AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

History of city name : ગ્વાલિયરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

ગ્વાલિયર મધ્ય પ્રદેશ રાજ્યના મધ્યભાગમાં આવેલું એક મહત્વપૂર્ણ શહેર છે, જે તેની સંગીત પરંપરાને કારણે “સંગીતનું શહેર” તરીકે પ્રસિદ્ધ છે. અહીં દેશનું સૌથી પ્રાચીન સંગીત ઘરાના આજે પણ સક્રિય છે. આ શહેર મધ્ય પ્રદેશમાં રમતગમત, સંસ્કૃતિ, ઉદ્યોગ અને રાજકારણનું અગત્યનું કેન્દ્ર ગણાય છે. ભારતના વિકસતા નવીનતા માળખામાં ગ્વાલિયરને નવા સ્ટાર્ટઅપ હબ માટે પસંદ કરાયેલા સાત શહેરોમાં સ્થાન મળ્યું છે.

| Updated on: Aug 13, 2025 | 7:03 PM
Share
ગ્વાલિયરનું નામ અહીં આવેલા ગ્વાલિયર કિલ્લા પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે. ગુપ્ત યુગ દરમિયાન આ કિલ્લો ગોપગિરિ, ગોપ પર્વત અથવા ગોપાચલ નામોથી ઓળખાતો હતો. તે સમયમાં આ વિસ્તારને ગોપક્ષેત્ર કહેવાતો, જેનો અર્થ “ગોપીઓની ધરતી” તરીકે થાય છે. લોકમાન્યતા મુજબ આ નામનો સંબંધ ભગવાન કૃષ્ણની ગોપીઓ સાથે જોડાય છે. કહેવાય છે કે પ્રાચીન કાળમાં અહીં ગોવાળાઓ વસતા હતા અને તેઓ પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા હતા. (Credits: - Wikipedia)

ગ્વાલિયરનું નામ અહીં આવેલા ગ્વાલિયર કિલ્લા પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે. ગુપ્ત યુગ દરમિયાન આ કિલ્લો ગોપગિરિ, ગોપ પર્વત અથવા ગોપાચલ નામોથી ઓળખાતો હતો. તે સમયમાં આ વિસ્તારને ગોપક્ષેત્ર કહેવાતો, જેનો અર્થ “ગોપીઓની ધરતી” તરીકે થાય છે. લોકમાન્યતા મુજબ આ નામનો સંબંધ ભગવાન કૃષ્ણની ગોપીઓ સાથે જોડાય છે. કહેવાય છે કે પ્રાચીન કાળમાં અહીં ગોવાળાઓ વસતા હતા અને તેઓ પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા હતા. (Credits: - Wikipedia)

1 / 7
કેટલીક દંતકથાઓ મુજબ, ગ્વાલિયરની સ્થાપના 5મી સદીના આરંભમાં સ્થાનિક શાસક સૂરજ સેન દ્વારા કરવામાં આવી હતી. માન્યતા છે કે તેઓ ગ્વાલિપા નામના સંન્યાસી દ્વારા અપાયેલા એક ખાસ પીણાથી રક્તપિત્તની બિમારીમાંથી સાજા થયા હતા.આ પ્રસંગ પછી સૂરજ સેનએ અહીં એક નગર અને કિલ્લો બાંધ્યો અને તેનું નામ ગ્વાલિપુર  (પછી “ગ્વાલિયર”) નામ આપ્યું. ( Credits: Getty Images )

કેટલીક દંતકથાઓ મુજબ, ગ્વાલિયરની સ્થાપના 5મી સદીના આરંભમાં સ્થાનિક શાસક સૂરજ સેન દ્વારા કરવામાં આવી હતી. માન્યતા છે કે તેઓ ગ્વાલિપા નામના સંન્યાસી દ્વારા અપાયેલા એક ખાસ પીણાથી રક્તપિત્તની બિમારીમાંથી સાજા થયા હતા.આ પ્રસંગ પછી સૂરજ સેનએ અહીં એક નગર અને કિલ્લો બાંધ્યો અને તેનું નામ ગ્વાલિપુર (પછી “ગ્વાલિયર”) નામ આપ્યું. ( Credits: Getty Images )

2 / 7
ગ્વાલિયર વિસ્તાર ગુર્જર-પ્રતિહાર, તોમર, પરમાર અને ચૌહાણ જેવા રાજવંશોના શાસન હેઠળ આવ્યો. કિલ્લો અને આસપાસનો વિસ્તાર તેની વ્યૂહાત્મક સ્થિતિને કારણે મહત્વપૂર્ણ સૈન્યકન્દ્ર હતો. (Credits: - Wikipedia)

ગ્વાલિયર વિસ્તાર ગુર્જર-પ્રતિહાર, તોમર, પરમાર અને ચૌહાણ જેવા રાજવંશોના શાસન હેઠળ આવ્યો. કિલ્લો અને આસપાસનો વિસ્તાર તેની વ્યૂહાત્મક સ્થિતિને કારણે મહત્વપૂર્ણ સૈન્યકન્દ્ર હતો. (Credits: - Wikipedia)

3 / 7
13મી–14મી સદીમાં ગ્વાલિયર દિલ્હી સુલતાનતના નિયંત્રણમાં આવ્યો. પછી તોમર રાજવંશે અહીં અદ્દભુત કિલ્લાકોટ, મહેલો અને મંદિરોનું નિર્માણ કર્યું. રાજા મનસિંહ તોમર (15મી સદી) ખાસ કરીને કિલ્લાની કલાત્મક ભવ્યતા માટે જાણીતા છે.આ સમયમાં પ્રસિદ્ધ સંગીતકાર તાનસેનનો જન્મ ગ્વાલિયરમાં થયો, જે બાદમાં અકબરના દરબારમાં “નવરત્ન”માં સામેલ થયા. ( Credits: Getty Images )

13મી–14મી સદીમાં ગ્વાલિયર દિલ્હી સુલતાનતના નિયંત્રણમાં આવ્યો. પછી તોમર રાજવંશે અહીં અદ્દભુત કિલ્લાકોટ, મહેલો અને મંદિરોનું નિર્માણ કર્યું. રાજા મનસિંહ તોમર (15મી સદી) ખાસ કરીને કિલ્લાની કલાત્મક ભવ્યતા માટે જાણીતા છે.આ સમયમાં પ્રસિદ્ધ સંગીતકાર તાનસેનનો જન્મ ગ્વાલિયરમાં થયો, જે બાદમાં અકબરના દરબારમાં “નવરત્ન”માં સામેલ થયા. ( Credits: Getty Images )

4 / 7
1526 પછી બાબર અને પછી અકબરના સમયમાં ગ્વાલિયર મુગલ સામ્રાજ્યમાં સામેલ થયો.18મી સદીમાં મરાઠા (શિંધિયા વંશ)નો કબજો થયો અને તે તેમની રાજધાની બની. ( Credits: Getty Images )

1526 પછી બાબર અને પછી અકબરના સમયમાં ગ્વાલિયર મુગલ સામ્રાજ્યમાં સામેલ થયો.18મી સદીમાં મરાઠા (શિંધિયા વંશ)નો કબજો થયો અને તે તેમની રાજધાની બની. ( Credits: Getty Images )

5 / 7
16મી સદીમાં મુગલ સામ્રાજ્યએ ગ્વાલિયર શહેર અને તેના કિલ્લા પર કબજો કર્યો. બાદમાં, મુગલ સામ્રાજ્યનું  પતન થઈ રહ્યું હતું , ત્યારે  આ વિસ્તાર જાટ શાસકોના અધિકારમાં આવ્યો. 1730માં તે અંગ્રેજોના હાથમાં ગયું, અને અંતે 18મી સદીના પ્રારંભિક સમયમાં મરાઠા સામ્રાજ્યના સિંધિયા વંશને સોંપાયું.

16મી સદીમાં મુગલ સામ્રાજ્યએ ગ્વાલિયર શહેર અને તેના કિલ્લા પર કબજો કર્યો. બાદમાં, મુગલ સામ્રાજ્યનું પતન થઈ રહ્યું હતું , ત્યારે આ વિસ્તાર જાટ શાસકોના અધિકારમાં આવ્યો. 1730માં તે અંગ્રેજોના હાથમાં ગયું, અને અંતે 18મી સદીના પ્રારંભિક સમયમાં મરાઠા સામ્રાજ્યના સિંધિયા વંશને સોંપાયું.

6 / 7
1857ના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ગ્વાલિયર મહત્વનું કેન્દ્ર બન્યું. રાણી લક્ષ્મીબાઈ અહીંના કિલ્લામાં અંગ્રેજો સામે અંતિમ યુદ્ધ લડીને શહીદ થયા. 1947માં સ્વતંત્રતા પછી ગ્વાલિયર ભારતનો ભાગ બન્યો અને આજે તે મધ્યપ્રદેશનું ઐતિહાસિક તથા સાંસ્કૃતિક શહેર છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે.  વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)  (Credits: - Wikipedia)

1857ના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ગ્વાલિયર મહત્વનું કેન્દ્ર બન્યું. રાણી લક્ષ્મીબાઈ અહીંના કિલ્લામાં અંગ્રેજો સામે અંતિમ યુદ્ધ લડીને શહીદ થયા. 1947માં સ્વતંત્રતા પછી ગ્વાલિયર ભારતનો ભાગ બન્યો અને આજે તે મધ્યપ્રદેશનું ઐતિહાસિક તથા સાંસ્કૃતિક શહેર છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) (Credits: - Wikipedia)

7 / 7

Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">