AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોની પાસે વધુ સંપત્તિ છે, મૌની રોય કે તેના પતિ સૂરજ નામ્બિયાર? જાણો

મૌની રોયે પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ સૂરજ નાંબિયાર સાથે વર્ષ 2022માં લગ્ન કર્યા હતા. હવે કપલની પર્સનલ લાઈફ ચર્ચામાં આવી છે. તો ચાલો જાણીએ કે, મૌની રોય કે સૂરજ નામ્બિયાર બંન્નેમાંથી કોણ વધારે પૈસાદાર છે. જાણો

| Updated on: May 12, 2026 | 1:16 PM
Share
ફેમસ અભિનેત્રી મૌની રોયે 27 જાન્યુઆરી 2022ના રોજ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા મૌની અને સૂરજ લાંબા સમય સુધી ડેટિંગ કરી હતી. રિલેશનશીપ બાદ મૌની રોયે ગોવામાં સુરજ સાથે લગ્ન કર્યા છે.

ફેમસ અભિનેત્રી મૌની રોયે 27 જાન્યુઆરી 2022ના રોજ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા મૌની અને સૂરજ લાંબા સમય સુધી ડેટિંગ કરી હતી. રિલેશનશીપ બાદ મૌની રોયે ગોવામાં સુરજ સાથે લગ્ન કર્યા છે.

1 / 6
ફરી એક વખત મૌની રોયની લગ્ન લાઈફ ચર્ચામાં આવી છે. એવી ચર્ચા થઈ રહી છે કે, સોશિયલ મીડિયા પર બંન્નેએ એકબીજાને અનફોલો કર્યા છે. ત્યારબાદ સંબંધોમાં તિરાડ પડવાની વાત સામે આવી રહી છે.

ફરી એક વખત મૌની રોયની લગ્ન લાઈફ ચર્ચામાં આવી છે. એવી ચર્ચા થઈ રહી છે કે, સોશિયલ મીડિયા પર બંન્નેએ એકબીજાને અનફોલો કર્યા છે. ત્યારબાદ સંબંધોમાં તિરાડ પડવાની વાત સામે આવી રહી છે.

2 / 6
મૌની રોયે ઈન્સ્ટાગ્રામ પર પોતાના પતિ સુરજને અનફોલો કર્યો છે. ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે, બંન્ને છુટાછેડા લઈ રહ્યા છે.અત્યારસુધી મૌની રોયે તેના પતિ સુરજની આ અટકળો પર કોઈ રિએક્શન આપ્યું નથી. તો ચાલો જાણીએ બંન્નેમાંથી કોની નેટવર્થ વધારે છે.

મૌની રોયે ઈન્સ્ટાગ્રામ પર પોતાના પતિ સુરજને અનફોલો કર્યો છે. ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે, બંન્ને છુટાછેડા લઈ રહ્યા છે.અત્યારસુધી મૌની રોયે તેના પતિ સુરજની આ અટકળો પર કોઈ રિએક્શન આપ્યું નથી. તો ચાલો જાણીએ બંન્નેમાંથી કોની નેટવર્થ વધારે છે.

3 / 6
મીડિયા રિપોર્ટ મુજબ અભિનેત્રી મૌની રોયની કુલ નેટવર્થ અંદાજે 40 થી 50 કરોડ રુપિયા છે. તેમણે ટીવી ઈન્ડસ્ટ્રી અને બોલિવુડની ફિલ્મો દ્વારા આ કમાણી એકઠી કરી છે. રિપોર્ટ અનુસાર મૌની એક ફિલ્મ માટે અંદાજે 1 કરોડ રુપિયાનો ચાર્જ લે છે. તેમજ ટીવીના એક એપિસોડ માટે લાખો રુપિયા લે છે. મ્યુઝિક વીડિયોમાંથી 40 લાખથી 1 કરોડ ચાર્જ કરે છે.

મીડિયા રિપોર્ટ મુજબ અભિનેત્રી મૌની રોયની કુલ નેટવર્થ અંદાજે 40 થી 50 કરોડ રુપિયા છે. તેમણે ટીવી ઈન્ડસ્ટ્રી અને બોલિવુડની ફિલ્મો દ્વારા આ કમાણી એકઠી કરી છે. રિપોર્ટ અનુસાર મૌની એક ફિલ્મ માટે અંદાજે 1 કરોડ રુપિયાનો ચાર્જ લે છે. તેમજ ટીવીના એક એપિસોડ માટે લાખો રુપિયા લે છે. મ્યુઝિક વીડિયોમાંથી 40 લાખથી 1 કરોડ ચાર્જ કરે છે.

4 / 6
મૌની રોયનો પતિ બેંગ્લુરુમાં જન્મેલ સુરજ નામ્બિયાર છે. તે બિઝનેસમેન છે. સુરજ યુએઈમાં કેપિટલ્સ માર્કેટ્સના ડાયરેક્ટર હેડ છે.

મૌની રોયનો પતિ બેંગ્લુરુમાં જન્મેલ સુરજ નામ્બિયાર છે. તે બિઝનેસમેન છે. સુરજ યુએઈમાં કેપિટલ્સ માર્કેટ્સના ડાયરેક્ટર હેડ છે.

5 / 6
આ સાથે તે ચાર્ટેડ અલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ એનાલિસ્ટ એસોશિએશનનો મેમ્બર છે. સુરજ નામ્બિયારની નેટ વર્થ અંદાજે 50 કરોડ રુપિયા બતાવવામાં આવી રહી છે.

આ સાથે તે ચાર્ટેડ અલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ એનાલિસ્ટ એસોશિએશનનો મેમ્બર છે. સુરજ નામ્બિયારની નેટ વર્થ અંદાજે 50 કરોડ રુપિયા બતાવવામાં આવી રહી છે.

6 / 6

Breaking News : મૌની રોયનું લગ્નજીવન ખતરામાં છે? પતિને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરતા ચાહકો નારાજ થયા અહી ક્લિક કરો

Follow Us
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
g clip-path="url(#clip0_868_265)">