AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways : ભારતીય રેલવે વરિષ્ઠ નાગરિકોને આ સુવિધાઓ આપે છે, જાણો

ભારતીય રેલવે સીનિયર સીટીઝન અને દિવ્યાંગોને અનેક પ્રકારની સુવિધાઓ આપે છે. જો તમે પણ તમારા માતા-પિતા માટે ટિકિટ બુક કરી રહ્યા છો. તો એક વખત રેલવેના આ નિયમો એક વખત જરુર જાણી લેજો.

| Updated on: Nov 06, 2025 | 1:44 PM
Share
 ભારતીય રેલવે મુસાફરો માટે અનેક પ્રકારની યોજનાઓ બહાર પાડે છે. ખાસ કરીને સીનિયર સીટિઝન માટે કેટલીક સુવિધાઓ આપે છે. જેનાથી સીનિયર સીટિઝન આરમદાયાક મુસાફરી કરી શકે, રેલવે મુસાફરો માટે પણ હંમેશા સુવિધાઓ વધારવાનો પ્રયત્ન કરે છે. જેનાથી સીનિયર સીટીઝન કોઈ પ્રકારની પરેશાની ન થાય.

ભારતીય રેલવે મુસાફરો માટે અનેક પ્રકારની યોજનાઓ બહાર પાડે છે. ખાસ કરીને સીનિયર સીટિઝન માટે કેટલીક સુવિધાઓ આપે છે. જેનાથી સીનિયર સીટિઝન આરમદાયાક મુસાફરી કરી શકે, રેલવે મુસાફરો માટે પણ હંમેશા સુવિધાઓ વધારવાનો પ્રયત્ન કરે છે. જેનાથી સીનિયર સીટીઝન કોઈ પ્રકારની પરેશાની ન થાય.

1 / 7
સૌથી પહેલી સીનિયર સીટીઝન માટે સુવિધાઓ વિશે જાણીએ તો, લોઅર બર્થની સુવિધા. 60 ઉપરના પુરુષ અને 58 વર્ષથી ઉપરની મહિલાઓને ટ્રેનની નીચેની સીટ આપવામાં આવે છે જેના કારણે તેને ચઢવા ઉતરવામાં મુશ્કેલી ન પડે.

સૌથી પહેલી સીનિયર સીટીઝન માટે સુવિધાઓ વિશે જાણીએ તો, લોઅર બર્થની સુવિધા. 60 ઉપરના પુરુષ અને 58 વર્ષથી ઉપરની મહિલાઓને ટ્રેનની નીચેની સીટ આપવામાં આવે છે જેના કારણે તેને ચઢવા ઉતરવામાં મુશ્કેલી ન પડે.

2 / 7
આ સુવિધા સ્લીપર, એસી 3 ટાયર અને એસી 2 ટાયર કોચમાં આપવામાં આવે છે.મહત્વની વાત તો એ છે કે, જો કોઈ નીચલી સીટ ખાલી રહે છે. તો તેને સીનિયર સીટીઝનને આપવામાં આવે છે.

આ સુવિધા સ્લીપર, એસી 3 ટાયર અને એસી 2 ટાયર કોચમાં આપવામાં આવે છે.મહત્વની વાત તો એ છે કે, જો કોઈ નીચલી સીટ ખાલી રહે છે. તો તેને સીનિયર સીટીઝનને આપવામાં આવે છે.

3 / 7
 રેલવે સ્ટેશનો પર ફ્રીમાં વ્હીલચેરની વ્યવસ્થા હોય છે. આ સુવિધાઓ એ સીનિયર સીટીઝન માટે ફાયદાકારક હોય છે. જેને ચાલવામાં મુશ્કેલી હોય છે. વ્હીલચેરની સાથે પોર્ટર પણ મદદ માટે ઉપલબ્ધ હોય છે.

રેલવે સ્ટેશનો પર ફ્રીમાં વ્હીલચેરની વ્યવસ્થા હોય છે. આ સુવિધાઓ એ સીનિયર સીટીઝન માટે ફાયદાકારક હોય છે. જેને ચાલવામાં મુશ્કેલી હોય છે. વ્હીલચેરની સાથે પોર્ટર પણ મદદ માટે ઉપલબ્ધ હોય છે.

4 / 7
 સીનિયર સીટીઝન અને દિવ્યાંગ યાત્રીકો માટે રેલવે સ્ટેશન પર અલગથી ટિકિટ બુકિંગ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે. જેનાથી લાંબી લાઈનમાં ઉભા રહેવાની જરુર રહેતી નથી અને ટિકિટ જલ્દી મળી જાય છે.

સીનિયર સીટીઝન અને દિવ્યાંગ યાત્રીકો માટે રેલવે સ્ટેશન પર અલગથી ટિકિટ બુકિંગ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે. જેનાથી લાંબી લાઈનમાં ઉભા રહેવાની જરુર રહેતી નથી અને ટિકિટ જલ્દી મળી જાય છે.

5 / 7
રેલવે સ્ટેશન પર બેટરીથી ચાલનારી ગાડીઓમાં ફીમાં ઉપલબ્ધ હોય છે. આ સુવિધા સીનિયર સીટીઝન અને દિવ્યાંગને પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે મદદ મળી જાય છે જેનાથી તેમને વધારે ચાલવું ન પડે.

રેલવે સ્ટેશન પર બેટરીથી ચાલનારી ગાડીઓમાં ફીમાં ઉપલબ્ધ હોય છે. આ સુવિધા સીનિયર સીટીઝન અને દિવ્યાંગને પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે મદદ મળી જાય છે જેનાથી તેમને વધારે ચાલવું ન પડે.

6 / 7
મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નાઈ જેવા શહેરોમાં લોકલ ટ્રેનોમાં સીનિયર નાગરિકો માટે અનામત બેઠકો હોય છે, જેનાથી તેઓ મુસાફરી દરમિયાન આરામથી બેસી શકે છે (photo : canva).

મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નાઈ જેવા શહેરોમાં લોકલ ટ્રેનોમાં સીનિયર નાગરિકો માટે અનામત બેઠકો હોય છે, જેનાથી તેઓ મુસાફરી દરમિયાન આરામથી બેસી શકે છે (photo : canva).

7 / 7

 

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. અહી ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">