AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું પૂજામાં બીજવાળા ફળોનો ભોગ ભગવાનને ધરાવવો શુભ માનવામાં આવે છે ? જાણો શાસ્ત્રોમાં શું કહે છે !

પૂજા દરમિયાન ભગવાનને ભોગ અર્પણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે પ્રાર્થના દરમિયાન ભોગ અર્પણ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. ભોગ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે. પૂજા દરમિયાન ફળો, મીઠાઈઓ, ખીર અને અન્ય વસ્તુઓ ભગવાનને અર્પણ કરવામાં આવે છે.

| Updated on: Jul 19, 2026 | 10:31 AM
Share
ભોગ અર્પણ કરવાથી ભગવાનમાં ભક્તિ અને શ્રદ્ધા પ્રગટ થાય છે. ભોગ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે. (Image Source | iStock)

ભોગ અર્પણ કરવાથી ભગવાનમાં ભક્તિ અને શ્રદ્ધા પ્રગટ થાય છે. ભોગ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે. (Image Source | iStock)

1 / 6
સનાતન ધર્મના શાસ્ત્રો અનુસાર બીજવાળા ફળોનો ભોગ ધરાવવો અશુભ નથી. પરંતુ ભગવાનને ફળ એ રીતે અર્પણ કરવા જોઈએ જેમ તમે જાતે તેનું સેવન કરો છો. (Image Source | iStock)

સનાતન ધર્મના શાસ્ત્રો અનુસાર બીજવાળા ફળોનો ભોગ ધરાવવો અશુભ નથી. પરંતુ ભગવાનને ફળ એ રીતે અર્પણ કરવા જોઈએ જેમ તમે જાતે તેનું સેવન કરો છો. (Image Source | iStock)

2 / 6
જો ફળમાં મોટાં બીજ હોય, જેમ કે કેરી, તરબૂચ વગેરે, તો પહેલાં બીજ કાઢી નાખવા જોઈએ. ત્યારબાદ જ ભગવાનને ભોગ ધરાવવો શુભ માનવામાં આવે છે. (Image Source | iStock)

જો ફળમાં મોટાં બીજ હોય, જેમ કે કેરી, તરબૂચ વગેરે, તો પહેલાં બીજ કાઢી નાખવા જોઈએ. ત્યારબાદ જ ભગવાનને ભોગ ધરાવવો શુભ માનવામાં આવે છે. (Image Source | iStock)

3 / 6
માન્યતા અનુસાર, ભગવાનને બાળક સમાન માનીને સેવા કરવી જોઈએ. જેમ નાના બાળકને ખવડાવતા પહેલાં બીજ અથવા અખાદ્ય ભાગ દૂર કરવામાં આવે છે તેવી જ રીતે ભગવાનને પણ સ્વચ્છ અને યોગ્ય રીતે ભોગ અર્પણ કરવો જોઈએ. (Image Source | iStock)

માન્યતા અનુસાર, ભગવાનને બાળક સમાન માનીને સેવા કરવી જોઈએ. જેમ નાના બાળકને ખવડાવતા પહેલાં બીજ અથવા અખાદ્ય ભાગ દૂર કરવામાં આવે છે તેવી જ રીતે ભગવાનને પણ સ્વચ્છ અને યોગ્ય રીતે ભોગ અર્પણ કરવો જોઈએ. (Image Source | iStock)

4 / 6
ભોગ ધરાવતા પહેલાં ફળોને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો, ભોગ ધરાવતા પહેલાં જ ફળ કાપો, પહેલેથી કાપેલા ફળોનો ભોગ ધરાવો નહીં. (Image Source | iStock)

ભોગ ધરાવતા પહેલાં ફળોને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો, ભોગ ધરાવતા પહેલાં જ ફળ કાપો, પહેલેથી કાપેલા ફળોનો ભોગ ધરાવો નહીં. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, વાસ્તુ અનુસાર ફ્રિજની ઉપર આ 3 વસ્તુઓ રાખવી માનવામાં આવે છે શુભ, આર્થિક પ્રગતિના બની શકે છે યોગ !

Follow Us
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
g clip-path="url(#clip0_868_265)">