Mouth Ulcers: મોઢાના ચાંદાથી છુટકારો મેળવવા માટે અજમાવો આ 5 ઘરગથ્થુ ઉપચાર

મોઢાના ચાંદા ખૂબ પીડાદાયક હોય છે. મોઢામાં ચાંદા ઘણા કારણોસર થાય છે. જેમાં પેટમાં અસ્વસ્થતા, ઉઝરડા અને હોર્મોનલ અસંતુલનનો સમાવેશ થાય છે. આ પીડાથી છુટકારો મેળવવા માટે તમે ઘણા ઘરેલુ ઉપચાર પણ અજમાવી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 8:46 PM
એલોવેરા- એલોવેરા તમારા મોઢાના ચાંદા મટાડવામાં મદદરૂપ થઈ શકે છે. આ માટે તમારે થોડો એલોવેરા જ્યુસ લઈને તેને મોમાં ચાંદા પડેલી જગ્યા પર લગાવો. તેનાથી તમને તાત્કાલિક રાહત મળશે.

એલોવેરા- એલોવેરા તમારા મોઢાના ચાંદા મટાડવામાં મદદરૂપ થઈ શકે છે. આ માટે તમારે થોડો એલોવેરા જ્યુસ લઈને તેને મોમાં ચાંદા પડેલી જગ્યા પર લગાવો. તેનાથી તમને તાત્કાલિક રાહત મળશે.

1 / 5
મધ- મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. ચાંદાના બેક્ટેરિયાને ખતમ કરવામાં આ ખૂબ જ ફાયદાકારક છે. જો તમારા મોંમાં છાલા હોય તો એક ચમચી મધ કોટન પેડ પર લો. ત્યારબાદ તેને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો.

મધ- મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. ચાંદાના બેક્ટેરિયાને ખતમ કરવામાં આ ખૂબ જ ફાયદાકારક છે. જો તમારા મોંમાં છાલા હોય તો એક ચમચી મધ કોટન પેડ પર લો. ત્યારબાદ તેને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો.

2 / 5
હળદર- મોઢાના ચાંદા પર હળદર લગાવવી ખૂબ જ ફાયદાકારક છે. આ માટે તમારે હળદરમાં પાણી મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ બનાવવી. પછી તેને ચાંદા પર લગાવવી. આ પેસ્ટને થોડી વાર મોંમાં રહેવા દો અને પછી થૂંકી લો. ત્યાર બાદ સાદા પાણીથી મોં ધોઈ લો.

હળદર- મોઢાના ચાંદા પર હળદર લગાવવી ખૂબ જ ફાયદાકારક છે. આ માટે તમારે હળદરમાં પાણી મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ બનાવવી. પછી તેને ચાંદા પર લગાવવી. આ પેસ્ટને થોડી વાર મોંમાં રહેવા દો અને પછી થૂંકી લો. ત્યાર બાદ સાદા પાણીથી મોં ધોઈ લો.

3 / 5
ઘી - ચાંદા મટાડવામાં ઘી અસરકારક માનવામાં આવે છે. તમારી આંગળી પર થોડું ઘી લો. તેને ફોલ્લાઓ પર લગાવો. આ ચાંદાથી રાહત મેળવવામાં મદદ કરશે.

ઘી - ચાંદા મટાડવામાં ઘી અસરકારક માનવામાં આવે છે. તમારી આંગળી પર થોડું ઘી લો. તેને ફોલ્લાઓ પર લગાવો. આ ચાંદાથી રાહત મેળવવામાં મદદ કરશે.

4 / 5
એપલ સાઇડર વિનેગર - એપલ સાઇડર વિનેગર પણ ચાંદા માટે સૌથી અસરકારક ઉપાય છે. તેમાં કેટલાક એસિડિક ઘટકો હોય છે જે તમારા ચાંદાઓ બનાવતા બેક્ટેરિયાને મારી નાખે છે. તેનો ઉપયોગ કરવા માટે, એક ચમચી હૂંફાળા પાણીમાં એક ચમચી એપલ સાઇડર વિનેગર મિક્સ કરો અને તેને થોડી વાર મોંમાં મૂકી રાખો અને પછી તેને થૂંકી દો. પછી સાદા પાણીથી ધોઈ લો.

એપલ સાઇડર વિનેગર - એપલ સાઇડર વિનેગર પણ ચાંદા માટે સૌથી અસરકારક ઉપાય છે. તેમાં કેટલાક એસિડિક ઘટકો હોય છે જે તમારા ચાંદાઓ બનાવતા બેક્ટેરિયાને મારી નાખે છે. તેનો ઉપયોગ કરવા માટે, એક ચમચી હૂંફાળા પાણીમાં એક ચમચી એપલ સાઇડર વિનેગર મિક્સ કરો અને તેને થોડી વાર મોંમાં મૂકી રાખો અને પછી તેને થૂંકી દો. પછી સાદા પાણીથી ધોઈ લો.

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">