સિનિયર સિટિઝન

સિનિયર સિટિઝન

ભારતમાં સિનિયર સિટિઝનને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. જે લોકોની ઉંમર 60 થી 79 વર્ષની વચ્ચે હોય તેમને ‘સિનિયર સિટિઝન’ કહેવામાં આવે છે અને જેમની ઉંમર 80 વર્ષથી વધુ હોય તેમને સુપર સિનિયર સિટિઝન કહેવામાં આવે છે. ભારતમાં, આ બંને પ્રકારના વરિષ્ઠ નાગરિકોને વિવિધ પ્રકારની રાહત અને છૂટ આપવામાં આવે છે. તેમને આવકવેરામાં છૂટ આપવામાં આવે છે. અદ્યતન સારવાર અને આધુનિક ટેકનોલોજીને કારણે લોકોનું સરેરાશ આયુષ્ય વધ્યું છે. ભારતમાં સિનિયર સિટિઝને ઘણા લાભ આપવામાં આવે છે, ટ્રેનથી લઇને ટેક્સ સુધી ઘણી રાહત આપવામાં આવે છે, તથા સરકારે સિનિયર સિટિઝનો માટે અનેક યોજના પણ બનાવી છે.

 

Read More

Budget 2024: નવી પેન્શન સ્કીમ (NPS) પર નાણામંત્રી નિર્મલા સીતારમણની મોટી જાહેરાત- જાણો

Union Budget 2024:નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સરકારી કર્મચારીઓને રાહત આપતા ન્યુ પેન્શન સ્કીમને લઈને મોટી જાહેરાત કરી છે. નિર્મલા સીતારમણે જણાવ્યુ કે નવી પેન્શન નીતિને લઈને કેન્દ્ર સરકાર સમીક્ષા કરશે.

Budget 2024 : પેન્શન યોજનામાં ફેરફારની તૈયારી, સરકારી કર્મચારીઓને મળી શકે છે ભેટ

Budget 2024 : નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરશે. સરકારી કર્મચારીઓને આ બજેટ પાસેથી મોટી અપેક્ષાઓ છે.

NPS Calculator : દર મહિને રૂ. 1 લાખ પેન્શન મેળવવા માટે NPSમાં કેટલું રોકાણ કરવું જોઈએ?

NPS Return : NPSનો એક ભાગ ઇક્વિટીમાં જાય છે, તેથી આ સ્કીમમાં ગેરંટીકૃત વળતર મળી શકતું નથી. જો કે, આ યોજના હજુ પણ PPF જેવા પરંપરાગત લાંબા ગાળાના રોકાણો કરતાં વધુ વળતર આપી શકે છે.

HelpAge India report: ભારતમાં દરેક ત્રણમાંથી એક વૃદ્ધ પાસે કોઈ આવકનો સ્ત્રોત નથી, જાણો કારણ

હેલ્પએજ ઈન્ડિયાના રાષ્ટ્રીય અહેવાલમાં વૃદ્ધોમાં નાણાકીય અયોગ્યતા છતી થાય છે, જેમાં ત્રણમાંથી એક વડીલની પાછલા વર્ષમાં કોઈ આવક નથી, આ આંકડો પુરૂષો (27%) કરતાં સ્ત્રીઓમાં (38%) વધુ છે. 32 ટકા વૃદ્ધો અથવા તેમના જીવનસાથીની વાર્ષિક આવક રૂપિયા 50,000થી ઓછી છે અને માત્ર 29% લોકો સામાજિક સુરક્ષા યોજનાઓ સુધી પહોંચે છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">