AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે હોમ ગ્રાઉન્ડ પર સિઝનની અંતિમ મેચમાં મેળવી યાદગાર જીત

WPL 2024માં સોમવારે બેંગલોરમાં રમાયેલ આ સિઝનની અંતિમ મેચમાં RCBએ હોમ ગ્રાઉન્ડ પર યાદગાર જીત હાંસલ કરી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે યુપી વોરિયર્સની ટીમને 23 રન હરાવી હતી. સતત બે હર બાદ આ જીત બેંગલોર માટે ખાસ રહી હતી. આ જીત બાદ પોઈન્ટ ટેબલમાં ફેરફાર થયા હતા.

| Updated on: Mar 04, 2024 | 11:56 PM
Share
બેંગલોરમાં રમાયેલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે જ WPL 2024ના પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સ ફરી ટોપ પર આવી ગયું છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ચોથા સ્થાન પર જ છે. મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 132 રનનો ટાર્ગેટ હતો, જે તેમણે 15.1 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો.

બેંગલોરમાં રમાયેલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે જ WPL 2024ના પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સ ફરી ટોપ પર આવી ગયું છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ચોથા સ્થાન પર જ છે. મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 132 રનનો ટાર્ગેટ હતો, જે તેમણે 15.1 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો.

1 / 5
સ્મૃતિ મંધાનાની કપ્તાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને સતત બે મેચમાં હાર બાદ જીત મળી હતી. આ મેચમાં જીતની હીરો કેપ્ટન મંધાના જ રહી હતી અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ જીત્યો હતો.

સ્મૃતિ મંધાનાની કપ્તાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને સતત બે મેચમાં હાર બાદ જીત મળી હતી. આ મેચમાં જીતની હીરો કેપ્ટન મંધાના જ રહી હતી અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ જીત્યો હતો.

2 / 5
ટોસ હારી પહેલા બેટિંગ કરતાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે 20 ઓવરમાં 198 રન ફટકાર્યા હતા અને યુપી વોરિયર્સને જીતવા 199 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બેંગલોર તફરથી સ્મૃતિ મંધાના અને એલિસ પેરીએ ફિફ્ટી ફટકારી હતી.

ટોસ હારી પહેલા બેટિંગ કરતાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે 20 ઓવરમાં 198 રન ફટકાર્યા હતા અને યુપી વોરિયર્સને જીતવા 199 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બેંગલોર તફરથી સ્મૃતિ મંધાના અને એલિસ પેરીએ ફિફ્ટી ફટકારી હતી.

3 / 5
યુપી વોરિયર્સને જીતવા માટે 199 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો, જેની સામે યુપીની ટીમ 20 ઓવરમાં 175 રન જ કરી શકી હતી. યુપી તરફથી કેપ્ટન એલિસા હીલીએ સૌથી વધુ 55 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં અંજલિ સરવાણી, દીપ્તિ શર્મા અને સોફી એક્લેસ્ટોનને એક-એક વિકેટ મળી હતી.

યુપી વોરિયર્સને જીતવા માટે 199 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો, જેની સામે યુપીની ટીમ 20 ઓવરમાં 175 રન જ કરી શકી હતી. યુપી તરફથી કેપ્ટન એલિસા હીલીએ સૌથી વધુ 55 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં અંજલિ સરવાણી, દીપ્તિ શર્મા અને સોફી એક્લેસ્ટોનને એક-એક વિકેટ મળી હતી.

4 / 5
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી કેપ્ટન સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 80 રન બનાવ્યા હતા, જ્યારે એલિસ પેરીએ 37 બોલમાં 58 રન ફટકાર્યા હતા, જ્યારે બોલિંગમાં સોફી ડિવાઈન, સોફી મોલિનક્સ, જ્યોર્જિયા વેરહામ, આશા શોભનાએ બે-બે વિકેટ ઝડપી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી કેપ્ટન સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 80 રન બનાવ્યા હતા, જ્યારે એલિસ પેરીએ 37 બોલમાં 58 રન ફટકાર્યા હતા, જ્યારે બોલિંગમાં સોફી ડિવાઈન, સોફી મોલિનક્સ, જ્યોર્જિયા વેરહામ, આશા શોભનાએ બે-બે વિકેટ ઝડપી હતી.

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">