AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભગવાન રામજીની જન્મ કુંડળી છે અહીં સાક્ષાત, પથ્થર પર કોતરાયેલી કુંડળીની જાણો ખાસિયત

રાજકોટ શહેરનું અને સૌરાષ્ટ્ર અને ગુજરાતનું કદાચ આ પ્રથમ મંદિર હશે કે જ્યાં ભગવાન શ્રીરામજીની જન્મ કુંડળી છે. આ જન્મ કુંડળી ખાસ અને વિશેષ પથ્થરમાંથી બનાવવામાં આવી છે.

Bhavesh Lashkari
| Edited By: | Updated on: Jan 18, 2024 | 2:48 PM
Share
રાજકોટ શહેરમાં આમ્રપાલી બ્રિજ પાસે આવેલ એક મંદિર છે જ્યાં ખુદ ભગવાન પ્રભુ શ્રીરામની જન્મકુંડળી છે. પ્રભુ શ્રીરામની જન્મ કુંડળીમાં કયા ગ્રહો એ કેવી રીતે ભાગ ભજવ્યો, જેથી તે ભગવાન રામ રાજા પણ થઈ શક્યા. આ જન્મ કુંડળીમાં ભગવાનને શા માટે વનવાસ કરવો પડ્યો તે ગ્રહોની દશા પણ દર્શાવાય છે.

રાજકોટ શહેરમાં આમ્રપાલી બ્રિજ પાસે આવેલ એક મંદિર છે જ્યાં ખુદ ભગવાન પ્રભુ શ્રીરામની જન્મકુંડળી છે. પ્રભુ શ્રીરામની જન્મ કુંડળીમાં કયા ગ્રહો એ કેવી રીતે ભાગ ભજવ્યો, જેથી તે ભગવાન રામ રાજા પણ થઈ શક્યા. આ જન્મ કુંડળીમાં ભગવાનને શા માટે વનવાસ કરવો પડ્યો તે ગ્રહોની દશા પણ દર્શાવાય છે.

1 / 5
માણસના જીવનમાં કયા ગ્રહોનો કેટલો પ્રભાવ છે. તે પણ જ્યોતિષના આધારે જાણી શકાય છે. ત્યારે ખુદ ભગવાન શ્રીરામના જીવનમાં પણ અલગ અલગ ગ્રહોની દશાએ અલગ અલગ ભાગ ભજવ્યો છે.

માણસના જીવનમાં કયા ગ્રહોનો કેટલો પ્રભાવ છે. તે પણ જ્યોતિષના આધારે જાણી શકાય છે. ત્યારે ખુદ ભગવાન શ્રીરામના જીવનમાં પણ અલગ અલગ ગ્રહોની દશાએ અલગ અલગ ભાગ ભજવ્યો છે.

2 / 5
આ મંદિરના પૂજારી અને સેવક સાથેની વાત કરતા આ ગ્રહોની દશા વિશે જણાવતા કહ્યું હતું કે ચંદ્રનો યોગ છે તેમાં જે લગ્નના સ્થાનમાં એટલે કે પહેલા સ્થાનમાં ગુરુ અને ચંદ્રનો યોગ છે ગુરુ તથા તેમજ 10માં સ્થાનમાં સૂર્ય છે. જે રાજ યોગ છે. ભગવાન પ્રભુ શ્રીરામ રાજા બન્યા હતા.

આ મંદિરના પૂજારી અને સેવક સાથેની વાત કરતા આ ગ્રહોની દશા વિશે જણાવતા કહ્યું હતું કે ચંદ્રનો યોગ છે તેમાં જે લગ્નના સ્થાનમાં એટલે કે પહેલા સ્થાનમાં ગુરુ અને ચંદ્રનો યોગ છે ગુરુ તથા તેમજ 10માં સ્થાનમાં સૂર્ય છે. જે રાજ યોગ છે. ભગવાન પ્રભુ શ્રીરામ રાજા બન્યા હતા.

3 / 5
બીજું કે રાહુ છે એ પરાક્રમના સ્થાનમાં પડ્યો હોવાથી ત્રીજા સ્થાનમાં એને હિસાબે પોતાનું પરાક્રમ પ્રગટ કરવા માટે એમને વનવાસ પણ જવુ પડ્યુ હતું. વનવાસ જવાનું કારણ રાક્ષસોનો નાશ કરવાનું પણ હતું. રાક્ષસોનો નાશ કરવા માટે પરાક્રમી હોવું જોઈએ એટલે પ્રભુ શ્રીરામજી ત્યાં જવું પડ્યું છે અને એને હિસાબે એમના જીવનમાં આ વનવાસ આવ્યો હતો. અન્ય ગ્રહોની સ્થિતિ પણ ખૂબ જ એના ભાગ્યવાન દર્શાવે છે.

બીજું કે રાહુ છે એ પરાક્રમના સ્થાનમાં પડ્યો હોવાથી ત્રીજા સ્થાનમાં એને હિસાબે પોતાનું પરાક્રમ પ્રગટ કરવા માટે એમને વનવાસ પણ જવુ પડ્યુ હતું. વનવાસ જવાનું કારણ રાક્ષસોનો નાશ કરવાનું પણ હતું. રાક્ષસોનો નાશ કરવા માટે પરાક્રમી હોવું જોઈએ એટલે પ્રભુ શ્રીરામજી ત્યાં જવું પડ્યું છે અને એને હિસાબે એમના જીવનમાં આ વનવાસ આવ્યો હતો. અન્ય ગ્રહોની સ્થિતિ પણ ખૂબ જ એના ભાગ્યવાન દર્શાવે છે.

4 / 5
ભગવાનની જન્મ કુંડળી વિશે મંદિરનાં મહંત યોગેન્દ્રનાથપુરી બાપુ જણાવ્યું હતું કે આ મંદિર 50 વર્ષ જેટલું જુનુ છે. એમને એક એવો વિચાર આવ્યો કે આ રામમંદિર હોવાથી અહીં પ્રભુ શ્રીરામ ભગવાનની કુંડળી હોવી જોઈએ. જેથી શાસ્ત્રો તેમજ પુરાણોની મદદથી શ્રીરામ ભગવાનની કુંડળી મઢાવવામાં આવી છે. આ કુંડળી ગણેશશાસ્ત્રમાં છે. જેથી શાસ્ત્રમાં જોઈને આ કુંડળી બનાવવામાં આવી છે.

ભગવાનની જન્મ કુંડળી વિશે મંદિરનાં મહંત યોગેન્દ્રનાથપુરી બાપુ જણાવ્યું હતું કે આ મંદિર 50 વર્ષ જેટલું જુનુ છે. એમને એક એવો વિચાર આવ્યો કે આ રામમંદિર હોવાથી અહીં પ્રભુ શ્રીરામ ભગવાનની કુંડળી હોવી જોઈએ. જેથી શાસ્ત્રો તેમજ પુરાણોની મદદથી શ્રીરામ ભગવાનની કુંડળી મઢાવવામાં આવી છે. આ કુંડળી ગણેશશાસ્ત્રમાં છે. જેથી શાસ્ત્રમાં જોઈને આ કુંડળી બનાવવામાં આવી છે.

5 / 5
Follow Us
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
g clip-path="url(#clip0_868_265)">