AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોની પાસે વધુ સંપત્તિ છે, મૌની રોય કે તેના પતિ સૂરજ નામ્બિયાર? જાણો

મૌની રોયે પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ સૂરજ નાંબિયાર સાથે વર્ષ 2022માં લગ્ન કર્યા હતા. હવે કપલની પર્સનલ લાઈફ ચર્ચામાં આવી છે. તો ચાલો જાણીએ કે, મૌની રોય કે સૂરજ નામ્બિયાર બંન્નેમાંથી કોણ વધારે પૈસાદાર છે. જાણો

| Updated on: May 12, 2026 | 1:16 PM
Share
ફેમસ અભિનેત્રી મૌની રોયે 27 જાન્યુઆરી 2022ના રોજ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા મૌની અને સૂરજ લાંબા સમય સુધી ડેટિંગ કરી હતી. રિલેશનશીપ બાદ મૌની રોયે ગોવામાં સુરજ સાથે લગ્ન કર્યા છે.

ફેમસ અભિનેત્રી મૌની રોયે 27 જાન્યુઆરી 2022ના રોજ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા મૌની અને સૂરજ લાંબા સમય સુધી ડેટિંગ કરી હતી. રિલેશનશીપ બાદ મૌની રોયે ગોવામાં સુરજ સાથે લગ્ન કર્યા છે.

1 / 6
ફરી એક વખત મૌની રોયની લગ્ન લાઈફ ચર્ચામાં આવી છે. એવી ચર્ચા થઈ રહી છે કે, સોશિયલ મીડિયા પર બંન્નેએ એકબીજાને અનફોલો કર્યા છે. ત્યારબાદ સંબંધોમાં તિરાડ પડવાની વાત સામે આવી રહી છે.

ફરી એક વખત મૌની રોયની લગ્ન લાઈફ ચર્ચામાં આવી છે. એવી ચર્ચા થઈ રહી છે કે, સોશિયલ મીડિયા પર બંન્નેએ એકબીજાને અનફોલો કર્યા છે. ત્યારબાદ સંબંધોમાં તિરાડ પડવાની વાત સામે આવી રહી છે.

2 / 6
મૌની રોયે ઈન્સ્ટાગ્રામ પર પોતાના પતિ સુરજને અનફોલો કર્યો છે. ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે, બંન્ને છુટાછેડા લઈ રહ્યા છે.અત્યારસુધી મૌની રોયે તેના પતિ સુરજની આ અટકળો પર કોઈ રિએક્શન આપ્યું નથી. તો ચાલો જાણીએ બંન્નેમાંથી કોની નેટવર્થ વધારે છે.

મૌની રોયે ઈન્સ્ટાગ્રામ પર પોતાના પતિ સુરજને અનફોલો કર્યો છે. ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે, બંન્ને છુટાછેડા લઈ રહ્યા છે.અત્યારસુધી મૌની રોયે તેના પતિ સુરજની આ અટકળો પર કોઈ રિએક્શન આપ્યું નથી. તો ચાલો જાણીએ બંન્નેમાંથી કોની નેટવર્થ વધારે છે.

3 / 6
મીડિયા રિપોર્ટ મુજબ અભિનેત્રી મૌની રોયની કુલ નેટવર્થ અંદાજે 40 થી 50 કરોડ રુપિયા છે. તેમણે ટીવી ઈન્ડસ્ટ્રી અને બોલિવુડની ફિલ્મો દ્વારા આ કમાણી એકઠી કરી છે. રિપોર્ટ અનુસાર મૌની એક ફિલ્મ માટે અંદાજે 1 કરોડ રુપિયાનો ચાર્જ લે છે. તેમજ ટીવીના એક એપિસોડ માટે લાખો રુપિયા લે છે. મ્યુઝિક વીડિયોમાંથી 40 લાખથી 1 કરોડ ચાર્જ કરે છે.

મીડિયા રિપોર્ટ મુજબ અભિનેત્રી મૌની રોયની કુલ નેટવર્થ અંદાજે 40 થી 50 કરોડ રુપિયા છે. તેમણે ટીવી ઈન્ડસ્ટ્રી અને બોલિવુડની ફિલ્મો દ્વારા આ કમાણી એકઠી કરી છે. રિપોર્ટ અનુસાર મૌની એક ફિલ્મ માટે અંદાજે 1 કરોડ રુપિયાનો ચાર્જ લે છે. તેમજ ટીવીના એક એપિસોડ માટે લાખો રુપિયા લે છે. મ્યુઝિક વીડિયોમાંથી 40 લાખથી 1 કરોડ ચાર્જ કરે છે.

4 / 6
મૌની રોયનો પતિ બેંગ્લુરુમાં જન્મેલ સુરજ નામ્બિયાર છે. તે બિઝનેસમેન છે. સુરજ યુએઈમાં કેપિટલ્સ માર્કેટ્સના ડાયરેક્ટર હેડ છે.

મૌની રોયનો પતિ બેંગ્લુરુમાં જન્મેલ સુરજ નામ્બિયાર છે. તે બિઝનેસમેન છે. સુરજ યુએઈમાં કેપિટલ્સ માર્કેટ્સના ડાયરેક્ટર હેડ છે.

5 / 6
આ સાથે તે ચાર્ટેડ અલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ એનાલિસ્ટ એસોશિએશનનો મેમ્બર છે. સુરજ નામ્બિયારની નેટ વર્થ અંદાજે 50 કરોડ રુપિયા બતાવવામાં આવી રહી છે.

આ સાથે તે ચાર્ટેડ અલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ એનાલિસ્ટ એસોશિએશનનો મેમ્બર છે. સુરજ નામ્બિયારની નેટ વર્થ અંદાજે 50 કરોડ રુપિયા બતાવવામાં આવી રહી છે.

6 / 6

Breaking News : મૌની રોયનું લગ્નજીવન ખતરામાં છે? પતિને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરતા ચાહકો નારાજ થયા અહી ક્લિક કરો

Follow Us
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
g clip-path="url(#clip0_868_265)">