AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધડાધડ તૂટ્યા સોના-ચાંદીના ભાવ : ચાંદીમાં 8000થી વધુ અને સોનામાં 1500 રૂપિયાનો મોટો ઘટાડો

લગ્નગાળા પહેલા સોનું 1500 અને ચાંદી 8000 રૂપિયાથી વધુ સસ્તી થઈ. જાણો શું છે લેટેસ્ટ રેટ અને શું ભાવ હજુ પણ ઘટશે?

| Updated on: Apr 09, 2026 | 4:34 PM
Share
આજે 9 એપ્રિલના રોજ ઝવેરી બજારમાં મોટી હલચલ જોવા મળી છે. લગ્નસરાની સીઝન શરૂ થાય તે પહેલા જ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો આવતા ગ્રાહકોમાં ખુશીનો માહોલ છે. ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે સીઝફાયર (યુદ્ધવિરામ) પર સંકટના વાદળો છવાતા શેરબજારથી લઈને સર્રાફા બજાર સુધી તેની સીધી અસર જોવા મળી રહી છે.

આજે 9 એપ્રિલના રોજ ઝવેરી બજારમાં મોટી હલચલ જોવા મળી છે. લગ્નસરાની સીઝન શરૂ થાય તે પહેલા જ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો આવતા ગ્રાહકોમાં ખુશીનો માહોલ છે. ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે સીઝફાયર (યુદ્ધવિરામ) પર સંકટના વાદળો છવાતા શેરબજારથી લઈને સર્રાફા બજાર સુધી તેની સીધી અસર જોવા મળી રહી છે.

1 / 5
એક જ દિવસમાં આટલો મોટો ઘટાડો કેમ?: આજે ગુરુવારે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 8566 રૂપિયાનો તોતિંગ ઘટાડો નોંધાયો છે, જેના કારણે હવે ચાંદીનો ભાવ 2,35,475 રૂપિયા પર આવી ગયો છે. બીજી તરફ, સોનામાં પણ પ્રતિ 10 ગ્રામ 1585 રૂપિયાનો ઘટાડો થયો છે.

એક જ દિવસમાં આટલો મોટો ઘટાડો કેમ?: આજે ગુરુવારે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 8566 રૂપિયાનો તોતિંગ ઘટાડો નોંધાયો છે, જેના કારણે હવે ચાંદીનો ભાવ 2,35,475 રૂપિયા પર આવી ગયો છે. બીજી તરફ, સોનામાં પણ પ્રતિ 10 ગ્રામ 1585 રૂપિયાનો ઘટાડો થયો છે.

2 / 5
24 કેરેટ સોનાનો ભાવ હવે ઘટીને 1,49,536 રૂપિયા પર પહોંચ્યો છે. 22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીના ખરીદનારાઓ માટે પણ રાહતના સમાચાર છે કારણ કે તેના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

24 કેરેટ સોનાનો ભાવ હવે ઘટીને 1,49,536 રૂપિયા પર પહોંચ્યો છે. 22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીના ખરીદનારાઓ માટે પણ રાહતના સમાચાર છે કારણ કે તેના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

3 / 5
શું સોનું હજુ પણ સસ્તું થશે?: બજારના નિષ્ણાતોના મતે, ભૌગોલિક તણાવ (Geo-political tension) ને કારણે કિંમતોમાં વધ-ઘટ ચાલુ રહેશે. જો યુદ્ધવિરામની સ્થિતિ સ્પષ્ટ થાય છે, તો સોનું 1.58 લાખથી 1.60 લાખ સુધી પહોંચી શકે છે, જ્યારે ચાંદી 2.55 લાખના સ્તરને સ્પર્શી શકે તેવી શક્યતા છે. અત્યારે બજારમાં જે ઘટાડો દેખાઈ રહ્યો છે તે રોકાણકારો અને ખરીદદારો માટે એક મોટી તક સાબિત થઈ શકે છે.

શું સોનું હજુ પણ સસ્તું થશે?: બજારના નિષ્ણાતોના મતે, ભૌગોલિક તણાવ (Geo-political tension) ને કારણે કિંમતોમાં વધ-ઘટ ચાલુ રહેશે. જો યુદ્ધવિરામની સ્થિતિ સ્પષ્ટ થાય છે, તો સોનું 1.58 લાખથી 1.60 લાખ સુધી પહોંચી શકે છે, જ્યારે ચાંદી 2.55 લાખના સ્તરને સ્પર્શી શકે તેવી શક્યતા છે. અત્યારે બજારમાં જે ઘટાડો દેખાઈ રહ્યો છે તે રોકાણકારો અને ખરીદદારો માટે એક મોટી તક સાબિત થઈ શકે છે.

4 / 5
ચાંદી વેચવાની પ્રક્રિયા થઈ સરળ: દેશમાં પહેલીવાર ચાંદી વેચવાની પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે 'સિલ્વર બાયબેક સર્વિસ' શરૂ કરવામાં આવી છે. MMTC-PAMP દ્વારા શરૂ કરાયેલી આ સેવામાં ગ્રાહકો તેમના જૂના દાગીના, સિક્કા કે બાર સીધા જ માર્કેટ રેટ મુજબ વેચી શકશે. હાલમાં આ સુવિધા અમદાવાદ સહિત દેશના સાત મુખ્ય શહેરોમાં શરૂ કરવામાં આવી છે.

ચાંદી વેચવાની પ્રક્રિયા થઈ સરળ: દેશમાં પહેલીવાર ચાંદી વેચવાની પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે 'સિલ્વર બાયબેક સર્વિસ' શરૂ કરવામાં આવી છે. MMTC-PAMP દ્વારા શરૂ કરાયેલી આ સેવામાં ગ્રાહકો તેમના જૂના દાગીના, સિક્કા કે બાર સીધા જ માર્કેટ રેટ મુજબ વેચી શકશે. હાલમાં આ સુવિધા અમદાવાદ સહિત દેશના સાત મુખ્ય શહેરોમાં શરૂ કરવામાં આવી છે.

5 / 5

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

18 વર્ષમાં જે નથી થયું તે અત્યારે થયું ! 30 જ દિવસમાં વેચી દીધું 52 ટન સોનું… સૌથી મોટી મુસીબતમાં ફસાયો આ ‘દેશ’

Follow Us
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">