AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : પુરુષ પરિણીત હોવા છતાં પણ કોઈ મહિલા સાથે અફેર હોય તો તે ગુનો ગણાય ? જાણો કાયદાઓ

કાનુની સવાલ: ભારતીય સમાજમાં લગ્ન એક પવિત્ર બંધન માનવામાં આવે છે. પરંતુ જો કોઈ પુરુષ વિવાહિત હોય અને અન્ય કોઈ સ્ત્રી સાથે શારીરિક કે પ્રેમ સંબંધ બાંધે તો શું તે કાયદેસર ગુનો ગણાય? આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં ઊભો થાય છે. ચાલો, ભારતીય દંડ સંહિતા (IPC) પ્રમાણે સમજીએ.

| Updated on: Sep 29, 2025 | 10:00 AM
Share
ભારતીય કાયદામાં Adultery શું છે?: IPCની કલમ 497 મુજબ અગાઉ જો કોઈ વિવાહિત પુરુષ કોઈ સ્ત્રી સાથે સંબંધ રાખે અથવા તો કોઈ અવિવાહિત મહિલા સાથે સંબંધ રાખે તો તે અપરાધ ગણાતો હતો. આ માટે 5 વર્ષ સુધીની જેલ કે દંડની જોગવાઈ હતી.

ભારતીય કાયદામાં Adultery શું છે?: IPCની કલમ 497 મુજબ અગાઉ જો કોઈ વિવાહિત પુરુષ કોઈ સ્ત્રી સાથે સંબંધ રાખે અથવા તો કોઈ અવિવાહિત મહિલા સાથે સંબંધ રાખે તો તે અપરાધ ગણાતો હતો. આ માટે 5 વર્ષ સુધીની જેલ કે દંડની જોગવાઈ હતી.

1 / 6
સુપ્રિમ કોર્ટનો મહત્વનો ચુકાદો: સપ્ટેમ્બર 2018માં સુપ્રિમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે Adultery હવે કોઈ ફોજદારી ગુનો નથી. એટલે કે, જો કોઈ પુરુષ વિવાહિત સ્ત્રી સાથે સંબંધ બાંધે તો હવે તેને IPC હેઠળ જેલ કે દંડ નહીં મળે. પરંતુ પત્ની ડિવોર્સ માટે અરજી કરી શકે છે.

સુપ્રિમ કોર્ટનો મહત્વનો ચુકાદો: સપ્ટેમ્બર 2018માં સુપ્રિમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે Adultery હવે કોઈ ફોજદારી ગુનો નથી. એટલે કે, જો કોઈ પુરુષ વિવાહિત સ્ત્રી સાથે સંબંધ બાંધે તો હવે તેને IPC હેઠળ જેલ કે દંડ નહીં મળે. પરંતુ પત્ની ડિવોર્સ માટે અરજી કરી શકે છે.

2 / 6
પરિણામ શું થઈ શકે?: ભલે તે ગુનો ન ગણાય, પરંતુ તેનું ગંભીર સામાજિક અને કાનૂની પરિણામ થઈ શકે છે. પતિ અથવા પત્ની Adulteryના આધારે ડિવોર્સ માટે અદાલતમાં અરજી કરી શકે છે. આવા સંબંધોના કારણે કુટુંબ અને સમાજમાં માનહાનિ થઈ શકે છે. લગ્નજીવનમાં વિશ્વાસ તૂટે તો માનસિક સમસ્યાઓ ઊભી થાય છે.

પરિણામ શું થઈ શકે?: ભલે તે ગુનો ન ગણાય, પરંતુ તેનું ગંભીર સામાજિક અને કાનૂની પરિણામ થઈ શકે છે. પતિ અથવા પત્ની Adulteryના આધારે ડિવોર્સ માટે અદાલતમાં અરજી કરી શકે છે. આવા સંબંધોના કારણે કુટુંબ અને સમાજમાં માનહાનિ થઈ શકે છે. લગ્નજીવનમાં વિશ્વાસ તૂટે તો માનસિક સમસ્યાઓ ઊભી થાય છે.

3 / 6
શા માટે કાયદામાં ફેરફાર?: સુપ્રિમ કોર્ટે કહ્યું કે,  જૂનો કાયદો સ્ત્રીને પતિની "મિલકત" તરીકે માનતો હતો, જે સમાનતાના હક્ક વિરુદ્ધ છે. હવે સંબંધ વ્યક્તિગત પસંદગીનું મામલો છે, ગુનો નહીં.

શા માટે કાયદામાં ફેરફાર?: સુપ્રિમ કોર્ટે કહ્યું કે, જૂનો કાયદો સ્ત્રીને પતિની "મિલકત" તરીકે માનતો હતો, જે સમાનતાના હક્ક વિરુદ્ધ છે. હવે સંબંધ વ્યક્તિગત પસંદગીનું મામલો છે, ગુનો નહીં.

4 / 6
અંતમાં કાયદાકીય રીતે વિવાહિત સ્ત્રી સાથે સંબંધ બાંધવો ગુનો નથી, પરંતુ તે લગ્નજીવન તોડવાનું કારણ બની શકે છે. કાયદો હવે તેને ફોજદારી ગુનો નહીં માને, પરંતુ કુટુંબ જીવન માટે એ હજી પણ ગંભીર વિષય છે.

અંતમાં કાયદાકીય રીતે વિવાહિત સ્ત્રી સાથે સંબંધ બાંધવો ગુનો નથી, પરંતુ તે લગ્નજીવન તોડવાનું કારણ બની શકે છે. કાયદો હવે તેને ફોજદારી ગુનો નહીં માને, પરંતુ કુટુંબ જીવન માટે એ હજી પણ ગંભીર વિષય છે.

5 / 6
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)

6 / 6

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

Follow Us
"5 વર્ષમાં શું વિકાસ કર્યો?" કહીને સ્થાનિકોએ ઉમેદવારોની બોલતી બંધ કરી
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
નવસારીમાં સુવિધાઓના નામે ‘મીંડું’! રહીશોએ નેતાઓને બતાવ્યો બહારનો રસ્તો
નવસારીમાં સુવિધાઓના નામે ‘મીંડું’! રહીશોએ નેતાઓને બતાવ્યો બહારનો રસ્તો
સુરતના પલસાણામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, જુઓ Video
સુરતના પલસાણામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, જુઓ Video
ઢોંસા ખીરા કેસ મામલે આવ્યો FSLનો રિપોર્ટ, પણ મોતનું રહસ્ય હજુ અકબંધ
ઢોંસા ખીરા કેસ મામલે આવ્યો FSLનો રિપોર્ટ, પણ મોતનું રહસ્ય હજુ અકબંધ
મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત
મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત
ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન છત્તા એફિડેવિટમાં ઉલ્લેખ નહી
ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન છત્તા એફિડેવિટમાં ઉલ્લેખ નહી
તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે
તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">