AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુકેશ અંબાણીના ઘરે રોજ બને છે 4000 રોટલી, પણ કોના માટે? જાણીને ચોંકી જશો

મુકેશ અંબાણીનો પરિવાર ફક્ત ફેશન સેન્સ માટે જ નહીં પરંતુ નાની-મોટી પાર્ટીઓ અને ઘરે બનાવેલી ખાસ વાનગીઓ માટે પણ જાણીતો છે. અંબાણી પરિવારના બધા સભ્યો ખોરાક પ્રત્યે ઉત્સાહી છે, અને બધા શાકાહારી છે.

| Updated on: Apr 24, 2026 | 8:59 AM
Share
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનો પરિવાર ફક્ત ફેશન સેન્સ માટે જ નહીં પરંતુ નાની-મોટી પાર્ટીઓ અને ઘરે બનાવેલી ખાસ વાનગીઓ માટે પણ જાણીતો છે. અંબાણી પરિવારના બધા સભ્યો ખોરાક પ્રત્યે ઉત્સાહી છે, અને બધા શાકાહારી છે. તેથી, પૌષ્ટિક, મસાલેદાર અને સ્વાદિષ્ટ વાનગીઓ હંમેશા તૈયાર કરવામાં આવે છે.(ફોટો ક્રેડિટ-Google)

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનો પરિવાર ફક્ત ફેશન સેન્સ માટે જ નહીં પરંતુ નાની-મોટી પાર્ટીઓ અને ઘરે બનાવેલી ખાસ વાનગીઓ માટે પણ જાણીતો છે. અંબાણી પરિવારના બધા સભ્યો ખોરાક પ્રત્યે ઉત્સાહી છે, અને બધા શાકાહારી છે. તેથી, પૌષ્ટિક, મસાલેદાર અને સ્વાદિષ્ટ વાનગીઓ હંમેશા તૈયાર કરવામાં આવે છે.(ફોટો ક્રેડિટ-Google)

1 / 6
ઘરે બનાવેલી દરેક વાનગીનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે પણ મુકેશ અંબાણીના ઘરે દરરોજ 4,000 રોટલીઓ બને છે તો આટલી બધી રોટલી કેમ બનાવવામાં આવે છે તેમજ શેફનો પગાર કેટલો છે ચાલો જાણીએ. (ફોટો ક્રેડિટ-AI Image)

ઘરે બનાવેલી દરેક વાનગીનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે પણ મુકેશ અંબાણીના ઘરે દરરોજ 4,000 રોટલીઓ બને છે તો આટલી બધી રોટલી કેમ બનાવવામાં આવે છે તેમજ શેફનો પગાર કેટલો છે ચાલો જાણીએ. (ફોટો ક્રેડિટ-AI Image)

2 / 6
અંબાણી પરિવારમાં દરેક વ્યક્તિ ખૂબ જ સાદું ભોજન પસંદ કરે છે. મુકેશ અને નીતા અંબાણી સહિત આખો પરિવાર કડક શાકાહારી છે. તે ભોજનમાં દાળ, ભાત, શાકભાજી, રોટલી, સૂપ અને સલાડ લે છે. દાળ ગુજરાતી શૈલીમાં બનાવવામાં આવે છે. રાત્રિભોજન એક હળવું અને પૌષ્ટિક ભોજન છે જેમાં નાચણી અથવા બાજરીની રોટલી, ગુજરાતી શૈલીની શાકભાજી અને સલાડનો સમાવેશ થાય છે. જોકે આ સિવાય આશ્ચર્યની વાત એ છે કે અંબાણી હાઉસમાં રોજ 4000 રોટલી બને છે. (ફોટો ક્રેડિટ-AI Image)

અંબાણી પરિવારમાં દરેક વ્યક્તિ ખૂબ જ સાદું ભોજન પસંદ કરે છે. મુકેશ અને નીતા અંબાણી સહિત આખો પરિવાર કડક શાકાહારી છે. તે ભોજનમાં દાળ, ભાત, શાકભાજી, રોટલી, સૂપ અને સલાડ લે છે. દાળ ગુજરાતી શૈલીમાં બનાવવામાં આવે છે. રાત્રિભોજન એક હળવું અને પૌષ્ટિક ભોજન છે જેમાં નાચણી અથવા બાજરીની રોટલી, ગુજરાતી શૈલીની શાકભાજી અને સલાડનો સમાવેશ થાય છે. જોકે આ સિવાય આશ્ચર્યની વાત એ છે કે અંબાણી હાઉસમાં રોજ 4000 રોટલી બને છે. (ફોટો ક્રેડિટ-AI Image)

3 / 6
આ રોટલી અંબાણીના ઘરમાં કામ કરતા આશરે 600 કર્મચારીઓ માટે બનાવવામાં આવે છે, જેમાં સફાઈ કર્મચારીઓ, સુરક્ષા ગાર્ડ, ડ્રાઇવર, રસોઈયા, ટેકનિશિયન અને અંગત હેલ્પરનો સમાવેશ થાય છે. દરેકને પૌષ્ટિક ખોરાક પૂરો પાડવામાં આવે છે તે માટે રોજ અંબાણી પરિવારમાં 4000 રોટલી બને છે.(ફોટો ક્રેડિટ-AI Image)

આ રોટલી અંબાણીના ઘરમાં કામ કરતા આશરે 600 કર્મચારીઓ માટે બનાવવામાં આવે છે, જેમાં સફાઈ કર્મચારીઓ, સુરક્ષા ગાર્ડ, ડ્રાઇવર, રસોઈયા, ટેકનિશિયન અને અંગત હેલ્પરનો સમાવેશ થાય છે. દરેકને પૌષ્ટિક ખોરાક પૂરો પાડવામાં આવે છે તે માટે રોજ અંબાણી પરિવારમાં 4000 રોટલી બને છે.(ફોટો ક્રેડિટ-AI Image)

4 / 6
મુકેશ અંબાણીના ઘરમાં રોટલી બનાવવા માટે એક મશીન લગાવવામાં આવ્યું છે. આ મશીન માત્ર થોડી મિનિટોમાં ઘણી રોટલી બનાવી શકે છે. જોકે, રોટલીની ગુણવત્તા અને સ્વાદ જાળવવા માટે, એક અલગ શેફ અને તેમની ટીમ તૈયાર કરવામાં આવે છે. (ફોટો ક્રેડિટ-AI Image)

મુકેશ અંબાણીના ઘરમાં રોટલી બનાવવા માટે એક મશીન લગાવવામાં આવ્યું છે. આ મશીન માત્ર થોડી મિનિટોમાં ઘણી રોટલી બનાવી શકે છે. જોકે, રોટલીની ગુણવત્તા અને સ્વાદ જાળવવા માટે, એક અલગ શેફ અને તેમની ટીમ તૈયાર કરવામાં આવે છે. (ફોટો ક્રેડિટ-AI Image)

5 / 6
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોટલી શેફનો પગાર દર મહિને લગભગ ₹2 લાખ છે, જે દર્શાવે છે કે સખત મહેનતની સાથે વ્યાવસાયિકતાનું પણ ખૂબ મૂલ્ય છે.(ફોટો ક્રેડિટ-AI Image)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોટલી શેફનો પગાર દર મહિને લગભગ ₹2 લાખ છે, જે દર્શાવે છે કે સખત મહેનતની સાથે વ્યાવસાયિકતાનું પણ ખૂબ મૂલ્ય છે.(ફોટો ક્રેડિટ-AI Image)

6 / 6

DA Hike: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર ! લાગુ થયું 60% મોંઘવારી ભથ્થું, સેલરીમાં થશે વધારો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
g clip-path="url(#clip0_868_265)">