AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : પુરુષ પરિણીત હોવા છતાં પણ કોઈ મહિલા સાથે અફેર હોય તો તે ગુનો ગણાય ? જાણો કાયદાઓ

કાનુની સવાલ: ભારતીય સમાજમાં લગ્ન એક પવિત્ર બંધન માનવામાં આવે છે. પરંતુ જો કોઈ પુરુષ વિવાહિત હોય અને અન્ય કોઈ સ્ત્રી સાથે શારીરિક કે પ્રેમ સંબંધ બાંધે તો શું તે કાયદેસર ગુનો ગણાય? આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં ઊભો થાય છે. ચાલો, ભારતીય દંડ સંહિતા (IPC) પ્રમાણે સમજીએ.

| Updated on: Sep 29, 2025 | 10:00 AM
Share
ભારતીય કાયદામાં Adultery શું છે?: IPCની કલમ 497 મુજબ અગાઉ જો કોઈ વિવાહિત પુરુષ કોઈ સ્ત્રી સાથે સંબંધ રાખે અથવા તો કોઈ અવિવાહિત મહિલા સાથે સંબંધ રાખે તો તે અપરાધ ગણાતો હતો. આ માટે 5 વર્ષ સુધીની જેલ કે દંડની જોગવાઈ હતી.

ભારતીય કાયદામાં Adultery શું છે?: IPCની કલમ 497 મુજબ અગાઉ જો કોઈ વિવાહિત પુરુષ કોઈ સ્ત્રી સાથે સંબંધ રાખે અથવા તો કોઈ અવિવાહિત મહિલા સાથે સંબંધ રાખે તો તે અપરાધ ગણાતો હતો. આ માટે 5 વર્ષ સુધીની જેલ કે દંડની જોગવાઈ હતી.

1 / 6
સુપ્રિમ કોર્ટનો મહત્વનો ચુકાદો: સપ્ટેમ્બર 2018માં સુપ્રિમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે Adultery હવે કોઈ ફોજદારી ગુનો નથી. એટલે કે, જો કોઈ પુરુષ વિવાહિત સ્ત્રી સાથે સંબંધ બાંધે તો હવે તેને IPC હેઠળ જેલ કે દંડ નહીં મળે. પરંતુ પત્ની ડિવોર્સ માટે અરજી કરી શકે છે.

સુપ્રિમ કોર્ટનો મહત્વનો ચુકાદો: સપ્ટેમ્બર 2018માં સુપ્રિમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે Adultery હવે કોઈ ફોજદારી ગુનો નથી. એટલે કે, જો કોઈ પુરુષ વિવાહિત સ્ત્રી સાથે સંબંધ બાંધે તો હવે તેને IPC હેઠળ જેલ કે દંડ નહીં મળે. પરંતુ પત્ની ડિવોર્સ માટે અરજી કરી શકે છે.

2 / 6
પરિણામ શું થઈ શકે?: ભલે તે ગુનો ન ગણાય, પરંતુ તેનું ગંભીર સામાજિક અને કાનૂની પરિણામ થઈ શકે છે. પતિ અથવા પત્ની Adulteryના આધારે ડિવોર્સ માટે અદાલતમાં અરજી કરી શકે છે. આવા સંબંધોના કારણે કુટુંબ અને સમાજમાં માનહાનિ થઈ શકે છે. લગ્નજીવનમાં વિશ્વાસ તૂટે તો માનસિક સમસ્યાઓ ઊભી થાય છે.

પરિણામ શું થઈ શકે?: ભલે તે ગુનો ન ગણાય, પરંતુ તેનું ગંભીર સામાજિક અને કાનૂની પરિણામ થઈ શકે છે. પતિ અથવા પત્ની Adulteryના આધારે ડિવોર્સ માટે અદાલતમાં અરજી કરી શકે છે. આવા સંબંધોના કારણે કુટુંબ અને સમાજમાં માનહાનિ થઈ શકે છે. લગ્નજીવનમાં વિશ્વાસ તૂટે તો માનસિક સમસ્યાઓ ઊભી થાય છે.

3 / 6
શા માટે કાયદામાં ફેરફાર?: સુપ્રિમ કોર્ટે કહ્યું કે,  જૂનો કાયદો સ્ત્રીને પતિની "મિલકત" તરીકે માનતો હતો, જે સમાનતાના હક્ક વિરુદ્ધ છે. હવે સંબંધ વ્યક્તિગત પસંદગીનું મામલો છે, ગુનો નહીં.

શા માટે કાયદામાં ફેરફાર?: સુપ્રિમ કોર્ટે કહ્યું કે, જૂનો કાયદો સ્ત્રીને પતિની "મિલકત" તરીકે માનતો હતો, જે સમાનતાના હક્ક વિરુદ્ધ છે. હવે સંબંધ વ્યક્તિગત પસંદગીનું મામલો છે, ગુનો નહીં.

4 / 6
અંતમાં કાયદાકીય રીતે વિવાહિત સ્ત્રી સાથે સંબંધ બાંધવો ગુનો નથી, પરંતુ તે લગ્નજીવન તોડવાનું કારણ બની શકે છે. કાયદો હવે તેને ફોજદારી ગુનો નહીં માને, પરંતુ કુટુંબ જીવન માટે એ હજી પણ ગંભીર વિષય છે.

અંતમાં કાયદાકીય રીતે વિવાહિત સ્ત્રી સાથે સંબંધ બાંધવો ગુનો નથી, પરંતુ તે લગ્નજીવન તોડવાનું કારણ બની શકે છે. કાયદો હવે તેને ફોજદારી ગુનો નહીં માને, પરંતુ કુટુંબ જીવન માટે એ હજી પણ ગંભીર વિષય છે.

5 / 6
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)

6 / 6

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">