Gandhinagar: CM ભૂપેન્દ્ર પટેલ ફરી એક્શનમાં, દહેગામના કરોલી ગામમાં નિર્માણાધિન તળાવની ઓચિંતી લીધી મુલાકાત
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફરી એક્શનમાં આવ્યા. તેમણે દહેગામના નિર્માણાધિન ત્રણ તળાવની ઓચિંતી મુલાકાત લીધી અને કામગીરીની સમીક્ષા કરી હતી. અમૃત સરોવર હેઠળ ત્રણ તળાવનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે.
Latest News Updates
Most Read Stories