AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચંદ્ર પર મળ્યો શાહરુખ ખાનના નામનો ખાડો ! તમે બરાબર વાંચ્યુ, જાણો ચંદ્રના ખાડાઓની રસપ્રદ વાતો

Moon Crater Named After Indian : પૃથ્વી પરથી સફેદ ચમકતા દેખાતા ચાંદામામાની નજીકની તસવીર હાલમાં ચંદ્રયાન 3 દ્વારા ઈસરોએ શેયર કરી હતી. આ તસવીરમાં ચંદ્ર પર અનેક ખાડા જોવા મળ્યા. તમને જાણીને નવાઈ લાગશે કે તેમાંથી ઘણા ખાડાના નામ ભારતીયોના નામ પર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2023 | 5:43 PM
Share
ભારત સહિત દુનિયાભરમાં બોલિવૂડ કિંગ શાહરુખ ખાનના કરોડો ફેન્સ છે. 2009માં શાહરુખ ખાનના 44માં જન્મ દિવસ પર Moon's Sea of Tranquillity સંસ્થા દ્વારા તેના માનમાં ચંદ્રના એક ખાડાનું નામ  S R Khan રાખવામાં આવ્યું હતુ. તે આ સન્માન મેળવનાર પહેલો બોલિવૂડ સ્ટાર હતો. (PC - NASA)

ભારત સહિત દુનિયાભરમાં બોલિવૂડ કિંગ શાહરુખ ખાનના કરોડો ફેન્સ છે. 2009માં શાહરુખ ખાનના 44માં જન્મ દિવસ પર Moon's Sea of Tranquillity સંસ્થા દ્વારા તેના માનમાં ચંદ્રના એક ખાડાનું નામ S R Khan રાખવામાં આવ્યું હતુ. તે આ સન્માન મેળવનાર પહેલો બોલિવૂડ સ્ટાર હતો. (PC - NASA)

1 / 7
 2020માં ચંદ્રયાન 2 દ્વારા ચંદ્રના ખાડાને ફોટો શેયર કરવામાં આવ્યો હતો. ગુજરાતી વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના જન્મ સતાબ્દી નિમિત્તે સરકારે આ ખાડાને સારાભાઈનું નામ આપ્યું હતુ. સારાભાઈ ક્રેટર એ ખાડાથી લગભગ 250 થી 300 કિલોમીટર પૂર્વમાં છે જ્યાં એપોલો 17 અને લુના 21 મિશન ઉતર્યા હતા. સારાભાઈ ક્રેટરની 3D ઈમેજ દર્શાવે છે કે તે ઉપરની ધારથી લગભગ 1.7 કિલોમીટર ઊંડે છે . (PC - ISRO)

2020માં ચંદ્રયાન 2 દ્વારા ચંદ્રના ખાડાને ફોટો શેયર કરવામાં આવ્યો હતો. ગુજરાતી વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના જન્મ સતાબ્દી નિમિત્તે સરકારે આ ખાડાને સારાભાઈનું નામ આપ્યું હતુ. સારાભાઈ ક્રેટર એ ખાડાથી લગભગ 250 થી 300 કિલોમીટર પૂર્વમાં છે જ્યાં એપોલો 17 અને લુના 21 મિશન ઉતર્યા હતા. સારાભાઈ ક્રેટરની 3D ઈમેજ દર્શાવે છે કે તે ઉપરની ધારથી લગભગ 1.7 કિલોમીટર ઊંડે છે . (PC - ISRO)

2 / 7
ભારતના પરમાણુ ભૌતિકશાસ્ત્રના પ્રણેતા હોમી ભાભાના નામ પર ચંદ્ર પર ખાડો છે. આ ખાડો સુભાષચંદ્ર બોઝના ખાડાની નજીક ચંદ્રના દક્ષિણ ભાગમાં સ્થિત છે. (PC - Wikipedia)

ભારતના પરમાણુ ભૌતિકશાસ્ત્રના પ્રણેતા હોમી ભાભાના નામ પર ચંદ્ર પર ખાડો છે. આ ખાડો સુભાષચંદ્ર બોઝના ખાડાની નજીક ચંદ્રના દક્ષિણ ભાગમાં સ્થિત છે. (PC - Wikipedia)

3 / 7
સર ચંદ્રશેખર વેંકટ રમન એક ભારતીય ભૌતિકશાસ્ત્રી હતા જે પ્રકાશ સ્કેટરિંગના ક્ષેત્રમાં તેમના કાર્ય માટે જાણીતા હતા. તેમના નામ પર ચંદ્રના પશ્ચિમ વિસ્તારમાં ખાડો છે. (PC - Wikipedia)

સર ચંદ્રશેખર વેંકટ રમન એક ભારતીય ભૌતિકશાસ્ત્રી હતા જે પ્રકાશ સ્કેટરિંગના ક્ષેત્રમાં તેમના કાર્ય માટે જાણીતા હતા. તેમના નામ પર ચંદ્રના પશ્ચિમ વિસ્તારમાં ખાડો છે. (PC - Wikipedia)

4 / 7
સર જગદીશ ચંદ્ર બોઝના નામ પર ચંદ્રના દક્ષિણ ગોળાર્ધમાં બોઝ નામનો ખાડો સ્થિત છે. તેના ભાભાના ખાડાથી ઉત્તર પશ્ચિમમાં સ્થિત છે. (PC - Wikipedia)

સર જગદીશ ચંદ્ર બોઝના નામ પર ચંદ્રના દક્ષિણ ગોળાર્ધમાં બોઝ નામનો ખાડો સ્થિત છે. તેના ભાભાના ખાડાથી ઉત્તર પશ્ચિમમાં સ્થિત છે. (PC - Wikipedia)

5 / 7
ભારતીય ભૌતિકશાસ્ત્રી, આયોનોસ્ફિયર અને રેડિયોફિઝિક્સના ક્ષેત્રમાં અગ્રણી એવા સિસિર કુમાર મિત્રાના નામ પર ચંદ્રના પશ્ચિમી બાહ્ય કિનાર પર 'મિત્રા' નામનો ખાડો છે. મિત્રાની પશ્ચિમે બ્રેડીખિન છે અને દક્ષિણ-દક્ષિણપૂર્વમાં હેન્યે આવેલું છે.(PC - Wikipedia)

ભારતીય ભૌતિકશાસ્ત્રી, આયોનોસ્ફિયર અને રેડિયોફિઝિક્સના ક્ષેત્રમાં અગ્રણી એવા સિસિર કુમાર મિત્રાના નામ પર ચંદ્રના પશ્ચિમી બાહ્ય કિનાર પર 'મિત્રા' નામનો ખાડો છે. મિત્રાની પશ્ચિમે બ્રેડીખિન છે અને દક્ષિણ-દક્ષિણપૂર્વમાં હેન્યે આવેલું છે.(PC - Wikipedia)

6 / 7
સાહા એ ચંદ્રના પૂર્વીય ભાગમાં આવેલો ખાડો છે. ભારતીય ખગોળ ભૌતિકશાસ્ત્રી મેઘનાદ સાહાના નામ પરથી આ ખાડાનું નામ આપવામાં આવ્યું હતુ. (PC - Wikipedia)

સાહા એ ચંદ્રના પૂર્વીય ભાગમાં આવેલો ખાડો છે. ભારતીય ખગોળ ભૌતિકશાસ્ત્રી મેઘનાદ સાહાના નામ પરથી આ ખાડાનું નામ આપવામાં આવ્યું હતુ. (PC - Wikipedia)

7 / 7
Follow Us
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
g clip-path="url(#clip0_868_265)">