AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભગવાન રામજીની જન્મ કુંડળી છે અહીં સાક્ષાત, પથ્થર પર કોતરાયેલી કુંડળીની જાણો ખાસિયત

રાજકોટ શહેરનું અને સૌરાષ્ટ્ર અને ગુજરાતનું કદાચ આ પ્રથમ મંદિર હશે કે જ્યાં ભગવાન શ્રીરામજીની જન્મ કુંડળી છે. આ જન્મ કુંડળી ખાસ અને વિશેષ પથ્થરમાંથી બનાવવામાં આવી છે.

Bhavesh Lashkari
| Edited By: | Updated on: Jan 18, 2024 | 2:48 PM
Share
રાજકોટ શહેરમાં આમ્રપાલી બ્રિજ પાસે આવેલ એક મંદિર છે જ્યાં ખુદ ભગવાન પ્રભુ શ્રીરામની જન્મકુંડળી છે. પ્રભુ શ્રીરામની જન્મ કુંડળીમાં કયા ગ્રહો એ કેવી રીતે ભાગ ભજવ્યો, જેથી તે ભગવાન રામ રાજા પણ થઈ શક્યા. આ જન્મ કુંડળીમાં ભગવાનને શા માટે વનવાસ કરવો પડ્યો તે ગ્રહોની દશા પણ દર્શાવાય છે.

રાજકોટ શહેરમાં આમ્રપાલી બ્રિજ પાસે આવેલ એક મંદિર છે જ્યાં ખુદ ભગવાન પ્રભુ શ્રીરામની જન્મકુંડળી છે. પ્રભુ શ્રીરામની જન્મ કુંડળીમાં કયા ગ્રહો એ કેવી રીતે ભાગ ભજવ્યો, જેથી તે ભગવાન રામ રાજા પણ થઈ શક્યા. આ જન્મ કુંડળીમાં ભગવાનને શા માટે વનવાસ કરવો પડ્યો તે ગ્રહોની દશા પણ દર્શાવાય છે.

1 / 5
માણસના જીવનમાં કયા ગ્રહોનો કેટલો પ્રભાવ છે. તે પણ જ્યોતિષના આધારે જાણી શકાય છે. ત્યારે ખુદ ભગવાન શ્રીરામના જીવનમાં પણ અલગ અલગ ગ્રહોની દશાએ અલગ અલગ ભાગ ભજવ્યો છે.

માણસના જીવનમાં કયા ગ્રહોનો કેટલો પ્રભાવ છે. તે પણ જ્યોતિષના આધારે જાણી શકાય છે. ત્યારે ખુદ ભગવાન શ્રીરામના જીવનમાં પણ અલગ અલગ ગ્રહોની દશાએ અલગ અલગ ભાગ ભજવ્યો છે.

2 / 5
આ મંદિરના પૂજારી અને સેવક સાથેની વાત કરતા આ ગ્રહોની દશા વિશે જણાવતા કહ્યું હતું કે ચંદ્રનો યોગ છે તેમાં જે લગ્નના સ્થાનમાં એટલે કે પહેલા સ્થાનમાં ગુરુ અને ચંદ્રનો યોગ છે ગુરુ તથા તેમજ 10માં સ્થાનમાં સૂર્ય છે. જે રાજ યોગ છે. ભગવાન પ્રભુ શ્રીરામ રાજા બન્યા હતા.

આ મંદિરના પૂજારી અને સેવક સાથેની વાત કરતા આ ગ્રહોની દશા વિશે જણાવતા કહ્યું હતું કે ચંદ્રનો યોગ છે તેમાં જે લગ્નના સ્થાનમાં એટલે કે પહેલા સ્થાનમાં ગુરુ અને ચંદ્રનો યોગ છે ગુરુ તથા તેમજ 10માં સ્થાનમાં સૂર્ય છે. જે રાજ યોગ છે. ભગવાન પ્રભુ શ્રીરામ રાજા બન્યા હતા.

3 / 5
બીજું કે રાહુ છે એ પરાક્રમના સ્થાનમાં પડ્યો હોવાથી ત્રીજા સ્થાનમાં એને હિસાબે પોતાનું પરાક્રમ પ્રગટ કરવા માટે એમને વનવાસ પણ જવુ પડ્યુ હતું. વનવાસ જવાનું કારણ રાક્ષસોનો નાશ કરવાનું પણ હતું. રાક્ષસોનો નાશ કરવા માટે પરાક્રમી હોવું જોઈએ એટલે પ્રભુ શ્રીરામજી ત્યાં જવું પડ્યું છે અને એને હિસાબે એમના જીવનમાં આ વનવાસ આવ્યો હતો. અન્ય ગ્રહોની સ્થિતિ પણ ખૂબ જ એના ભાગ્યવાન દર્શાવે છે.

બીજું કે રાહુ છે એ પરાક્રમના સ્થાનમાં પડ્યો હોવાથી ત્રીજા સ્થાનમાં એને હિસાબે પોતાનું પરાક્રમ પ્રગટ કરવા માટે એમને વનવાસ પણ જવુ પડ્યુ હતું. વનવાસ જવાનું કારણ રાક્ષસોનો નાશ કરવાનું પણ હતું. રાક્ષસોનો નાશ કરવા માટે પરાક્રમી હોવું જોઈએ એટલે પ્રભુ શ્રીરામજી ત્યાં જવું પડ્યું છે અને એને હિસાબે એમના જીવનમાં આ વનવાસ આવ્યો હતો. અન્ય ગ્રહોની સ્થિતિ પણ ખૂબ જ એના ભાગ્યવાન દર્શાવે છે.

4 / 5
ભગવાનની જન્મ કુંડળી વિશે મંદિરનાં મહંત યોગેન્દ્રનાથપુરી બાપુ જણાવ્યું હતું કે આ મંદિર 50 વર્ષ જેટલું જુનુ છે. એમને એક એવો વિચાર આવ્યો કે આ રામમંદિર હોવાથી અહીં પ્રભુ શ્રીરામ ભગવાનની કુંડળી હોવી જોઈએ. જેથી શાસ્ત્રો તેમજ પુરાણોની મદદથી શ્રીરામ ભગવાનની કુંડળી મઢાવવામાં આવી છે. આ કુંડળી ગણેશશાસ્ત્રમાં છે. જેથી શાસ્ત્રમાં જોઈને આ કુંડળી બનાવવામાં આવી છે.

ભગવાનની જન્મ કુંડળી વિશે મંદિરનાં મહંત યોગેન્દ્રનાથપુરી બાપુ જણાવ્યું હતું કે આ મંદિર 50 વર્ષ જેટલું જુનુ છે. એમને એક એવો વિચાર આવ્યો કે આ રામમંદિર હોવાથી અહીં પ્રભુ શ્રીરામ ભગવાનની કુંડળી હોવી જોઈએ. જેથી શાસ્ત્રો તેમજ પુરાણોની મદદથી શ્રીરામ ભગવાનની કુંડળી મઢાવવામાં આવી છે. આ કુંડળી ગણેશશાસ્ત્રમાં છે. જેથી શાસ્ત્રમાં જોઈને આ કુંડળી બનાવવામાં આવી છે.

5 / 5
Follow Us
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
g clip-path="url(#clip0_868_265)">