Kedarnath Yatra 2024: 10 મેના રોજ ખુલશે કેદારનાથ ધામ, રસ્તામાં આવતા આ 4 પવિત્ર સ્થળોની પણ લો મુલાકાત
ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંના એક કેદારનાથ ધામના દરવાજા 10 મે, 2024થી ભક્તો માટે ખોલવામાં આવશે. કેદારનાથ ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં ભગવાન શિવનું પવિત્ર સ્થાન છે, જ્યાં દર વર્ષે લાખો લોકો દર્શન માટે આવે છે. જો તમે કેદારનાથ ધામની મુલાકાત લેવા જઈ રહ્યા છો, તો તેની નજીકના પવિત્ર સ્થળોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં.
Latest News Updates
Most Read Stories