AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિનિયર સિટિઝન

સિનિયર સિટિઝન

ભારતમાં સિનિયર સિટિઝનને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. જે લોકોની ઉંમર 60 થી 79 વર્ષની વચ્ચે હોય તેમને ‘સિનિયર સિટિઝન’ કહેવામાં આવે છે અને જેમની ઉંમર 80 વર્ષથી વધુ હોય તેમને સુપર સિનિયર સિટિઝન કહેવામાં આવે છે. ભારતમાં, આ બંને પ્રકારના વરિષ્ઠ નાગરિકોને વિવિધ પ્રકારની રાહત અને છૂટ આપવામાં આવે છે. તેમને આવકવેરામાં છૂટ આપવામાં આવે છે. અદ્યતન સારવાર અને આધુનિક ટેકનોલોજીને કારણે લોકોનું સરેરાશ આયુષ્ય વધ્યું છે. ભારતમાં સિનિયર સિટિઝને ઘણા લાભ આપવામાં આવે છે, ટ્રેનથી લઇને ટેક્સ સુધી ઘણી રાહત આપવામાં આવે છે, તથા સરકારે સિનિયર સિટિઝનો માટે અનેક યોજના પણ બનાવી છે.

 

Read More

Budget 2026 : ટેક્સનો ભાર થશે ‘હળવો’? શું નોકરીયાત વર્ગને ટેક્સમાં મળશે ‘મોટી રાહત’? ઇન્કમ ટેક્સના આ 10 ખાસ મુદ્દા પર લોકોની નજર

કેન્દ્ર સરકાર રવિવાર, 1 ફેબ્રુઆરી 2026 ના રોજ સવારે 11 કલાકે સંસદમાં કેન્દ્રીય બજેટ 2026 રજૂ કરશે. આ બજેટથી નોકરીયાત વર્ગના (Salary Class) લોકોને ઘણી આશાઓ છે.

એક્ટર સલમાન ખાન હવેથી સિનિયર સિટિઝન, 60માં જન્મદિવસ પર યોજી ગ્રાન્ડ પાર્ટી, જુઓ-Video

Salman Khan Birthday Celebration: બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અભિનેતાના ખાસ પ્રસંગની ઉજવણી માટે ઘણા મોટા સ્ટાર્સ તેમના પનવેલ ફાર્મહાઉસમાં હાજર રહ્યા હતા.

NPS New Rules : વૃદ્ધાવસ્થામાં પૈસા જ પૈસા! જાણો કેવી રીતે આ સરકારી યોજના બની શકે છે તમારી ‘જીવનરક્ષક’

નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હવે નિવૃત્તિ આયોજન માટે વધુ લાભદાયક બની છે. નવા નિયમો હેઠળ, ₹8 લાખ સુધીના ભંડોળનો સંપૂર્ણ ઉપાડ શક્ય છે, અને રોકાણ માટેની મહત્તમ ઉંમર મર્યાદા વધારી દેવામાં આવી છે.

BPL કાર્ડધારકો માટે સરકારે શરૂ કરી 5 પેન્શન યોજનાઓ; વૃદ્ધો, વિધવાઓ અને અપંગોને માસિક પેન્શન મળશે!

સરકારે રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ (NSAP) શરૂ કર્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ ગરીબી રેખા નીચે જીવતા (BPL) પરિવારોને આર્થિક મદદ પૂરી પાડવાનો છે. આ કાર્યક્રમ હેઠળ, તમે તમારા પરિવારના સભ્યો માટે પાંચ અલગ-અલગ પ્રકારની પેન્શન યોજનાઓનો લાભ મેળવી શકો છો.

Indian Railways : ભારતીય રેલવે વરિષ્ઠ નાગરિકોને આ સુવિધાઓ આપે છે, જાણો

ભારતીય રેલવે સીનિયર સીટીઝન અને દિવ્યાંગોને અનેક પ્રકારની સુવિધાઓ આપે છે. જો તમે પણ તમારા માતા-પિતા માટે ટિકિટ બુક કરી રહ્યા છો. તો એક વખત રેલવેના આ નિયમો એક વખત જરુર જાણી લેજો.

BSNL એ લોન્ચ કર્યો સિનિયર સિટીઝન માટે સ્પેશિયલ પ્લાન ! આખુ વર્ષ ચાલશે આ પ્લાન

સરકારી ટેલિકોમ કંપનીએ તેના વપરાશકર્તાઓ માટે એક નવો 'સમાન પ્લાન' રજૂ કર્યો છે. તે ખાસ કરીને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે છે. આ પ્લાન ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે બનાવવામાં આવ્યો છે.

Budget 2025: બજેટમાં ટેક્સ પેયર્સને રિટર્ન ફાઈલ કરવામાં મળશે મોટી છૂટ, અપડેટેડ રિટર્ન ભરવાની સમયસીમા લંબાવાઈ- Photos

બજેટ 2025-26 માં અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની સમય મર્યાદા વધારવામાં આવી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારામણ દ્વારા બજેટ 2025-26 માં આયકર (Income Tax) અધિનિયમ હેઠળ અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની સમય મર્યાદા 24 મહિનાથી વધારી 48 મહિના (4 વર્ષ) કરવામાં આવી છે.

Budget 2025: બજેટમાં TDS અને TCS માં શું ફેરફાર કરવામાં આવ્યા- જાણો

Budget 2025: કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારામણ દ્વારા બજેટ 2025-26 માં TDS (Tax Deducted at Source) અને TCS (Tax Collected at Source) ને સરળ અને વધુ સુગમ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સુધારાઓનો હેતુ મધ્યમ વર્ગ, વરિષ્ઠ નાગરિકો, નાના વેપારીઓ (MSME), અને સ્ટાર્ટઅપ્સ માટે ટેક્સ પ્રણાલીને સરળ બનાવવાનો છે.

અમદાવાદ ફાયર વિભાગને મળ્યો પાણીમાં ઉતરે તેવો રોબોટ
અમદાવાદ ફાયર વિભાગને મળ્યો પાણીમાં ઉતરે તેવો રોબોટ
છોટાઉદેપુર–દાહોદના જંગલોમાં બેફામ ડમ્પરોથી, વન્યજીવોના જીવ જોખમમાં
છોટાઉદેપુર–દાહોદના જંગલોમાં બેફામ ડમ્પરોથી, વન્યજીવોના જીવ જોખમમાં
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
g clip-path="url(#clip0_868_265)">