AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Rate : સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, ત્રણ દિવસની સ્થિરતા બાદ ચાંદી પણ થઈ સસ્તી

સતત બીજા દિવસે સોનાએ તેની ચમક ગુમાવી છે. ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે શાંતિ મુદ્દે કોઈ સહમતિ ન બનતા સોનાની ચમક ઓછી થઈ છે. સાથે જ યુએસ ડોલરની મજબૂતી પણ સોનાના કિમતો પર અસર કરી રહી છે.

| Updated on: May 12, 2026 | 9:22 AM
Share
અમેરિકા અને ઇરાન વચ્ચે વધતા તણાવને કારણે સપ્લાય ચેઇન સંબંધિત ચિંતાઓ વધી છે જેના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ વધારો થયો છે. જેનાથી સોનાની ચમક ઓછી થઈ છે.

અમેરિકા અને ઇરાન વચ્ચે વધતા તણાવને કારણે સપ્લાય ચેઇન સંબંધિત ચિંતાઓ વધી છે જેના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ વધારો થયો છે. જેનાથી સોનાની ચમક ઓછી થઈ છે.

1 / 8
આજે 12મી મે 2026ના દિવસે સતત બીજા દિવસે સોનાનો ભાવ ઘટ્યો છે. એક દિવસ સ્થિર રહ્યા બાદ સોનાના ભાવ સતત બીજા દિવસે ઘટ્યા છે.

આજે 12મી મે 2026ના દિવસે સતત બીજા દિવસે સોનાનો ભાવ ઘટ્યો છે. એક દિવસ સ્થિર રહ્યા બાદ સોનાના ભાવ સતત બીજા દિવસે ઘટ્યા છે.

2 / 8
આ બે દિવસમાં 24 કેરેટ સોનામાં પ્રતિ 10 ગ્રામ 230 રૂપિયા અને 22 કેરેટ સોનામાં 210 રૂપિયાનો ઘટાડો થયો છે.

આ બે દિવસમાં 24 કેરેટ સોનામાં પ્રતિ 10 ગ્રામ 230 રૂપિયા અને 22 કેરેટ સોનામાં 210 રૂપિયાનો ઘટાડો થયો છે.

3 / 8
આજની તારીખે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનું 10 રૂપિયાથી સસ્તું થયું છે. સતત ત્રણ દિવસ સ્થિર રહ્યા પછી ચાંદી આજે દિલ્હીમાં સસ્તી થઈ છે. જેની કિંમત પ્રતિ કિલો 100 રૂપિયાથી ઘટી ગઈ છે.

આજની તારીખે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનું 10 રૂપિયાથી સસ્તું થયું છે. સતત ત્રણ દિવસ સ્થિર રહ્યા પછી ચાંદી આજે દિલ્હીમાં સસ્તી થઈ છે. જેની કિંમત પ્રતિ કિલો 100 રૂપિયાથી ઘટી ગઈ છે.

4 / 8
અમદાવાદમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ આશરે પ્રતિ 10 ગ્રામ 1,52,170 રૂપિયા છે. 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,39,490 રૂપિયા છે અને 18 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,14,240 રૂપિયા છે.

અમદાવાદમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ આશરે પ્રતિ 10 ગ્રામ 1,52,170 રૂપિયા છે. 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,39,490 રૂપિયા છે અને 18 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,14,240 રૂપિયા છે.

5 / 8
સતત ત્રણ દિવસ સ્થિર રહ્યા પછી આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. અગાઉ સતત ત્રણ દિવસમાં એક કિલો ચાંદી 20,000 રૂપિયાથી મોંઘી થઈ હતી.

સતત ત્રણ દિવસ સ્થિર રહ્યા પછી આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. અગાઉ સતત ત્રણ દિવસમાં એક કિલો ચાંદી 20,000 રૂપિયાથી મોંઘી થઈ હતી.

6 / 8
આજની તારીખે દિલ્હીમાં ચાંદી 100 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ છે. જે 2,74,900 રૂપિયા પર વેચાઈ રહી છે. અન્ય મોટા મહાનગરોમાં મુંબઈ અને કોલકાતામાં ચાંદી સમાન ભાવે વેચાઈ રહી છે.

આજની તારીખે દિલ્હીમાં ચાંદી 100 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ છે. જે 2,74,900 રૂપિયા પર વેચાઈ રહી છે. અન્ય મોટા મહાનગરોમાં મુંબઈ અને કોલકાતામાં ચાંદી સમાન ભાવે વેચાઈ રહી છે.

7 / 8
વિશેષ નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. અમલ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી

વિશેષ નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. અમલ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી

8 / 8

આ પણ વાંચો, Breaking news: ગુવાહાટીમાં હિમંતા બિસ્વા શર્માનો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ, અમિત શાહથી લઈને અનેક CM રહેશે હાજર

Follow Us
મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવો, આધ્યાત્મિક ગુરુની મુલાકાત લેશો
મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવો, આધ્યાત્મિક ગુરુની મુલાકાત લેશો
PM મોદીની અપીલ: દેશનું નાણું બચાવવા સોનું અને વિદેશ પ્રવાસ ટાળો
PM મોદીની અપીલ: દેશનું નાણું બચાવવા સોનું અને વિદેશ પ્રવાસ ટાળો
લુણાવાડા ટાઉન હોલ વિવાદ: ખાડો ખોદવામાં 46 લાખનો ધુમાડો, હવે પૂરવા નવો
લુણાવાડા ટાઉન હોલ વિવાદ: ખાડો ખોદવામાં 46 લાખનો ધુમાડો, હવે પૂરવા નવો
મહેસાણા: વસ્તી ગણતરીમાં શિક્ષકોનો વિરોધ, કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
મહેસાણા: વસ્તી ગણતરીમાં શિક્ષકોનો વિરોધ, કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
"પટેલો બોલવામાં કડવા હોય છે તેમણે મીઠુ બોલતા શીખવુ પડશે"- અનાર પટેલ
પોરબંદર ભાજપ મહામંત્રીની પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે ફરિયાદ
પોરબંદર ભાજપ મહામંત્રીની પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે ફરિયાદ
તમે ધીરજનો અભાવ અનુભવી શકો છો, વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે
તમે ધીરજનો અભાવ અનુભવી શકો છો, વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે
સુવેન્દુ અધિકારીની અપીલ: બંગાળમાં 5000 કાર્યકરોના જીવ બચ્યાનો દાવો
સુવેન્દુ અધિકારીની અપીલ: બંગાળમાં 5000 કાર્યકરોના જીવ બચ્યાનો દાવો
ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી ઠપ્પ: ખેડૂતો સસ્તા ભાવે વેચવા મજબૂર
ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી ઠપ્પ: ખેડૂતો સસ્તા ભાવે વેચવા મજબૂર
મોરબી મનપામાં હાજરી કૌભાંડનો 'પર્દાફાશ', 8 કર્મચારી સામે નોંધાઈ ફરિયાઈ
મોરબી મનપામાં હાજરી કૌભાંડનો 'પર્દાફાશ', 8 કર્મચારી સામે નોંધાઈ ફરિયાઈ
g clip-path="url(#clip0_868_265)">