AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિનિયર સિટિઝન

સિનિયર સિટિઝન

ભારતમાં સિનિયર સિટિઝનને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. જે લોકોની ઉંમર 60 થી 79 વર્ષની વચ્ચે હોય તેમને ‘સિનિયર સિટિઝન’ કહેવામાં આવે છે અને જેમની ઉંમર 80 વર્ષથી વધુ હોય તેમને સુપર સિનિયર સિટિઝન કહેવામાં આવે છે. ભારતમાં, આ બંને પ્રકારના વરિષ્ઠ નાગરિકોને વિવિધ પ્રકારની રાહત અને છૂટ આપવામાં આવે છે. તેમને આવકવેરામાં છૂટ આપવામાં આવે છે. અદ્યતન સારવાર અને આધુનિક ટેકનોલોજીને કારણે લોકોનું સરેરાશ આયુષ્ય વધ્યું છે. ભારતમાં સિનિયર સિટિઝને ઘણા લાભ આપવામાં આવે છે, ટ્રેનથી લઇને ટેક્સ સુધી ઘણી રાહત આપવામાં આવે છે, તથા સરકારે સિનિયર સિટિઝનો માટે અનેક યોજના પણ બનાવી છે.

 

Read More

Budget 2025: બજેટમાં ટેક્સ પેયર્સને રિટર્ન ફાઈલ કરવામાં મળશે મોટી છૂટ, અપડેટેડ રિટર્ન ભરવાની સમયસીમા લંબાવાઈ- Photos

બજેટ 2025-26 માં અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની સમય મર્યાદા વધારવામાં આવી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારામણ દ્વારા બજેટ 2025-26 માં આયકર (Income Tax) અધિનિયમ હેઠળ અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની સમય મર્યાદા 24 મહિનાથી વધારી 48 મહિના (4 વર્ષ) કરવામાં આવી છે.

Budget 2025: બજેટમાં TDS અને TCS માં શું ફેરફાર કરવામાં આવ્યા- જાણો

Budget 2025: કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારામણ દ્વારા બજેટ 2025-26 માં TDS (Tax Deducted at Source) અને TCS (Tax Collected at Source) ને સરળ અને વધુ સુગમ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સુધારાઓનો હેતુ મધ્યમ વર્ગ, વરિષ્ઠ નાગરિકો, નાના વેપારીઓ (MSME), અને સ્ટાર્ટઅપ્સ માટે ટેક્સ પ્રણાલીને સરળ બનાવવાનો છે.

જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
g clip-path="url(#clip0_868_265)">