AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways : ભારતીય રેલવે વરિષ્ઠ નાગરિકોને આ સુવિધાઓ આપે છે, જાણો

ભારતીય રેલવે સીનિયર સીટીઝન અને દિવ્યાંગોને અનેક પ્રકારની સુવિધાઓ આપે છે. જો તમે પણ તમારા માતા-પિતા માટે ટિકિટ બુક કરી રહ્યા છો. તો એક વખત રેલવેના આ નિયમો એક વખત જરુર જાણી લેજો.

Nirupa Duva
| Edited By: | Updated on: Jan 21, 2026 | 7:42 PM
Share
 ભારતીય રેલવે મુસાફરો માટે અનેક પ્રકારની યોજનાઓ બહાર પાડે છે. ખાસ કરીને સીનિયર સીટિઝન માટે કેટલીક સુવિધાઓ આપે છે. જેનાથી સીનિયર સીટિઝન આરમદાયાક મુસાફરી કરી શકે, રેલવે મુસાફરો માટે પણ હંમેશા સુવિધાઓ વધારવાનો પ્રયત્ન કરે છે. જેનાથી સીનિયર સીટીઝન કોઈ પ્રકારની પરેશાની ન થાય.

ભારતીય રેલવે મુસાફરો માટે અનેક પ્રકારની યોજનાઓ બહાર પાડે છે. ખાસ કરીને સીનિયર સીટિઝન માટે કેટલીક સુવિધાઓ આપે છે. જેનાથી સીનિયર સીટિઝન આરમદાયાક મુસાફરી કરી શકે, રેલવે મુસાફરો માટે પણ હંમેશા સુવિધાઓ વધારવાનો પ્રયત્ન કરે છે. જેનાથી સીનિયર સીટીઝન કોઈ પ્રકારની પરેશાની ન થાય.

1 / 7
સૌથી પહેલી સીનિયર સીટીઝન માટે સુવિધાઓ વિશે જાણીએ તો, લોઅર બર્થની સુવિધા. 60 ઉપરના પુરુષ અને 58 વર્ષથી ઉપરની મહિલાઓને ટ્રેનની નીચેની સીટ આપવામાં આવે છે જેના કારણે તેને ચઢવા ઉતરવામાં મુશ્કેલી ન પડે.

સૌથી પહેલી સીનિયર સીટીઝન માટે સુવિધાઓ વિશે જાણીએ તો, લોઅર બર્થની સુવિધા. 60 ઉપરના પુરુષ અને 58 વર્ષથી ઉપરની મહિલાઓને ટ્રેનની નીચેની સીટ આપવામાં આવે છે જેના કારણે તેને ચઢવા ઉતરવામાં મુશ્કેલી ન પડે.

2 / 7
આ સુવિધા સ્લીપર, એસી 3 ટાયર અને એસી 2 ટાયર કોચમાં આપવામાં આવે છે.મહત્વની વાત તો એ છે કે, જો કોઈ નીચલી સીટ ખાલી રહે છે. તો તેને સીનિયર સીટીઝનને આપવામાં આવે છે.

આ સુવિધા સ્લીપર, એસી 3 ટાયર અને એસી 2 ટાયર કોચમાં આપવામાં આવે છે.મહત્વની વાત તો એ છે કે, જો કોઈ નીચલી સીટ ખાલી રહે છે. તો તેને સીનિયર સીટીઝનને આપવામાં આવે છે.

3 / 7
 રેલવે સ્ટેશનો પર ફ્રીમાં વ્હીલચેરની વ્યવસ્થા હોય છે. આ સુવિધાઓ એ સીનિયર સીટીઝન માટે ફાયદાકારક હોય છે. જેને ચાલવામાં મુશ્કેલી હોય છે. વ્હીલચેરની સાથે પોર્ટર પણ મદદ માટે ઉપલબ્ધ હોય છે.

રેલવે સ્ટેશનો પર ફ્રીમાં વ્હીલચેરની વ્યવસ્થા હોય છે. આ સુવિધાઓ એ સીનિયર સીટીઝન માટે ફાયદાકારક હોય છે. જેને ચાલવામાં મુશ્કેલી હોય છે. વ્હીલચેરની સાથે પોર્ટર પણ મદદ માટે ઉપલબ્ધ હોય છે.

4 / 7
 સીનિયર સીટીઝન અને દિવ્યાંગ યાત્રીકો માટે રેલવે સ્ટેશન પર અલગથી ટિકિટ બુકિંગ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે. જેનાથી લાંબી લાઈનમાં ઉભા રહેવાની જરુર રહેતી નથી અને ટિકિટ જલ્દી મળી જાય છે.

સીનિયર સીટીઝન અને દિવ્યાંગ યાત્રીકો માટે રેલવે સ્ટેશન પર અલગથી ટિકિટ બુકિંગ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે. જેનાથી લાંબી લાઈનમાં ઉભા રહેવાની જરુર રહેતી નથી અને ટિકિટ જલ્દી મળી જાય છે.

5 / 7
રેલવે સ્ટેશન પર બેટરીથી ચાલનારી ગાડીઓમાં ફીમાં ઉપલબ્ધ હોય છે. આ સુવિધા સીનિયર સીટીઝન અને દિવ્યાંગને પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે મદદ મળી જાય છે જેનાથી તેમને વધારે ચાલવું ન પડે.

રેલવે સ્ટેશન પર બેટરીથી ચાલનારી ગાડીઓમાં ફીમાં ઉપલબ્ધ હોય છે. આ સુવિધા સીનિયર સીટીઝન અને દિવ્યાંગને પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે મદદ મળી જાય છે જેનાથી તેમને વધારે ચાલવું ન પડે.

6 / 7
મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નાઈ જેવા શહેરોમાં લોકલ ટ્રેનોમાં સીનિયર નાગરિકો માટે અનામત બેઠકો હોય છે, જેનાથી તેઓ મુસાફરી દરમિયાન આરામથી બેસી શકે છે (photo : canva).

મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નાઈ જેવા શહેરોમાં લોકલ ટ્રેનોમાં સીનિયર નાગરિકો માટે અનામત બેઠકો હોય છે, જેનાથી તેઓ મુસાફરી દરમિયાન આરામથી બેસી શકે છે (photo : canva).

7 / 7

 

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. અહી ક્લિક કરો

Follow Us
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી
વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી
ઇંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ઈ-બસ પર ભાર અપાશે
ઇંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ઈ-બસ પર ભાર અપાશે
12 ધાર્મિક સ્થળો દૂર કરાયા, એક મંદિરમાં માત્ર ઓટલો તોડી સંતોષ મનાયો
12 ધાર્મિક સ્થળો દૂર કરાયા, એક મંદિરમાં માત્ર ઓટલો તોડી સંતોષ મનાયો
દૈનિક રાશિફળ: જાણોકયા જાતકનો દિવશ રહેશે ભક્તિમય અને પારિવારિક ખુશીથી..
દૈનિક રાશિફળ: જાણોકયા જાતકનો દિવશ રહેશે ભક્તિમય અને પારિવારિક ખુશીથી..
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
g clip-path="url(#clip0_868_265)">