AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ત્રિરંગાના રંગે રંગાયુ મણિનગરનું સ્વામિનારાયણ મંદિર, શણગાર જોઈ ભક્તો થયા મંત્રમુગ્ધ

Ahmedabad : આઝાદીના 75માં વર્ષની ઉજવણીમાં આખો દેશ ત્રિરંગાના રંગે રંગાયુ છે, ભારતના અનેક ધાર્મિક સ્થળો પણ દેશભકિતના રંગે રંગાયુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2022 | 7:44 PM
Share
આઝાદીના 75માં વર્ષની ઉજવણીમાં આખો દેશ ત્રિરંગાના રંગે રંગાયુ છે, ભારતના અનેક ધાર્મિક સ્થળો પણ દેશભકિતના રંગે રંગાયુ છે.

આઝાદીના 75માં વર્ષની ઉજવણીમાં આખો દેશ ત્રિરંગાના રંગે રંગાયુ છે, ભારતના અનેક ધાર્મિક સ્થળો પણ દેશભકિતના રંગે રંગાયુ છે.

1 / 5
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મણિનગરના સ્વામિનારાયણ મંદિરમાં કરવામાં આવ્યો છે શણગાર.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મણિનગરના સ્વામિનારાયણ મંદિરમાં કરવામાં આવ્યો છે શણગાર.

2 / 5
ત્રિરંગાના કેસરી, સફેદ અને લીલા રંગોથી રંગાયુ છે સ્વામિનારાયણ મંદિર.

ત્રિરંગાના કેસરી, સફેદ અને લીલા રંગોથી રંગાયુ છે સ્વામિનારાયણ મંદિર.

3 / 5
ત્રિરંગાના રંગે રંગાયેલું સ્વામિનારાયણ મંદિર ભવ્ય લાગી રહ્યુ છે. દર્શન માટે આવનારા ભક્તો પણ આ મંદિરનો શણગાર જોઈ મંત્રમુગ્ધ થયા છે.

ત્રિરંગાના રંગે રંગાયેલું સ્વામિનારાયણ મંદિર ભવ્ય લાગી રહ્યુ છે. દર્શન માટે આવનારા ભક્તો પણ આ મંદિરનો શણગાર જોઈ મંત્રમુગ્ધ થયા છે.

4 / 5
અમદાવાદ સહિત આખા ગુજરાતમાં આઝાદી કા અમૃત મહોત્સવની હર્ષો ઉલ્લાસથી ઉજવણી થઈ રહી છે. તેવામાં સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય શણગાર જોઈ લોકો દેશભક્તિના રંગે રંગાયા છે.

અમદાવાદ સહિત આખા ગુજરાતમાં આઝાદી કા અમૃત મહોત્સવની હર્ષો ઉલ્લાસથી ઉજવણી થઈ રહી છે. તેવામાં સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય શણગાર જોઈ લોકો દેશભક્તિના રંગે રંગાયા છે.

5 / 5
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
g clip-path="url(#clip0_868_265)">