Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mouni Roy Wedding Photos : મૌની રોયે મલયાલી બાદ બંગાળી રીતિ-રિવાજ સાથે કર્યા લગ્ન, તસવીરો જીતી લેશે દિલ

મૌની રોય લાંબા સમયથી સૂરજ નામ્બિયારને ડેટ કરી રહી હતી. લાંબા સંબંધો બાદ હવે મૌની આજે સૂરજની પત્ની બની ગઈ છે. અભિનેત્રીએ પહેલા મલયાલી પરંપરાથી લગ્ન કર્યા હતા અને હવે તેણે બંગાળી રીતિ-રિવાજો સાથે લગ્ન કર્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 10:12 PM
મૌની રોયે આજે બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરી લીધા છે.

મૌની રોયે આજે બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરી લીધા છે.

1 / 5
મલયાલી પરંપરાથી લગ્ન કર્યા બાદ હવે મૌનીએ બંગાળી રીતિ-રિવાજ પ્રમાણે સૂરજ સાથે લગ્ન કર્યા છે.

મલયાલી પરંપરાથી લગ્ન કર્યા બાદ હવે મૌનીએ બંગાળી રીતિ-રિવાજ પ્રમાણે સૂરજ સાથે લગ્ન કર્યા છે.

2 / 5
આ દરમિયાન મૌનીએ રેડ કલરનો લહેંગા પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

આ દરમિયાન મૌનીએ રેડ કલરનો લહેંગા પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

3 / 5
મૌનીએ રેડ લહેંગા સાથે ગ્રીન અને ગોલ્ડન કલરની જ્વેલરી પહેરી હતી. આ સાથે તેણે બંગાળી બંગડીઓ પણ પહેરી હતી.

મૌનીએ રેડ લહેંગા સાથે ગ્રીન અને ગોલ્ડન કલરની જ્વેલરી પહેરી હતી. આ સાથે તેણે બંગાળી બંગડીઓ પણ પહેરી હતી.

4 / 5
મૌની અને સૂરજના લગ્નના ફોટા જોઈને ચાહકો પણ ખુશ થઈ ગયા છે અને બંનેને અભિનંદન આપી રહ્યા છે.

મૌની અને સૂરજના લગ્નના ફોટા જોઈને ચાહકો પણ ખુશ થઈ ગયા છે અને બંનેને અભિનંદન આપી રહ્યા છે.

5 / 5
Follow Us:
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">