AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મૌની રોય

મૌની રોય

મૌની રોયનો જન્મ 28 સપ્ટેમ્બર 1985ના રોજ કૂચ બિહાર, પશ્ચિમ બંગાળમાં થયો હતો. તેમના દાદા શેખર ચંદ્ર રોય જાણીતા થિયેટર કલાકાર હતા. તેની માતા મુક્તિ થિયેટર આર્ટિસ્ટ હતી અને તેમના પિતા અનિલ રોય કૂચ બિહાર જિલ્લા પરિષદના ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ હતા. મૌની રોયે તેનું શાળાકીય શિક્ષણ કૂચ બિહારની બાબરહાટ કેન્દ્રીય વિદ્યાલય મેળવ્યું. જામિયા મિલ્લિયા ઈસ્લામિયામાંથી માસ કોમ્યુનિકેશન ડિગ્રી કોર્સમાં પ્રવેશ મેળવ્યો પરંતુ તેનો અભ્યાસ પૂર્ણ કર્યો ન હતો.

મૌની રોય એક ભારતીય એક્ટ્રેસ, સિંગર, કથક નર્તકી અને મોડેલ છે, મૌની રોય મુખ્યત્વે હિન્દી ફિલ્મો અને ટેલિવિઝનમાં કામ કરે છે. તેને 2007માં ટીવી સીરિયલ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ’માં કૃષ્ણ તુલસીના રોલથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ 2011 માં મૌની રોયને દેવો કે દેવ મહાદેવ શો સાથે સફળતા મળી, જેમાં મૌની રોયે સતીનો રોલ પ્લે કર્યો હતો.

મૌની રોયે જુનૂન, ઈશ્ક, જરા નચકે દિખા, પતિ પત્ની ઔર વો, ઝલક દિખલા જા 7, બોક્સ ક્રિકેટ લીગ 2 જેવી ઘણી ટીવી સિરિયલોમાં ભૂમિકાઓ ભજવી છે. મૌની રોયે થ્રિલર સીરીયલ નાગીન 1 (2015-16) માં નાગીનનો રોલ પ્લે કર્યો હતેો, જેને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. મૌની રોયે વર્ષ 2018માં ગોલ્ડ ફિલ્મથી હિન્દી ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું અને આ માટે મૌની રોયને બેસ્ટ ફીમેલ ડેબ્યુ માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

Read More
Follow On:

Breaking News : મૌની રોયનું લગ્નજીવન ખતરામાં છે? પતિને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરતા ચાહકો નારાજ થયા

મૌની રોય અને પતિ સુરજ નાંબિયારની જોડી ચાહકોની ફેવરિટ જોડી હતી. પરંતુ એક સમાચારથી ચાહકોને ઝટકો લાગશે કે, કારણ કે, બંન્ને ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કર્યા છે. ત્યારબાદ છુટાછેડાની ચર્ચા શરુ થઈ છે.

બોલિવુડ અને ટીવીની પોપ્યુલર અભિનેત્રીએ 4 મિનિટના રોલ માટે 50 લાખની ફી લીધી

બોલિવુડ અને ટીવીની પોપ્યુલર અભિનેત્રી મૌની રોય હંમેશા કોઈના કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર પણ અભિનેત્રી ખુબ એક્ટિવ રહે છે. એક ફિલ્મ માટે લાખોમાં ચાર્જ લે છે.

તુલસી-મિહિરથી લઈને જુઓ 17 વર્ષ બાદ ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ના કલાકારો આજે કેવા દેખાય છે?

એકતા કપૂરના ટીવી શો 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' શોને કોણ નથી જાણતુ. આ સિરિયલ 3 જુલાઈ 2000 ના રોજ શરૂ થઈ હતી અને 6 નવેમ્બર 2008 સુધી ચાલી હતી. છેલ્લા 17 વર્ષોમાં, આ શોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવનારા ઘણા કલાકારો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. ત્યારે ચાલો જાણીએ તે કલાકારો આજે કેવા દેખાય છે.

ગુજરાતમાં રેકોર્ડબ્રેક ગરમી, અનેક શહેરોમાં 44 ડિગ્રીને પાર તાપમાન
ગુજરાતમાં રેકોર્ડબ્રેક ગરમી, અનેક શહેરોમાં 44 ડિગ્રીને પાર તાપમાન
ગૃહિણીઓ મસાલાનો સ્ટોક કરતા પહેલા ચેતી જજો
ગૃહિણીઓ મસાલાનો સ્ટોક કરતા પહેલા ચેતી જજો
મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવો, આધ્યાત્મિક ગુરુની મુલાકાત લેશો
મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવો, આધ્યાત્મિક ગુરુની મુલાકાત લેશો
PM મોદીની અપીલ: દેશનું નાણું બચાવવા સોનું અને વિદેશ પ્રવાસ ટાળો
PM મોદીની અપીલ: દેશનું નાણું બચાવવા સોનું અને વિદેશ પ્રવાસ ટાળો
લુણાવાડા ટાઉન હોલ વિવાદ: ખાડો ખોદવામાં 46 લાખનો ધુમાડો, હવે પૂરવા નવો
લુણાવાડા ટાઉન હોલ વિવાદ: ખાડો ખોદવામાં 46 લાખનો ધુમાડો, હવે પૂરવા નવો
મહેસાણા: વસ્તી ગણતરીમાં શિક્ષકોનો વિરોધ, કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
મહેસાણા: વસ્તી ગણતરીમાં શિક્ષકોનો વિરોધ, કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
"પટેલો બોલવામાં કડવા હોય છે તેમણે મીઠુ બોલતા શીખવુ પડશે"- અનાર પટેલ
પોરબંદર ભાજપ મહામંત્રીની પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે ફરિયાદ
પોરબંદર ભાજપ મહામંત્રીની પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે ફરિયાદ
તમે ધીરજનો અભાવ અનુભવી શકો છો, વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે
તમે ધીરજનો અભાવ અનુભવી શકો છો, વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે
સુવેન્દુ અધિકારીની અપીલ: બંગાળમાં 5000 કાર્યકરોના જીવ બચ્યાનો દાવો
સુવેન્દુ અધિકારીની અપીલ: બંગાળમાં 5000 કાર્યકરોના જીવ બચ્યાનો દાવો
g clip-path="url(#clip0_868_265)">