AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Remedies: પેટ ખરાબ થતું હોય તો અજમાવો આ 5 ઘરગથ્થુ ઉપાય, તરત જ મળશે રાહત

ગેસ્ટ્રિક સમસ્યાઓ, અપચો અથવા બિનઆરોગ્યપ્રદ આહારને કારણે પેટમાં દુખવો થઈ શકે છે. આવી સ્થિતિમાં આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે ઘરેલુ ઉપચાર અજમાવી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 10:30 PM
Share
કેળા: કેળામાં વિટામિન B6 અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે તમને ખોરાકને સરળતાથી પચાવવામાં મદદ કરે છે. તે પેટના દુખાવામાં પણ મદદ કરે છે. તેમાં કુદરતી એન્ટાસિડ અસર છે જે તમને કબજિયાત દૂર કરવામાં મદદ કરશે.

કેળા: કેળામાં વિટામિન B6 અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે તમને ખોરાકને સરળતાથી પચાવવામાં મદદ કરે છે. તે પેટના દુખાવામાં પણ મદદ કરે છે. તેમાં કુદરતી એન્ટાસિડ અસર છે જે તમને કબજિયાત દૂર કરવામાં મદદ કરશે.

1 / 5
લીંબુનું શરબત: લીંબુનો રસ હૂંફાળા પાણીમાં ભેળવીને પીવો. તે અસ્વસ્થ પેટને શાંત કરી શકે છે. લીંબુમાં એસિડિક ગુણ હોય છે. આ ખોરાકને પચાવવામાં મદદ કરી શકે છે. તેનાથી ગેસમાં પણ રાહત મળે છે.

લીંબુનું શરબત: લીંબુનો રસ હૂંફાળા પાણીમાં ભેળવીને પીવો. તે અસ્વસ્થ પેટને શાંત કરી શકે છે. લીંબુમાં એસિડિક ગુણ હોય છે. આ ખોરાકને પચાવવામાં મદદ કરી શકે છે. તેનાથી ગેસમાં પણ રાહત મળે છે.

2 / 5
આદુ: આદુમાં બળતરા વિરોધી ગુણ હોય છે જે પાચન રસ વધારવામાં મદદ કરે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ફ્રી રેડિકલને ઘટાડે છે. આ પીડા ઘટાડી શકે છે.

આદુ: આદુમાં બળતરા વિરોધી ગુણ હોય છે જે પાચન રસ વધારવામાં મદદ કરે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ફ્રી રેડિકલને ઘટાડે છે. આ પીડા ઘટાડી શકે છે.

3 / 5
ફુદીનાની ચા: ફુદીનો પાચનમાં મદદ કરે છે અને તેમાં ઠંડકનો ગુણ હોય છે જે પીડાને ઘટાડી શકે છે. તે ઉબકા મટાડી શકે છે અને સ્નાયુઓનું ખેંચાણ ઘટાડી શકે છે.

ફુદીનાની ચા: ફુદીનો પાચનમાં મદદ કરે છે અને તેમાં ઠંડકનો ગુણ હોય છે જે પીડાને ઘટાડી શકે છે. તે ઉબકા મટાડી શકે છે અને સ્નાયુઓનું ખેંચાણ ઘટાડી શકે છે.

4 / 5
લવિંગ: લવિંગનું સેવન કરવાથી તમે દુખાવા અને અપચો દૂર કરી શકો છો. તે ઉબકા, ઉલટી, ગેસ અને પેટનું ફૂલવું પણ મટાડી શકે છે.

લવિંગ: લવિંગનું સેવન કરવાથી તમે દુખાવા અને અપચો દૂર કરી શકો છો. તે ઉબકા, ઉલટી, ગેસ અને પેટનું ફૂલવું પણ મટાડી શકે છે.

5 / 5
Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">