસે વધતો જાય છે. તે સામાન્ય રીતે શરીરને કોઈ નુકસાન પહોંચાડતા નથી, એવું કહેવાય છે કે તે HIVનું જોખમ પણ વધારી શકે છે. જોકે, હવે એક અભ્યાસમાં ટેટૂ વિશે એક ચોંકાવનારો ખુલાસો થયો છે.

લોકોને ટેટૂ કરાવનો શોખ દિવસેને દિવસે વધતો જાય છે. તે સામાન્ય રીતે શરીરને કોઈ નુકસાન પહોંચાડતા નથી, એવું કહેવાય છે કે તે HIVનું જોખમ પણ વધારી શકે છે. જોકે, હવે એક અભ્યાસમાં ટેટૂ વિશે એક ચોંકાવનારો ખુલાસો થયો છે.

1 / 6
સ્વીડિશ યુનિવર્સિટીના સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે ટેટૂ કરાવવાથી ત્વચાના કેન્સરનું જોખમ વધે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે ટેટૂ કરાવનારાઓમાં ટેટૂ વગરના લોકો કરતાં મેલાનોમા (ત્વચાનું કેન્સરનો એક પ્રકાર) નું જોખમ વધુ હતું.

સ્વીડિશ યુનિવર્સિટીના સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે ટેટૂ કરાવવાથી ત્વચાના કેન્સરનું જોખમ વધે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે ટેટૂ કરાવનારાઓમાં ટેટૂ વગરના લોકો કરતાં મેલાનોમા (ત્વચાનું કેન્સરનો એક પ્રકાર) નું જોખમ વધુ હતું.

2 / 6
આ અભ્યાસમાં 20 થી 60 વર્ષની વયના 2,880 લોકોનો સમાવેશ થાય છે જેમને મેલાનોમા (ત્વચાનું કેન્સર) થયું હતું. અભ્યાસ સૂચવે છે કે 10 વર્ષથી વધુ સમયથી ટેટૂ કરાવનારાઓને વધુ જોખમ રહેલું છે.

આ અભ્યાસમાં 20 થી 60 વર્ષની વયના 2,880 લોકોનો સમાવેશ થાય છે જેમને મેલાનોમા (ત્વચાનું કેન્સર) થયું હતું. અભ્યાસ સૂચવે છે કે 10 વર્ષથી વધુ સમયથી ટેટૂ કરાવનારાઓને વધુ જોખમ રહેલું છે.

3 / 6
જ્યારે ટેટૂ બનાવાય છે અને શાહી ત્વચામાં દાખલ થાય છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ એટલાની પર પ્રતિક્રિયા કરવાનું શરૂ કરે છે, અને રોગપ્રતિકારક કોષો શાહીના રંગને પકડીને લસિકા ગાંઠ સુધી લઈ જાય છે. ટેટૂની શાહીમાં કાર્સિનોજેનિક ગણાતા રસાયણો પણ હોય છે જે કેન્સર જેવી બીમારીનો કારણ બની શકે છે.

જ્યારે ટેટૂ બનાવાય છે અને શાહી ત્વચામાં દાખલ થાય છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ એટલાની પર પ્રતિક્રિયા કરવાનું શરૂ કરે છે, અને રોગપ્રતિકારક કોષો શાહીના રંગને પકડીને લસિકા ગાંઠ સુધી લઈ જાય છે. ટેટૂની શાહીમાં કાર્સિનોજેનિક ગણાતા રસાયણો પણ હોય છે જે કેન્સર જેવી બીમારીનો કારણ બની શકે છે.

4 / 6
આ અભ્યાસમાં એવું તારણ કાઢવામાં આવ્યું નથી કે ટેટૂ સીધા ત્વચાના કેન્સર સાથે જોડાયેલા નથી, પરંતુ તે જોખમ વધારી શકે છે. આવી સ્થિતિમાં, ટેટૂ કરાવનારાઓએ ગભરાવાની જરૂર નથી, પરંતુ તેમણે કરાવતા પહેલા ચોક્કસપણે સાવધાની રાખવી જોઈએ. ટેટૂ સારી જગ્યાએ કરાવો. ટેટૂ કરાવ્યા પછી, ખાસ કરીને સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતાં, તે વિસ્તારને કપડાંથી ઢાંકીને અથવા સનસ્ક્રીન લગાવીને તમારી ત્વચાની યોગ્ય કાળજી લો. જો ત્વચાના રંગમાં ફેરફાર થાય, ટેટૂ કરાવેલા વિસ્તારની નજીક સતત ખંજવાળ આવે, તો ડૉક્ટરની સલાહ લો. આ બાબતમાં બેદરકાર ન બનો.

આ અભ્યાસમાં એવું તારણ કાઢવામાં આવ્યું નથી કે ટેટૂ સીધા ત્વચાના કેન્સર સાથે જોડાયેલા નથી, પરંતુ તે જોખમ વધારી શકે છે. આવી સ્થિતિમાં, ટેટૂ કરાવનારાઓએ ગભરાવાની જરૂર નથી, પરંતુ તેમણે કરાવતા પહેલા ચોક્કસપણે સાવધાની રાખવી જોઈએ. ટેટૂ સારી જગ્યાએ કરાવો. ટેટૂ કરાવ્યા પછી, ખાસ કરીને સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતાં, તે વિસ્તારને કપડાંથી ઢાંકીને અથવા સનસ્ક્રીન લગાવીને તમારી ત્વચાની યોગ્ય કાળજી લો. જો ત્વચાના રંગમાં ફેરફાર થાય, ટેટૂ કરાવેલા વિસ્તારની નજીક સતત ખંજવાળ આવે, તો ડૉક્ટરની સલાહ લો. આ બાબતમાં બેદરકાર ન બનો.

5 / 6
અભ્યાસ સૂચવે છે કે જે લોકોએ ટેટૂ કરાવ્યા છે તેઓએ ગભરાવાની જરૂર નથી. આ સંશોધન ફક્ત જાગૃતિ અને સાવધાની વધારવા માટે કામ કરે છે. ટેટૂવાળા વિસ્તારને ઢાંકીને રાખવો અને જો કોઈ લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

અભ્યાસ સૂચવે છે કે જે લોકોએ ટેટૂ કરાવ્યા છે તેઓએ ગભરાવાની જરૂર નથી. આ સંશોધન ફક્ત જાગૃતિ અને સાવધાની વધારવા માટે કામ કરે છે. ટેટૂવાળા વિસ્તારને ઢાંકીને રાખવો અને જો કોઈ લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

6 / 6

સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">