AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમે પણ નકલી અને ઝેરી કેમિકલવાળી કેરી તો નથી ખાઈ રહ્યા ને? FSSAI એ આપી કડક ચેતવણી

ઉનાળાની શરૂઆત સાથે જ બજારમાં રસીલી કેરીઓ દેખાવા લાગી છે, પરંતુ શું તમે જાણો છો કે આ આકર્ષક દેખાતી કેરીઓ તમારા સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે? અનેક વેપારીઓ ફળોને જલ્દી પકવવા માટે પ્રતિબંધિત કેમિકલનો ઉપયોગ કરી રહ્યા છે.

| Updated on: Mar 29, 2026 | 9:54 PM
Share
કેરીની સીઝન જામી રહી છે ત્યારે બજારમાં અસલ દેખાતી કેરીઓ પાછળનું સત્ય જાણવું ખૂબ જરૂરી છે. ફળોને કુદરતી રીતે પાકતા સમય લાગે છે, તેથી વધુ નફો કમાવવા માટે કેટલાક વેપારીઓ કેમિકલના દ્રાવણમાં ડુબાડીને કેરીઓ પકવે છે.

કેરીની સીઝન જામી રહી છે ત્યારે બજારમાં અસલ દેખાતી કેરીઓ પાછળનું સત્ય જાણવું ખૂબ જરૂરી છે. ફળોને કુદરતી રીતે પાકતા સમય લાગે છે, તેથી વધુ નફો કમાવવા માટે કેટલાક વેપારીઓ કેમિકલના દ્રાવણમાં ડુબાડીને કેરીઓ પકવે છે.

1 / 7
FSSAI એ સ્પષ્ટ કર્યું છે કે ફળો પકવવા માટેના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે FSS Act 2006 હેઠળ સખત કાર્યવાહી કરવામાં આવશે. કેમિકલથી પકવેલી કેરીને ઓળખવાની પાંચ અચૂક રીતો:

FSSAI એ સ્પષ્ટ કર્યું છે કે ફળો પકવવા માટેના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે FSS Act 2006 હેઠળ સખત કાર્યવાહી કરવામાં આવશે. કેમિકલથી પકવેલી કેરીને ઓળખવાની પાંચ અચૂક રીતો:

2 / 7
સુગંધથી પરખ: કુદરતી રીતે પાકેલી કેરીને સૂંઘવાથી તેમાંથી મીઠી અને સુગંધિત સુગંધ આવે છે. જ્યારે કેમિકલથી પકવેલી કેરીમાં અજીબ પ્રકારની અથવા દવાની ગંધ આવે છે.

સુગંધથી પરખ: કુદરતી રીતે પાકેલી કેરીને સૂંઘવાથી તેમાંથી મીઠી અને સુગંધિત સુગંધ આવે છે. જ્યારે કેમિકલથી પકવેલી કેરીમાં અજીબ પ્રકારની અથવા દવાની ગંધ આવે છે.

3 / 7
ડાઘ અને નિશાન: કેરી ખરીદતી વખતે તેના પર કોઈ વિચિત્ર ડાઘ કે ઇન્જેક્શનના નિશાન છે કે નહીં તે તપાસો. કુદરતી રીતે પાકેલી કેરીના છાલ પર આવા ડાઘ હોવાની શક્યતા ઓછી હોય છે.

ડાઘ અને નિશાન: કેરી ખરીદતી વખતે તેના પર કોઈ વિચિત્ર ડાઘ કે ઇન્જેક્શનના નિશાન છે કે નહીં તે તપાસો. કુદરતી રીતે પાકેલી કેરીના છાલ પર આવા ડાઘ હોવાની શક્યતા ઓછી હોય છે.

4 / 7
છાલનો રંગ: કેમિકલથી પકવેલી કેરીઓનો રંગ એકસરખો પીળો કે નારંગી હોય છે અને તે વધુ પડતી ચમકતી દેખાય છે. કુદરતી કેરીમાં ક્યાંક લીલાશ અને ક્યાંક પીળાશ એમ મિશ્ર રંગ જોવા મળે છે.

છાલનો રંગ: કેમિકલથી પકવેલી કેરીઓનો રંગ એકસરખો પીળો કે નારંગી હોય છે અને તે વધુ પડતી ચમકતી દેખાય છે. કુદરતી કેરીમાં ક્યાંક લીલાશ અને ક્યાંક પીળાશ એમ મિશ્ર રંગ જોવા મળે છે.

5 / 7
બેકિંગ સોડા ટેસ્ટ: એક વાસણમાં પાણી ભરી તેમાં થોડો બેકિંગ સોડા નાખો અને 15 થી 20 મિનિટ માટે કેરીને તેમાં રાખો. જો કેરી બહાર કાઢ્યા પછી તેનો રંગ બદલાઈ જાય, તો સમજવું કે તેના પર પોલિશ કે કેમિકલનો ઉપયોગ થયો છે.

બેકિંગ સોડા ટેસ્ટ: એક વાસણમાં પાણી ભરી તેમાં થોડો બેકિંગ સોડા નાખો અને 15 થી 20 મિનિટ માટે કેરીને તેમાં રાખો. જો કેરી બહાર કાઢ્યા પછી તેનો રંગ બદલાઈ જાય, તો સમજવું કે તેના પર પોલિશ કે કેમિકલનો ઉપયોગ થયો છે.

6 / 7
માચીસની તીલીનો પ્રયોગ: આલ્ફાન્સો મેંગો વેબસાઇટના જણાવ્યા મુજબ, જો તમે કેરીના બોક્સ પાસે સળગતી માચીસની તીલી લઈ જાઓ અને તે તરત જ આગ પકડી લે, તો તેનો અર્થ એ છે કે તેના પર કેમિકલ ટ્રીટમેન્ટ કરવામાં આવી છે. કેમિકલની હાજરીને કારણે તીલી સપાટી પર ચમકના નિશાન પણ છોડી શકે છે.

માચીસની તીલીનો પ્રયોગ: આલ્ફાન્સો મેંગો વેબસાઇટના જણાવ્યા મુજબ, જો તમે કેરીના બોક્સ પાસે સળગતી માચીસની તીલી લઈ જાઓ અને તે તરત જ આગ પકડી લે, તો તેનો અર્થ એ છે કે તેના પર કેમિકલ ટ્રીટમેન્ટ કરવામાં આવી છે. કેમિકલની હાજરીને કારણે તીલી સપાટી પર ચમકના નિશાન પણ છોડી શકે છે.

7 / 7

IPL Breaking: વર્લ્ડ ક્રિકેટમાં મુંબઈ ઈન્ડિયન્સનો દબદબો 300 ટી20 મેચ રમનારી દુનિયાની પ્રથમ ફ્રેન્ચાઈઝી ટીમ બની

Follow Us
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
g clip-path="url(#clip0_868_265)">