AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાજોલને રાની મુખર્જી વિશે પૂછવામાં આવ્યો સવાલ, અભિનેત્રીએ કહ્યુ’ આ ખુબ જ સિરીયસ વાત’

કાજોલ અને રાની કઝીન બહેનો છે અને બંને એકબીજાની ખૂબ જ નજીક છે.જેઓ ઘણીવાર સાથે જોવા મળે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 9:59 AM
Share
મહિલા દિવસ પર કાજોલે ચાહકો સાથે વાત કરી હતી. આ દરમિયાન તેણે ફેન્સના ઘણા સવાલોના જવાબ આપ્યા. આ ચેટ સેશનની વચ્ચે એક ફેને કાજોલને રાની મુખર્જી વિશે સવાલ પૂછ્યો. ફેને પૂછ્યું કે રાની મુખર્જી  ઇન્સ્ટાગ્રામ પર કેમ નથી?

મહિલા દિવસ પર કાજોલે ચાહકો સાથે વાત કરી હતી. આ દરમિયાન તેણે ફેન્સના ઘણા સવાલોના જવાબ આપ્યા. આ ચેટ સેશનની વચ્ચે એક ફેને કાજોલને રાની મુખર્જી વિશે સવાલ પૂછ્યો. ફેને પૂછ્યું કે રાની મુખર્જી ઇન્સ્ટાગ્રામ પર કેમ નથી?

1 / 5
જેના પર કાજોલે જવાબ આપ્યો, હું રાનીને ફોન કરીશ, આ ખુબ જ સિરીયસ છે.તમને જણાવી દઈએ કે, કાજોલ અને રાની કઝીન બહેનો છે અને બંને એકબીજાની ખૂબ જ નજીક છે.

જેના પર કાજોલે જવાબ આપ્યો, હું રાનીને ફોન કરીશ, આ ખુબ જ સિરીયસ છે.તમને જણાવી દઈએ કે, કાજોલ અને રાની કઝીન બહેનો છે અને બંને એકબીજાની ખૂબ જ નજીક છે.

2 / 5

જ્યારે એક ચાહકે એ પણ પૂછ્યું કે, તમે તમારી પુત્રીને મહિલા સશક્તિકરણ વિશે શું શીખવો છો ? જેના જવાબમાં કાજોલે કહ્યું, મારે કંઈ શીખવવાની જરૂર નથી. હું પોતે તેની પાસેથી શીખું છું.

જ્યારે એક ચાહકે એ પણ પૂછ્યું કે, તમે તમારી પુત્રીને મહિલા સશક્તિકરણ વિશે શું શીખવો છો ? જેના જવાબમાં કાજોલે કહ્યું, મારે કંઈ શીખવવાની જરૂર નથી. હું પોતે તેની પાસેથી શીખું છું.

3 / 5
તમને જણાવી દઈએ કે, કાજોલની દીકરી ન્યાસા હાલમાં અભ્યાસ કરી રહી છે. તે અન્ય સ્ટાર કિડ્સની જેમ લાઇમલાઇટમાં પણ  રહેતી નથી. પરંતુ ચાહકો ન્યાસાને ખૂબ પસંદ કરે છે.

તમને જણાવી દઈએ કે, કાજોલની દીકરી ન્યાસા હાલમાં અભ્યાસ કરી રહી છે. તે અન્ય સ્ટાર કિડ્સની જેમ લાઇમલાઇટમાં પણ રહેતી નથી. પરંતુ ચાહકો ન્યાસાને ખૂબ પસંદ કરે છે.

4 / 5
ન્યાસાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ રસ નથી. તે બાકીના સ્ટાર કિડ્સની જેમ બોલિવૂડમાં કામ કરવા માગતી નથી.

ન્યાસાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ રસ નથી. તે બાકીના સ્ટાર કિડ્સની જેમ બોલિવૂડમાં કામ કરવા માગતી નથી.

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">