AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health care: મોડી રાત્રે કઇક ખાવાની ઈચ્છા થાય છે? તો તેને સંતોષવા માટે આ શ્રેષ્ઠ ફૂડના વિચારોને અમલમાં મુકી જુઓ

ઘણી વખત લોકોને રાત્રિભોજન કરવા છતાં ભૂખ લાગે છે. આ સ્થિતિમાં ફરીથી ભારે ખોરાક ખાવો યોગ્ય નથી, જો કે આ ખોરાકની તૃષ્ણાને અમુક વસ્તુઓના સેવનથી શાંત કરી શકાય છે. જાણો આ ખાદ્ય પદાર્થો વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 9:39 AM
Share
ડ્રાય ફ્રુટ્સઃ જો તમને દિવસ કે રાત કોઈપણ સમયે ભૂખ લાગે છે તો આ સ્થિતિમાં તમે ડ્રાય ફ્રૂટ્સ ખાઈ શકો છો. આમ કરવાથી ખાવાની ઇચ્છા શાંત થઈ જશે અને આ પદ્ધતિ સ્વાસ્થ્યપ્રદ પણ સાબિત થઈ શકે છે. ડ્રાયફ્રુટ્સનું સેવન મર્યાદિત માત્રામાં જ કરો.

ડ્રાય ફ્રુટ્સઃ જો તમને દિવસ કે રાત કોઈપણ સમયે ભૂખ લાગે છે તો આ સ્થિતિમાં તમે ડ્રાય ફ્રૂટ્સ ખાઈ શકો છો. આમ કરવાથી ખાવાની ઇચ્છા શાંત થઈ જશે અને આ પદ્ધતિ સ્વાસ્થ્યપ્રદ પણ સાબિત થઈ શકે છે. ડ્રાયફ્રુટ્સનું સેવન મર્યાદિત માત્રામાં જ કરો.

1 / 5
ફળો: ઘણા લોકોને ઘણીવાર મોડી રાત્રે ખાવાની  ઇચ્છા થતી હોય છે. તેવા લોકો આ ઇચ્છાને શાંત કરવા માટે ફળોનું સેવન કરી શકે છે. ફળો મર્યાદિત માત્રામાં ખાવાથી ભૂખ સંતોષાશે અને આ પદ્ધતિ આરોગ્યપ્રદ પણ સાબિત થશે.

ફળો: ઘણા લોકોને ઘણીવાર મોડી રાત્રે ખાવાની ઇચ્છા થતી હોય છે. તેવા લોકો આ ઇચ્છાને શાંત કરવા માટે ફળોનું સેવન કરી શકે છે. ફળો મર્યાદિત માત્રામાં ખાવાથી ભૂખ સંતોષાશે અને આ પદ્ધતિ આરોગ્યપ્રદ પણ સાબિત થશે.

2 / 5
પનીરઃ આ એક એવી ખાદ્ય સામગ્રી છે, જેને કાચી પણ ખાઈ શકાય છે. ખાસ વાત એ છે કે તેનો સ્વાદ પણ અદ્ભુત છે. દિવસના અંતમાં ખોરાક ખાવાની ઇચ્છા થાય ત્યારે તેને ખાવું શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.

પનીરઃ આ એક એવી ખાદ્ય સામગ્રી છે, જેને કાચી પણ ખાઈ શકાય છે. ખાસ વાત એ છે કે તેનો સ્વાદ પણ અદ્ભુત છે. દિવસના અંતમાં ખોરાક ખાવાની ઇચ્છા થાય ત્યારે તેને ખાવું શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.

3 / 5
પોપકોર્નઃ મોડી રાતની ભૂખને શાંત કરવા માટે તમે પોપકોર્નની મદદ લઈ શકો છો. તમને બજારમાં પોપકોર્નના પેકેટ મળી જશે અને તે મિનિટોમાં ખાવા માટે તૈયાર છે. તેમજ તે પચવામાં પણ સરળ છે.

પોપકોર્નઃ મોડી રાતની ભૂખને શાંત કરવા માટે તમે પોપકોર્નની મદદ લઈ શકો છો. તમને બજારમાં પોપકોર્નના પેકેટ મળી જશે અને તે મિનિટોમાં ખાવા માટે તૈયાર છે. તેમજ તે પચવામાં પણ સરળ છે.

4 / 5
બાફેલા ઈંડાઃ જો તમે ઇંડા ખાતા હોવ તો બાફેલા ઈંડા પણ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. બાફેલા ઈંડા ખાવાથી ભૂખ શાંત થાય છે અને તેમાં રહેલા પોષક તત્વો સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

બાફેલા ઈંડાઃ જો તમે ઇંડા ખાતા હોવ તો બાફેલા ઈંડા પણ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. બાફેલા ઈંડા ખાવાથી ભૂખ શાંત થાય છે અને તેમાં રહેલા પોષક તત્વો સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">