AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 Auction : ટીમ ઈન્ડિયાના 10 ખેલાડીઓ IPLમાંથી બહાર, આ છે કારણ

IPL 2025 ઓક્શનમાં જ્યાં એક તરફ રિષભ પંત, શ્રેયસ અય્યર, વેંકટેશ અય્યરને ઈન્ડિયન પ્રીમિયર લીગની હરાજીમાં 20 કરોડ રૂપિયાથી વધુની રકમ મળી, તો બીજી તરફ કેટલાક એવા સ્ટાર ખેલાડીઓ પણ હતા જેમને કોઈ ખરીદનાર ન મળ્યો. આશ્ચર્યજનક વાત એ છે કે આ બધા ટીમ ઈન્ડિયા તરફથી નેશનલ ટીમમાં રમી ચૂક્યા છે અને ક્રિકેટજગતના બહુચર્ચિત ખેલાડીઓ છે. અમે તમને ટીમ ઈન્ડિયાના એવા 10 ખેલાડીઓ વિશે જણાવીએ જે IPL ઓક્શનમાં વેચાયા ન હતા.

| Updated on: Nov 26, 2024 | 5:11 PM
Share
IPLની હરાજીમાં સૌથી ચર્ચિત ખેલાડી જે વેચાયો નહીં તે પૃથ્વી શો હતો. આ ખેલાડી લાંબા સમયથી દિલ્હી કેપિટલ્સનો હિસ્સો હતો, પરંતુ છેલ્લી કેટલીક સિઝનમાં તેનું ખરાબ પ્રદર્શન અને નબળી ફિટનેસ આ ઓક્શનમાં તેને ભારે પડી હતી અને કોઈ ટીમી તેના પર બોલી ન લગાવી.

IPLની હરાજીમાં સૌથી ચર્ચિત ખેલાડી જે વેચાયો નહીં તે પૃથ્વી શો હતો. આ ખેલાડી લાંબા સમયથી દિલ્હી કેપિટલ્સનો હિસ્સો હતો, પરંતુ છેલ્લી કેટલીક સિઝનમાં તેનું ખરાબ પ્રદર્શન અને નબળી ફિટનેસ આ ઓક્શનમાં તેને ભારે પડી હતી અને કોઈ ટીમી તેના પર બોલી ન લગાવી.

1 / 5
માત્ર શો જ નહીં, સરફરાઝ ખાનને પણ IPLમાં કોઈ ખરીદનાર મળ્યો નથી. સરફરાઝે 2021થી IPL રમી નથી. આ ટૂર્નામેન્ટમાં તેણે 40 મેચમાં 23.21ની એવરેજથી 441 રન બનાવ્યા છે. એવું લાગી રહ્યું છે કે સરફરાઝને ટેસ્ટ બેટ્સમેનનું લેબલ લાગી ગયું છે.

માત્ર શો જ નહીં, સરફરાઝ ખાનને પણ IPLમાં કોઈ ખરીદનાર મળ્યો નથી. સરફરાઝે 2021થી IPL રમી નથી. આ ટૂર્નામેન્ટમાં તેણે 40 મેચમાં 23.21ની એવરેજથી 441 રન બનાવ્યા છે. એવું લાગી રહ્યું છે કે સરફરાઝને ટેસ્ટ બેટ્સમેનનું લેબલ લાગી ગયું છે.

2 / 5
શાર્દુલ ઠાકુર ગત સિઝન સુધી CSKમાં હતો પરંતુ આ વખતે તેને કોઈ ખરીદનાર મળ્યો નથી. આ બીજી વખત છે જ્યારે 2015થી IPLમાં રમી રહેલા શાર્દુલને કોઈ ટીમે ખરીદ્યો નથી. શાર્દુલ વર્ષ 2016માં પણ IPLમાં રમ્યો ન હતો. ગત સિઝનમાં શાર્દુલ 9 મેચમાં માત્ર 5 વિકેટ જ લઈ શક્યો હતો, જેના કારણે તેને આ વર્ષે કોઈ ખરીદનાર મળ્યો નથી.

શાર્દુલ ઠાકુર ગત સિઝન સુધી CSKમાં હતો પરંતુ આ વખતે તેને કોઈ ખરીદનાર મળ્યો નથી. આ બીજી વખત છે જ્યારે 2015થી IPLમાં રમી રહેલા શાર્દુલને કોઈ ટીમે ખરીદ્યો નથી. શાર્દુલ વર્ષ 2016માં પણ IPLમાં રમ્યો ન હતો. ગત સિઝનમાં શાર્દુલ 9 મેચમાં માત્ર 5 વિકેટ જ લઈ શક્યો હતો, જેના કારણે તેને આ વર્ષે કોઈ ખરીદનાર મળ્યો નથી.

3 / 5
IPLમાં ગયા વર્ષે ગુજરાત ટાઈટન્સ તરફથી રમી ચૂકેલા ઉમેશ યાદવને આ વખતે કોઈ ખરીદનાર મળ્યો નથી. ગયા વર્ષે ઉમેશે ગુજરાત માટે 8 વિકેટ લીધી હતી. IPL કારકિર્દીમાં તેણે 144 વિકેટ ઝડપી છે પરંતુ આ વખતે તેને કોઈ ટીમે ખરીદ્યો નથી.

IPLમાં ગયા વર્ષે ગુજરાત ટાઈટન્સ તરફથી રમી ચૂકેલા ઉમેશ યાદવને આ વખતે કોઈ ખરીદનાર મળ્યો નથી. ગયા વર્ષે ઉમેશે ગુજરાત માટે 8 વિકેટ લીધી હતી. IPL કારકિર્દીમાં તેણે 144 વિકેટ ઝડપી છે પરંતુ આ વખતે તેને કોઈ ટીમે ખરીદ્યો નથી.

4 / 5
નવદીપ સૈની, શિવમ માવી, ચેતન સાકરિયા, સંદીપ વોરિયરને પણ કોઈ ખરીદનાર મળ્યો નથી. આ ખેલાડીઓ ટીમ ઈન્ડિયા તરફથી પણ રમી ચૂક્યા છે. કૃષ્ણપ્પા ગૌતમને ઓલરાઉન્ડરમાં કોઈ ખરીદનાર મળ્યો ન હતો. વિકેટકીપર કેએસ ભરત પર કોઈએ દાવ લગાવ્યો નહીં. (All Photo Credit : PTI / X)

નવદીપ સૈની, શિવમ માવી, ચેતન સાકરિયા, સંદીપ વોરિયરને પણ કોઈ ખરીદનાર મળ્યો નથી. આ ખેલાડીઓ ટીમ ઈન્ડિયા તરફથી પણ રમી ચૂક્યા છે. કૃષ્ણપ્પા ગૌતમને ઓલરાઉન્ડરમાં કોઈ ખરીદનાર મળ્યો ન હતો. વિકેટકીપર કેએસ ભરત પર કોઈએ દાવ લગાવ્યો નહીં. (All Photo Credit : PTI / X)

5 / 5
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">