AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kejriwal Viral Memes : દિલ્હી વાળા એ Free કરી દીધા.. કેજરીવાલ હારતા જ સોશિયાલ મીડીયા પર વાયરલ થયા આવા મીમ્સ

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. આ વખતે જનતાએ ભાજપને સરકાર બનાવવાની તક આપી છે. આવી સ્થિતિમાં હવે લોકોએ સોશિયલ મીડિયા પર અરવિંદ કેજરીવાલની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું છે.

| Updated on: Feb 08, 2025 | 8:47 PM
Share
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના ઘણા મોટા નેતાઓ પોતાની બેઠકો પણ બચાવી શક્યા નહીં. આવી સ્થિતિમાં, હવે લોકો સોશિયલ મીડિયા પર પણ મીમ્સ વાયરલ થઈ રહ્યા છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના ઘણા મોટા નેતાઓ પોતાની બેઠકો પણ બચાવી શક્યા નહીં. આવી સ્થિતિમાં, હવે લોકો સોશિયલ મીડિયા પર પણ મીમ્સ વાયરલ થઈ રહ્યા છે.

1 / 7
અરવિંદ કેજરીવાલ પોતાની નવી દિલ્હી વિધાનસભા બેઠક પણ જીતી શક્યા નહીં. ભાજપના પ્રવેશ વર્માએ તેમને 4089 મતોથી હરાવ્યા. આવી સ્થિતિમાં, અરવિંદ કેજરીવાલને લઈને સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ થઈ રહ્યો છે.

અરવિંદ કેજરીવાલ પોતાની નવી દિલ્હી વિધાનસભા બેઠક પણ જીતી શક્યા નહીં. ભાજપના પ્રવેશ વર્માએ તેમને 4089 મતોથી હરાવ્યા. આવી સ્થિતિમાં, અરવિંદ કેજરીવાલને લઈને સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ થઈ રહ્યો છે.

2 / 7
દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલે લગભગ દરરોજ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આવી સ્થિતિમાં, ચૂંટણીમાં તેમની હાર બાદ, લોકો હવે આની મજાક ઉડાવી રહ્યા છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલે લગભગ દરરોજ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આવી સ્થિતિમાં, ચૂંટણીમાં તેમની હાર બાદ, લોકો હવે આની મજાક ઉડાવી રહ્યા છે.

3 / 7
ભાજપના નેતા તજિન્દર બગ્ગાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કર્યો છે.

ભાજપના નેતા તજિન્દર બગ્ગાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કર્યો છે.

4 / 7
આમ આદમી પાર્ટીએ પટપડગંજ બેઠક પરથી અવધ ઓઝાને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેઓ પણ જીતી શક્યા ન હતા. આવી સ્થિતિમાં, હવે લોકો અવધ ઓઝાની હારની પણ મજાક ઉડાવી રહ્યા છે.

આમ આદમી પાર્ટીએ પટપડગંજ બેઠક પરથી અવધ ઓઝાને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેઓ પણ જીતી શક્યા ન હતા. આવી સ્થિતિમાં, હવે લોકો અવધ ઓઝાની હારની પણ મજાક ઉડાવી રહ્યા છે.

5 / 7
કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ પ્રખ્યાત ટીવી શોની ક્લિપ્સ એડિટ કરીને કેજરીવાલને ટ્રોલ કરી રહ્યા છે.

કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ પ્રખ્યાત ટીવી શોની ક્લિપ્સ એડિટ કરીને કેજરીવાલને ટ્રોલ કરી રહ્યા છે.

6 / 7
અરવિંદ કેજરીવાલ પર વધુ એક મીમ. આવા મીમ્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

અરવિંદ કેજરીવાલ પર વધુ એક મીમ. આવા મીમ્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

7 / 7

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો જન્મ 16 ઓગસ્ટ 1968ના રોજ હરિયાણાના સિવાની નામના ગામમાં થયો હતો. તેમની 2025 વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ છે. કેજરીવાલના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">