KarvaChauth2021: આ વખતે કરવા ચોથ પર તમારી પત્નીને આપો આ ખાસ ભેટ, વધતી ઉંમર સાથે આવક પણ વધશે

આ વખતે પણ કરવા ચોથનો તહેવાર કોરોનાના સંકટ વચ્ચે ઉજવવામાં આવશે. આ વખતે કરવ ચોથ પર, તમે તમારી પત્નીના નામે નવી પેન્શન સિસ્ટમનું ખાતું ખોલાવી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2021 | 6:46 AM
આ વ્રતમાં ચંદ્ર ઉગ્યા બાદ તેની પૂજા કર્યા પછી જ ઉપવાસ ખોલવામાં આવે છે

આ વ્રતમાં ચંદ્ર ઉગ્યા બાદ તેની પૂજા કર્યા પછી જ ઉપવાસ ખોલવામાં આવે છે

1 / 5
આ વખતે પણ કરવા ચોથનો તહેવાર કોરોનાના સંકટ વચ્ચે ઉજવવામાં આવશે. આ વખતે કરવ ચોથ પર, તમે તમારી પત્નીના નામે નવી પેન્શન સિસ્ટમનું ખાતું ખોલાવી શકો છો. આ યોજના અંતર્ગત, તમારી પત્નીને 60 વર્ષની ઉંમરે એક એકીકૃત રકમ મળશે. વધુમાં, દર મહિને તેમની  પેન્શનની જેમ રેગ્યુલર આવક પણ થશે. આ ખાતામાં, એ નક્કી કરી શકાય છે કે તમારી પત્નીને દર મહિને કેટલા પૈસા મળશે. આ સાથે જ તેમની સલામતીને ધ્યાનમાં રાખીને અથવા કોઈપણ જરૂરિયાત માટે, તેમને અન્ય કોઈ પર આધાર રાખવાની જરૂર રહેશે નહીં.

આ વખતે પણ કરવા ચોથનો તહેવાર કોરોનાના સંકટ વચ્ચે ઉજવવામાં આવશે. આ વખતે કરવ ચોથ પર, તમે તમારી પત્નીના નામે નવી પેન્શન સિસ્ટમનું ખાતું ખોલાવી શકો છો. આ યોજના અંતર્ગત, તમારી પત્નીને 60 વર્ષની ઉંમરે એક એકીકૃત રકમ મળશે. વધુમાં, દર મહિને તેમની પેન્શનની જેમ રેગ્યુલર આવક પણ થશે. આ ખાતામાં, એ નક્કી કરી શકાય છે કે તમારી પત્નીને દર મહિને કેટલા પૈસા મળશે. આ સાથે જ તેમની સલામતીને ધ્યાનમાં રાખીને અથવા કોઈપણ જરૂરિયાત માટે, તેમને અન્ય કોઈ પર આધાર રાખવાની જરૂર રહેશે નહીં.

2 / 5
કરવા ચોથના દિવસે, તમે આ વેબસાઇટ https://www.npstrust.org.in/ content/open-your-nps-account-online ની મુલાકાત લઈને ઓનલાઇન પણ એનપીએસ એકાઉન્ટ ખોલી શકો છો. NPS એકાઉન્ટમાં રોકાણ કરવું ખૂબ જ સરળ છે. તમે 1000 રૂપિયાથી શરૂ કરીને તમારી સુવિધા મુજબ એનપીએસ ખાતું ખોલી શકો છો. આમ તો, 60 વર્ષની ઉમર બાદ જ NPSનું ખાતું મેચ્યોર થઈ જાય છે. પરંતુ જો તમે ઇચ્છો તો તમે તેને આગળ ચલાવી શકો છો.

કરવા ચોથના દિવસે, તમે આ વેબસાઇટ https://www.npstrust.org.in/ content/open-your-nps-account-online ની મુલાકાત લઈને ઓનલાઇન પણ એનપીએસ એકાઉન્ટ ખોલી શકો છો. NPS એકાઉન્ટમાં રોકાણ કરવું ખૂબ જ સરળ છે. તમે 1000 રૂપિયાથી શરૂ કરીને તમારી સુવિધા મુજબ એનપીએસ ખાતું ખોલી શકો છો. આમ તો, 60 વર્ષની ઉમર બાદ જ NPSનું ખાતું મેચ્યોર થઈ જાય છે. પરંતુ જો તમે ઇચ્છો તો તમે તેને આગળ ચલાવી શકો છો.

3 / 5
કોરોના મહામારીની અસર દરેકના જીવનમાં પડી છે. આવી સ્થિતિમાં, ભવિષ્યને સુરક્ષીત કરવું પણ એટલું જ મહત્વનું છે જેટલી બીજી ઘણી વસ્તુઓ છે. પરંતુ જો તમે તમારી પત્નીને કોઈ મોંઘી ભેટ આપી રહ્યા છો. તો તે જાણવું પણ અગત્યનું છે કે, આવકવેરાની કલમ -56 (2) હેઠળ, તે ભેટ તે વ્યક્તિને જ લાગુ પડશે. જેને તે મળી હશે. તદનુસાર, જો ભેટ રૂપિયા 50,001 સુધીની હોય તો તમે આવકવેરાના દાયરામાં આવી જાવ છો.

કોરોના મહામારીની અસર દરેકના જીવનમાં પડી છે. આવી સ્થિતિમાં, ભવિષ્યને સુરક્ષીત કરવું પણ એટલું જ મહત્વનું છે જેટલી બીજી ઘણી વસ્તુઓ છે. પરંતુ જો તમે તમારી પત્નીને કોઈ મોંઘી ભેટ આપી રહ્યા છો. તો તે જાણવું પણ અગત્યનું છે કે, આવકવેરાની કલમ -56 (2) હેઠળ, તે ભેટ તે વ્યક્તિને જ લાગુ પડશે. જેને તે મળી હશે. તદનુસાર, જો ભેટ રૂપિયા 50,001 સુધીની હોય તો તમે આવકવેરાના દાયરામાં આવી જાવ છો.

4 / 5
કરવા ચોથના દિવસે પત્ની તેના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. ત્યારે આ અવસર પર આ ખાસ ભેટ સાથે, તમે તમારી પત્નીનું ભવિષ્ય પણ સુરક્ષિત કરી શકો છો. જેથી આવનારા સમયમાં તેમને કોઈના પર નિર્ભર ન રહેવું પડે. અને તેમનું જીવન લાંબા ગાળા માટે સુરક્ષિત થઈ શકે.

કરવા ચોથના દિવસે પત્ની તેના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. ત્યારે આ અવસર પર આ ખાસ ભેટ સાથે, તમે તમારી પત્નીનું ભવિષ્ય પણ સુરક્ષિત કરી શકો છો. જેથી આવનારા સમયમાં તેમને કોઈના પર નિર્ભર ન રહેવું પડે. અને તેમનું જીવન લાંબા ગાળા માટે સુરક્ષિત થઈ શકે.

5 / 5

Latest News Updates

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">