AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Remedies: પેટ ખરાબ થતું હોય તો અજમાવો આ 5 ઘરગથ્થુ ઉપાય, તરત જ મળશે રાહત

ગેસ્ટ્રિક સમસ્યાઓ, અપચો અથવા બિનઆરોગ્યપ્રદ આહારને કારણે પેટમાં દુખવો થઈ શકે છે. આવી સ્થિતિમાં આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે ઘરેલુ ઉપચાર અજમાવી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 10:30 PM
Share
કેળા: કેળામાં વિટામિન B6 અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે તમને ખોરાકને સરળતાથી પચાવવામાં મદદ કરે છે. તે પેટના દુખાવામાં પણ મદદ કરે છે. તેમાં કુદરતી એન્ટાસિડ અસર છે જે તમને કબજિયાત દૂર કરવામાં મદદ કરશે.

કેળા: કેળામાં વિટામિન B6 અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે તમને ખોરાકને સરળતાથી પચાવવામાં મદદ કરે છે. તે પેટના દુખાવામાં પણ મદદ કરે છે. તેમાં કુદરતી એન્ટાસિડ અસર છે જે તમને કબજિયાત દૂર કરવામાં મદદ કરશે.

1 / 5
લીંબુનું શરબત: લીંબુનો રસ હૂંફાળા પાણીમાં ભેળવીને પીવો. તે અસ્વસ્થ પેટને શાંત કરી શકે છે. લીંબુમાં એસિડિક ગુણ હોય છે. આ ખોરાકને પચાવવામાં મદદ કરી શકે છે. તેનાથી ગેસમાં પણ રાહત મળે છે.

લીંબુનું શરબત: લીંબુનો રસ હૂંફાળા પાણીમાં ભેળવીને પીવો. તે અસ્વસ્થ પેટને શાંત કરી શકે છે. લીંબુમાં એસિડિક ગુણ હોય છે. આ ખોરાકને પચાવવામાં મદદ કરી શકે છે. તેનાથી ગેસમાં પણ રાહત મળે છે.

2 / 5
આદુ: આદુમાં બળતરા વિરોધી ગુણ હોય છે જે પાચન રસ વધારવામાં મદદ કરે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ફ્રી રેડિકલને ઘટાડે છે. આ પીડા ઘટાડી શકે છે.

આદુ: આદુમાં બળતરા વિરોધી ગુણ હોય છે જે પાચન રસ વધારવામાં મદદ કરે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ફ્રી રેડિકલને ઘટાડે છે. આ પીડા ઘટાડી શકે છે.

3 / 5
ફુદીનાની ચા: ફુદીનો પાચનમાં મદદ કરે છે અને તેમાં ઠંડકનો ગુણ હોય છે જે પીડાને ઘટાડી શકે છે. તે ઉબકા મટાડી શકે છે અને સ્નાયુઓનું ખેંચાણ ઘટાડી શકે છે.

ફુદીનાની ચા: ફુદીનો પાચનમાં મદદ કરે છે અને તેમાં ઠંડકનો ગુણ હોય છે જે પીડાને ઘટાડી શકે છે. તે ઉબકા મટાડી શકે છે અને સ્નાયુઓનું ખેંચાણ ઘટાડી શકે છે.

4 / 5
લવિંગ: લવિંગનું સેવન કરવાથી તમે દુખાવા અને અપચો દૂર કરી શકો છો. તે ઉબકા, ઉલટી, ગેસ અને પેટનું ફૂલવું પણ મટાડી શકે છે.

લવિંગ: લવિંગનું સેવન કરવાથી તમે દુખાવા અને અપચો દૂર કરી શકો છો. તે ઉબકા, ઉલટી, ગેસ અને પેટનું ફૂલવું પણ મટાડી શકે છે.

5 / 5
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">