AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નામમાં જ છુપાયેલું છે રહસ્ય ! કેમ તેને ‘માવસ્યા’ ને બદલે ‘અમાવસ્યા’ કહેવામાં આવે છે? જાણો નામ પાછળનું તે રહસ્ય

હિન્દુ પંચાંગમાં અમાસની તિથિને લઈને સમાજમાં અનેક માન્યતાઓ પ્રવર્તે છે. ઘણા લોકો તેને અશુભ માનીને નવા કાર્યો ટાળે છે, પરંતુ શાસ્ત્રો અનુસાર આ દિવસ પિતૃ તર્પણ અને આધ્યાત્મિક શુદ્ધિ માટે સર્વોત્તમ છે.

| Updated on: Apr 23, 2026 | 8:45 PM
Share
દરેક મહિનામાં એકવાર આવતી અમાસની તિથિને સામાન્ય રીતે અંધકાર અને અશુભ ઘટનાઓ સાથે જોડવામાં આવે છે. પરંતુ પૌરાણિક ગ્રંથો અને વિજ્ઞાનના દૃષ્ટિકોણથી જોઈએ તો, અમાસ એ પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને આધ્યાત્મિક ઊર્જા મેળવવાનો પવિત્ર દિવસ છે.

દરેક મહિનામાં એકવાર આવતી અમાસની તિથિને સામાન્ય રીતે અંધકાર અને અશુભ ઘટનાઓ સાથે જોડવામાં આવે છે. પરંતુ પૌરાણિક ગ્રંથો અને વિજ્ઞાનના દૃષ્ટિકોણથી જોઈએ તો, અમાસ એ પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને આધ્યાત્મિક ઊર્જા મેળવવાનો પવિત્ર દિવસ છે.

1 / 6
નામ પાછળનું રહસ્ય: કેમ કહેવાય છે ‘અમાવસ્યા’?: એક પ્રાચીન પૌરાણિક કથા અનુસાર, પિતૃઓએ ધર્મને સર્વોપરી માન્યો હતો. તેમની પુત્રીએ ધર્મ વિરુદ્ધ કાર્ય કર્યું હોવાથી પિતૃઓએ તેને શ્રાપ આપ્યો કે તે પોતાની દિવ્યતા ગુમાવશે. આ કારણે તે ‘માવસ્યા’ (જેનો અર્થ માતાની પ્રિય થાય છે) બની શકી નહીં. આથી તેને ‘અમાવસ્યા’ કહેવામાં આવી, જેનો અર્થ થાય છે ‘માતાની પ્રિય નહીં’. કહેવાય છે કે આ દિવસનું નામ તેના પરથી જ અસ્તિત્વમાં આવ્યું છે.

નામ પાછળનું રહસ્ય: કેમ કહેવાય છે ‘અમાવસ્યા’?: એક પ્રાચીન પૌરાણિક કથા અનુસાર, પિતૃઓએ ધર્મને સર્વોપરી માન્યો હતો. તેમની પુત્રીએ ધર્મ વિરુદ્ધ કાર્ય કર્યું હોવાથી પિતૃઓએ તેને શ્રાપ આપ્યો કે તે પોતાની દિવ્યતા ગુમાવશે. આ કારણે તે ‘માવસ્યા’ (જેનો અર્થ માતાની પ્રિય થાય છે) બની શકી નહીં. આથી તેને ‘અમાવસ્યા’ કહેવામાં આવી, જેનો અર્થ થાય છે ‘માતાની પ્રિય નહીં’. કહેવાય છે કે આ દિવસનું નામ તેના પરથી જ અસ્તિત્વમાં આવ્યું છે.

2 / 6
પિતૃ દેવતાઓ સાથેનો અતૂટ સંબંધ: મત્સ્ય પુરાણ જેવા ગ્રંથોમાં વર્ણન છે કે પિતૃ દેવતાઓ દિવ્ય પ્રાણી છે, જે આપણને જીવન જીવવાની શક્તિ અને ચેતના આપે છે. પિતૃ દેવતાઓના સાત તત્વો સૃષ્ટિના જીવોને જરૂરી ઊર્જા પૂરી પાડે છે. અમાસના દિવસે કરવામાં આવતા શ્રાદ્ધ અને તર્પણથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેનાથી પરિવારમાં શાંતિ અને સુખ-સમૃદ્ધિ વધે છે. ખાસ કરીને ભાદરવા મહિનાની મહાલય અમાસનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.

પિતૃ દેવતાઓ સાથેનો અતૂટ સંબંધ: મત્સ્ય પુરાણ જેવા ગ્રંથોમાં વર્ણન છે કે પિતૃ દેવતાઓ દિવ્ય પ્રાણી છે, જે આપણને જીવન જીવવાની શક્તિ અને ચેતના આપે છે. પિતૃ દેવતાઓના સાત તત્વો સૃષ્ટિના જીવોને જરૂરી ઊર્જા પૂરી પાડે છે. અમાસના દિવસે કરવામાં આવતા શ્રાદ્ધ અને તર્પણથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેનાથી પરિવારમાં શાંતિ અને સુખ-સમૃદ્ધિ વધે છે. ખાસ કરીને ભાદરવા મહિનાની મહાલય અમાસનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.

3 / 6
આ દિવસે કયા અનુષ્ઠાન કરવા જોઈએ?: ધાર્મિક માન્યતાઓ મુજબ, અમાસના દિવસે બપોરના સમયે પિતૃઓ માટે તર્પણ અને શ્રાદ્ધ કરવું અત્યંત શુભ ફળદાયી છે. જો કોઈ વ્યક્તિ તમામ વિધિઓ કરી શકે તેમ ન હોય, તો માત્ર બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પણ પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસ પિતૃઓના આશીર્વાદ મેળવીને જીવનમાં સકારાત્મકતા લાવવાનો અવસર છે.

આ દિવસે કયા અનુષ્ઠાન કરવા જોઈએ?: ધાર્મિક માન્યતાઓ મુજબ, અમાસના દિવસે બપોરના સમયે પિતૃઓ માટે તર્પણ અને શ્રાદ્ધ કરવું અત્યંત શુભ ફળદાયી છે. જો કોઈ વ્યક્તિ તમામ વિધિઓ કરી શકે તેમ ન હોય, તો માત્ર બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પણ પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસ પિતૃઓના આશીર્વાદ મેળવીને જીવનમાં સકારાત્મકતા લાવવાનો અવસર છે.

4 / 6
અમાસને અશુભ માનવાને બદલે તેને પિતૃઓને યાદ કરવાના અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાના પ્રતીક તરીકે જોવી જોઈએ. પિતૃઓનું સ્મરણ કરવાથી માનસિક શાંતિ મળે છે અને જીવનમાં નવી ઊર્જાનો સંચાર થાય છે.

અમાસને અશુભ માનવાને બદલે તેને પિતૃઓને યાદ કરવાના અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાના પ્રતીક તરીકે જોવી જોઈએ. પિતૃઓનું સ્મરણ કરવાથી માનસિક શાંતિ મળે છે અને જીવનમાં નવી ઊર્જાનો સંચાર થાય છે.

5 / 6
ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી જ્યોતિષ અને સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. કોઈપણ વ્યક્તિગત નિર્ણય લેતા પહેલા સંબંધિત નિષ્ણાતોની સલાહ લેવી હિતાવહ છે.

ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી જ્યોતિષ અને સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. કોઈપણ વ્યક્તિગત નિર્ણય લેતા પહેલા સંબંધિત નિષ્ણાતોની સલાહ લેવી હિતાવહ છે.

6 / 6

ક્રિકેટના મેદાનથી ક્રાઈમના રસ્તા સુધી : મહિલા ક્રિકેટર હવે જેલના સળિયા પાછળ ! સેક્સટોર્શનના નામે બિઝનેસમેન પાસેથી પડાવ્યા 63 લાખ

Follow Us
જુઓ પંકજ ત્રિપાઠીનું 'રૂપકથા' હોલિડે હોમ, સાદગીમાં જ છે ખાસિયત! Video
જુઓ પંકજ ત્રિપાઠીનું 'રૂપકથા' હોલિડે હોમ, સાદગીમાં જ છે ખાસિયત! Video
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
g clip-path="url(#clip0_868_265)">