AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tea on empty stomach : ખાલી પેટે ચા પીવાની આદત કેટલી હાનિકારક હોઈ શકે છે?

મોટાભાગે દરેક ઘરોમાં, ચા સવારની પહેલી પસંદ હોય છે. મસાલા ચા હોય, અદુવાળી વાલી ચા હોય કે ઈલાયચી ચા હોય દરેક પરિવારની પોતાની એક ખાસ ચોઈસ હોય છે અને તેની સાથે તેનો ભાવનાત્મક જોડાણ પણ હોઈ શકે છે.

| Updated on: May 15, 2026 | 1:20 PM
Share
ખાલી પેટે ચા પીવાથી ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

ખાલી પેટે ચા પીવાથી ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

1 / 8
ખાલી પેટે ચા પીવાથી એસિડિટી અથવા પેટમાં બળતરા થઈ શકે છે.

ખાલી પેટે ચા પીવાથી એસિડિટી અથવા પેટમાં બળતરા થઈ શકે છે.

2 / 8
ઘણી વાર જો ઊંઘ અધૂરી હોય અને ચા પીવામાં આવે તો માથું ભારે લાગી શકે છે.

ઘણી વાર જો ઊંઘ અધૂરી હોય અને ચા પીવામાં આવે તો માથું ભારે લાગી શકે છે.

3 / 8
ખાલી પેટે ચા પીવાથી ઉબકા, ચક્કર આવવા, ગભરાટ અને હૃદયના ધબકારા વધી શકે છે.

ખાલી પેટે ચા પીવાથી ઉબકા, ચક્કર આવવા, ગભરાટ અને હૃદયના ધબકારા વધી શકે છે.

4 / 8
સાથે જ રોજ જો ખાલી પેટ ચા પિવામાં આવે તો પાચનતંત્રમાં ગેસ થઈ શકે છે.

સાથે જ રોજ જો ખાલી પેટ ચા પિવામાં આવે તો પાચનતંત્રમાં ગેસ થઈ શકે છે.

5 / 8
ચામાં ટેનીન હોય છે. જે ડાયેટરી આયર્નના શોષણમાં દખલ કરી શકે છે.

ચામાં ટેનીન હોય છે. જે ડાયેટરી આયર્નના શોષણમાં દખલ કરી શકે છે.

6 / 8
સવારે જ્યારે આપણે ઉઠે છે ત્યારે શરીરમાં પાણીની ઉણપ હોઈ શકે છે તો ચાની જગ્યાએ પાણી લેવું જોઈએ. સારા પરિણામ માટે ચા જાગ્યા પછી 1.5થી 2 કલાક બાદ હળવા નાસ્તા જોડે પીવી જોઈએ.

સવારે જ્યારે આપણે ઉઠે છે ત્યારે શરીરમાં પાણીની ઉણપ હોઈ શકે છે તો ચાની જગ્યાએ પાણી લેવું જોઈએ. સારા પરિણામ માટે ચા જાગ્યા પછી 1.5થી 2 કલાક બાદ હળવા નાસ્તા જોડે પીવી જોઈએ.

7 / 8
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર નિષ્ણાતોના અને રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર નિષ્ણાતોના અને રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

8 / 8

આ પણ વાંચો, Fruit Peels : આ 5 ફળોને છોલીને ખાવાની ભૂલ ન કરો!

Follow Us
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
g clip-path="url(#clip0_868_265)">