AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : પુરુષ પરિણીત હોવા છતાં પણ કોઈ મહિલા સાથે અફેર હોય તો તે ગુનો ગણાય ? જાણો કાયદાઓ

કાનુની સવાલ: ભારતીય સમાજમાં લગ્ન એક પવિત્ર બંધન માનવામાં આવે છે. પરંતુ જો કોઈ પુરુષ વિવાહિત હોય અને અન્ય કોઈ સ્ત્રી સાથે શારીરિક કે પ્રેમ સંબંધ બાંધે તો શું તે કાયદેસર ગુનો ગણાય? આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં ઊભો થાય છે. ચાલો, ભારતીય દંડ સંહિતા (IPC) પ્રમાણે સમજીએ.

| Updated on: Sep 29, 2025 | 10:00 AM
Share
ભારતીય કાયદામાં Adultery શું છે?: IPCની કલમ 497 મુજબ અગાઉ જો કોઈ વિવાહિત પુરુષ કોઈ સ્ત્રી સાથે સંબંધ રાખે અથવા તો કોઈ અવિવાહિત મહિલા સાથે સંબંધ રાખે તો તે અપરાધ ગણાતો હતો. આ માટે 5 વર્ષ સુધીની જેલ કે દંડની જોગવાઈ હતી.

ભારતીય કાયદામાં Adultery શું છે?: IPCની કલમ 497 મુજબ અગાઉ જો કોઈ વિવાહિત પુરુષ કોઈ સ્ત્રી સાથે સંબંધ રાખે અથવા તો કોઈ અવિવાહિત મહિલા સાથે સંબંધ રાખે તો તે અપરાધ ગણાતો હતો. આ માટે 5 વર્ષ સુધીની જેલ કે દંડની જોગવાઈ હતી.

1 / 6
સુપ્રિમ કોર્ટનો મહત્વનો ચુકાદો: સપ્ટેમ્બર 2018માં સુપ્રિમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે Adultery હવે કોઈ ફોજદારી ગુનો નથી. એટલે કે, જો કોઈ પુરુષ વિવાહિત સ્ત્રી સાથે સંબંધ બાંધે તો હવે તેને IPC હેઠળ જેલ કે દંડ નહીં મળે. પરંતુ પત્ની ડિવોર્સ માટે અરજી કરી શકે છે.

સુપ્રિમ કોર્ટનો મહત્વનો ચુકાદો: સપ્ટેમ્બર 2018માં સુપ્રિમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે Adultery હવે કોઈ ફોજદારી ગુનો નથી. એટલે કે, જો કોઈ પુરુષ વિવાહિત સ્ત્રી સાથે સંબંધ બાંધે તો હવે તેને IPC હેઠળ જેલ કે દંડ નહીં મળે. પરંતુ પત્ની ડિવોર્સ માટે અરજી કરી શકે છે.

2 / 6
પરિણામ શું થઈ શકે?: ભલે તે ગુનો ન ગણાય, પરંતુ તેનું ગંભીર સામાજિક અને કાનૂની પરિણામ થઈ શકે છે. પતિ અથવા પત્ની Adulteryના આધારે ડિવોર્સ માટે અદાલતમાં અરજી કરી શકે છે. આવા સંબંધોના કારણે કુટુંબ અને સમાજમાં માનહાનિ થઈ શકે છે. લગ્નજીવનમાં વિશ્વાસ તૂટે તો માનસિક સમસ્યાઓ ઊભી થાય છે.

પરિણામ શું થઈ શકે?: ભલે તે ગુનો ન ગણાય, પરંતુ તેનું ગંભીર સામાજિક અને કાનૂની પરિણામ થઈ શકે છે. પતિ અથવા પત્ની Adulteryના આધારે ડિવોર્સ માટે અદાલતમાં અરજી કરી શકે છે. આવા સંબંધોના કારણે કુટુંબ અને સમાજમાં માનહાનિ થઈ શકે છે. લગ્નજીવનમાં વિશ્વાસ તૂટે તો માનસિક સમસ્યાઓ ઊભી થાય છે.

3 / 6
શા માટે કાયદામાં ફેરફાર?: સુપ્રિમ કોર્ટે કહ્યું કે,  જૂનો કાયદો સ્ત્રીને પતિની "મિલકત" તરીકે માનતો હતો, જે સમાનતાના હક્ક વિરુદ્ધ છે. હવે સંબંધ વ્યક્તિગત પસંદગીનું મામલો છે, ગુનો નહીં.

શા માટે કાયદામાં ફેરફાર?: સુપ્રિમ કોર્ટે કહ્યું કે, જૂનો કાયદો સ્ત્રીને પતિની "મિલકત" તરીકે માનતો હતો, જે સમાનતાના હક્ક વિરુદ્ધ છે. હવે સંબંધ વ્યક્તિગત પસંદગીનું મામલો છે, ગુનો નહીં.

4 / 6
અંતમાં કાયદાકીય રીતે વિવાહિત સ્ત્રી સાથે સંબંધ બાંધવો ગુનો નથી, પરંતુ તે લગ્નજીવન તોડવાનું કારણ બની શકે છે. કાયદો હવે તેને ફોજદારી ગુનો નહીં માને, પરંતુ કુટુંબ જીવન માટે એ હજી પણ ગંભીર વિષય છે.

અંતમાં કાયદાકીય રીતે વિવાહિત સ્ત્રી સાથે સંબંધ બાંધવો ગુનો નથી, પરંતુ તે લગ્નજીવન તોડવાનું કારણ બની શકે છે. કાયદો હવે તેને ફોજદારી ગુનો નહીં માને, પરંતુ કુટુંબ જીવન માટે એ હજી પણ ગંભીર વિષય છે.

5 / 6
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)

6 / 6

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">