AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: વિરાટ કોહલી ODI કેપ્ટનશિપ હટવા બાદ પ્રથમ વાર આવશે સામે, આ 4 સવાલોના આપશે જવાબ!

વિરાટ કોહલી (Virat Kohli) ને ODIની કેપ્ટન્સીમાંથી હટાવી દેવામાં આવ્યો છે, તેની જગ્યાએ રોહિત શર્મા (Rohit Sharma) ને કમાન સોંપવામાં આવી છે. હવે વિરાટ કોહલી બુધવારે મીડિયાને સંબોધશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 10:45 PM
Share

 

 

જ્યારથી વિરાટ કોહલી (Virat Kohli) ને ODIની કેપ્ટન્સીમાંથી હટાવી દેવામાં આવ્યો છે ત્યારથી આ અનુભવી ખેલાડી મીડિયામાં છવાયેલો છે. વિરાટ કોહલી વિશે દરરોજ આવા સમાચારો સામે આવી રહ્યા છે, જેને સાંભળીને ચાહકો દંગ રહી જાય છે. જો કે, આ અફવાઓ અથવા સમાચારો ફેલાયા પછી, હવે વિરાટ કોહલી પોતે આગળ આવીને ઘણા મોટા સવાલોના જવાબ આપવાનો છે.

જ્યારથી વિરાટ કોહલી (Virat Kohli) ને ODIની કેપ્ટન્સીમાંથી હટાવી દેવામાં આવ્યો છે ત્યારથી આ અનુભવી ખેલાડી મીડિયામાં છવાયેલો છે. વિરાટ કોહલી વિશે દરરોજ આવા સમાચારો સામે આવી રહ્યા છે, જેને સાંભળીને ચાહકો દંગ રહી જાય છે. જો કે, આ અફવાઓ અથવા સમાચારો ફેલાયા પછી, હવે વિરાટ કોહલી પોતે આગળ આવીને ઘણા મોટા સવાલોના જવાબ આપવાનો છે.

1 / 6
વર્ષ 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર સચિન તેંડુલકરની આ યાદીમાં 12મું સ્થાન દર્શાવે છે કે આજે પણ તેને આખી દુનિયામાં ફોલો કરવામાં આવે છે. સચિન ભારતનો એકમાત્ર એવો ખેલાડી છે જેને ભારત રત્ન એવોર્ડ મળ્યો છે. તે જ સમયે, કોહલી આ દિવસોમાં ODI ટીમમાં કેપ્ટનશિપ વિવાદને લઈને ચર્ચામાં છે. હાલમાં જ વિરાટને કેપ્ટન પદ પરથી હટાવી દેવામાં આવ્યો છે.

વર્ષ 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર સચિન તેંડુલકરની આ યાદીમાં 12મું સ્થાન દર્શાવે છે કે આજે પણ તેને આખી દુનિયામાં ફોલો કરવામાં આવે છે. સચિન ભારતનો એકમાત્ર એવો ખેલાડી છે જેને ભારત રત્ન એવોર્ડ મળ્યો છે. તે જ સમયે, કોહલી આ દિવસોમાં ODI ટીમમાં કેપ્ટનશિપ વિવાદને લઈને ચર્ચામાં છે. હાલમાં જ વિરાટને કેપ્ટન પદ પરથી હટાવી દેવામાં આવ્યો છે.

2 / 6
દરેક વ્યક્તિ વિરાટ કોહલી પાસેથી જાણવા માંગે છે કે શું તે પોતાને ODI કેપ્ટન તરીકે ચાલુ રાખવા માંગતો હતો? T20 કેપ્ટનશિપ છોડતી વખતે વિરાટ કોહલીએ એમ પણ કહ્યું હતું કે તે ODI અને ટેસ્ટ કેપ્ટન તરીકે ચાલુ રહેશે પરંતુ અચાનક પસંદગીકારોએ તેને ODI કેપ્ટનશિપ પરથી પણ હટાવી દીધો હતો. આવી સ્થિતિમાં વિરાટ કોહલીની પ્રતિક્રિયા જાણવા સૌ કોઇ ઇચ્છશે.

દરેક વ્યક્તિ વિરાટ કોહલી પાસેથી જાણવા માંગે છે કે શું તે પોતાને ODI કેપ્ટન તરીકે ચાલુ રાખવા માંગતો હતો? T20 કેપ્ટનશિપ છોડતી વખતે વિરાટ કોહલીએ એમ પણ કહ્યું હતું કે તે ODI અને ટેસ્ટ કેપ્ટન તરીકે ચાલુ રહેશે પરંતુ અચાનક પસંદગીકારોએ તેને ODI કેપ્ટનશિપ પરથી પણ હટાવી દીધો હતો. આવી સ્થિતિમાં વિરાટ કોહલીની પ્રતિક્રિયા જાણવા સૌ કોઇ ઇચ્છશે.

3 / 6
વિરાટ કોહલીનો બીજો મોટો સવાલ એ હશે કે શું પસંદગીકારોએ તેને વનડેની કેપ્ટનશીપથી હટાવતા પહેલા તેની સાથે વાત નથી કરી? હકીકતમાં, એવા અહેવાલો હતા કે દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટેસ્ટ ટીમની પસંદગી કર્યા પછી, પસંદગીકારોએ વિરાટની ગેરહાજરીમાં બીજી બેઠક યોજી હતી. જેમાં તેને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ સમાચાર પર વિરાટ કોહલી પાસેથી ચોક્કસ જવાબ માંગવામાં આવશે.

વિરાટ કોહલીનો બીજો મોટો સવાલ એ હશે કે શું પસંદગીકારોએ તેને વનડેની કેપ્ટનશીપથી હટાવતા પહેલા તેની સાથે વાત નથી કરી? હકીકતમાં, એવા અહેવાલો હતા કે દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટેસ્ટ ટીમની પસંદગી કર્યા પછી, પસંદગીકારોએ વિરાટની ગેરહાજરીમાં બીજી બેઠક યોજી હતી. જેમાં તેને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ સમાચાર પર વિરાટ કોહલી પાસેથી ચોક્કસ જવાબ માંગવામાં આવશે.

4 / 6
વિરાટ કોહલી તરફથી ત્રીજો મોટો પ્રશ્ન એ હશે કે શું તેને રોહિત શર્મા (Rohit Sharma) સાથે કોઈ મતભેદ છે? વાસ્તવમાં, વિરાટે ODI સુકાની પદ છોડ્યા બાદ જ રોહિત શર્માને અચાનક ઈજા થઈ હતી અને તે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ચાહકોના મનમાં શંકા છે, તેથી ચોક્કસપણે વિરાટ કોહલીને આ મુદ્દે પ્રશ્ન પૂછવામાં આવી શકે છે.

વિરાટ કોહલી તરફથી ત્રીજો મોટો પ્રશ્ન એ હશે કે શું તેને રોહિત શર્મા (Rohit Sharma) સાથે કોઈ મતભેદ છે? વાસ્તવમાં, વિરાટે ODI સુકાની પદ છોડ્યા બાદ જ રોહિત શર્માને અચાનક ઈજા થઈ હતી અને તે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ચાહકોના મનમાં શંકા છે, તેથી ચોક્કસપણે વિરાટ કોહલીને આ મુદ્દે પ્રશ્ન પૂછવામાં આવી શકે છે.

5 / 6
વિરાટ કોહલીનો ચોથો અને સૌથી મોટો પ્રશ્ન એ હશે કે શું તે દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં રમશે? કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલીએ ટેસ્ટ સિરીઝ બાદ BCCI પાસે રજા માંગી છે. આ સમાચાર અપ્રમાણિત છે પરંતુ તમામ મીડિયા જગતમાં આવી ચર્ચા ચાલી રહી છે. આ સવાલનો જવાબ વિરાટ કોહલી પોતે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં આપી શકે છે.

વિરાટ કોહલીનો ચોથો અને સૌથી મોટો પ્રશ્ન એ હશે કે શું તે દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં રમશે? કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલીએ ટેસ્ટ સિરીઝ બાદ BCCI પાસે રજા માંગી છે. આ સમાચાર અપ્રમાણિત છે પરંતુ તમામ મીડિયા જગતમાં આવી ચર્ચા ચાલી રહી છે. આ સવાલનો જવાબ વિરાટ કોહલી પોતે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં આપી શકે છે.

6 / 6

 

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">